પાટણ : ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પોલીસ બેન્ડ દ્વારા રજૂઆત કરાઈ
પાટણ : ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પોલીસ બેન્ડ દ્વારા રજૂઆત કરાઈ
By : Oneindia Video Team
Published : April 27, 2022, 07:15
Duration : 01:04
01:04
પાટણ : ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પોલીસ બેન્ડ દ્વારા રજૂઆત કરાઈ
View On WordPress
0 notes
વાસદ પાસેથી પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો : 3 શખ્સની ધરપકડ કરાઈ, Gujarat -News
વાસદ પાસેથી પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો : 3 શખ્સની ધરપકડ કરાઈ, Gujarat -News
વાસદ પાસેથી પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો : 3 શખ્સની ધરપકડ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– આણંદ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી ઝડપાયા
– ટોલનાકા નજીક 6 લાખથી વધુની કિંમતના પોષડોડા સાથે કુલ રૂ. 12.77 લાખનો મુદ્દમાલ કબજે કરાયો
આણંદ : આણંદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલ વાસદના હનુમાનજી મંદિર નજીકથી વાસદ પોલીસે ગતરોજ ઘઉનાં…
View On WordPress
0 notes
કામની ગુણવત્તાને લઈ કમિશનરનું આકરુ વલણ, કામ શરુ થાય ત્યારથી ડિફેકટ લાયબલીટી સમય સુધીના કામની જવાબદારી નકકી કરાઈ
કામની ગુણવત્તાને લઈ કમિશનરનું આકરુ વલણ, કામ શરુ થાય ત્યારથી ડિફેકટ લાયબલીટી સમય સુધીના કામની જવાબદારી નકકી કરાઈ
અમદાવાદ,શુક્રવાર, 22 એપ્રિલ,2022
અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીથી લઈ બિસ્માર રસ્તા સુધીની
બાબતમાં શહેરીજનોની ફરિયાદો વધી રહી છે.આ પરિસ્થિતિમાં કામની ગુણવત્તાને લઈને
મ્યુનિસિપલ કમિશનરે આકરુ વલણ અપનાવ્યુ છે.કામ શરૃ થાય ત્યારથી ડીફેકટ લાબયબલીટી
સમય સુધીના કામની જવાબદારી ડેપ્યુટી સિટી ઈજનેરને સોંપવામાં આવી છે.ડેપ્યુટી સિટી
ઈજનેરે જરુરી ડ્રોઈંગ્સથી લઈ ટેકનીકલ ડીટેઈલની ચકાસણી કરવી પડશે.
શહેરના…
View On WordPress
0 notes
ઉમરાળા સાથે S.T.નો અન્યાય, અડધો અડધ બસ સેવા બંધ કરાઈ, Gujarat -News
ઉમરાળા સાથે S.T.નો અન્યાય, અડધો અડધ બસ સેવા બંધ કરાઈ, Gujarat -News
ઉમરાળા સાથે S.T.નો અન્યાય, અડધો અડધ બસ સેવા બંધ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કેટલાક રૂટનો સમય મુસાફરો માટે પ્રતિકૂળ
– જરૂરિયાત સામે સેવા વધારવાના બદલે ઘટાડવાનું વલણ વિચિત્ર, ખાનગી વાહનોમાં મુસાફરી કરવા લોકો મજબૂર
ઉમરાળા : ઉમરાળા તાલુકાની જનતા સાથે બસ સેવાના મામલે એસ.ટી. તંત્ર દ્વારા અન્યાય કરાઈ રહ્યો છે. જનસંખ્યા અને જરૂરિયાત વધી છે, તેની સામે…
View On WordPress
0 notes
રાજપુર વિસ્તારમાં ટી.બી.ના દર્દીઓના સર્વેલન્સની કામગીરી શરુ કરાઈ, Gujarat -News
રાજપુર વિસ્તારમાં ટી.બી.ના દર્દીઓના સર્વેલન્સની કામગીરી શરુ કરાઈ, Gujarat -News
રાજપુર વિસ્તારમાં ટી.બી.ના દર્દીઓના સર્વેલન્સની કામગીરી શરુ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,ગુરુવાર,29 જુલાઈ,2021
વર્ષ-૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટી.બી.ના રોગને નાબૂદ કરવાના
હેતુ સાથે આઈ.સી.એમ.આર.દ્વારા નેશનલ ટી.બી.પ્રિવેલન્સ સર્વે શરુ કરવામાં આવ્યો
હતો.આ કામગીરી અંતર્ગત રાજયના ૩૧ કલસ્ટર પસંદ કરવામાં આવ્યા હતા. કલસ્ટર દીઠ ૮૦૦
લાભાર્થીઓનો…
View On WordPress
0 notes
દસ વર્ષ બાદ કુબેરનગર બંગલા એરીયાની બસ ફરી શરુ કરાઈ, Gujarat -News
દસ વર્ષ બાદ કુબેરનગર બંગલા એરીયાની બસ ફરી શરુ કરાઈ, Gujarat -News
દસ વર્ષ બાદ કુબેરનગર બંગલા એરીયાની બસ ફરી શરુ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,બુધવાર,28 જુલાઈ,2021
શહેરના ઉત્તરઝોનમાં છેલ્લા દસ વર્ષથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ
સર્વિસ દ્વારા બંધ કરી દેવામાં આવેલી બસ ફરીથી શરુ કરવામાં આવી છે.આ અંગે મળતી
માહીતી મુજબ,કુબેરનગર
વોર્ડમાં બંગલા એરીયાથી લાલદરવાજા સુધી રુટ નંબર-૧૧૨ની બસ અગાઉ દોડાવવામાં…
View On WordPress
0 notes
કોટ વિસ્તાર માટે પાણીનું અલાયદુ આયોજન કરવા રજુઆત કરાઈ, Gujarat -News
કોટ વિસ્તાર માટે પાણીનું અલાયદુ આયોજન કરવા રજુઆત કરાઈ, Gujarat -News
કોટ વિસ્તાર માટે પાણીનું અલાયદુ આયોજન કરવા રજુઆત કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,મંગળવાર,27 જુલાઈ,2021
હાલ શહેરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે.આમ છતાં કોટ વિસ્તારના
અનેક સ્થળોએ પાણી પુરતા પ્રેસરથી મળતુ નથી.પાણીમાં પોલ્યુશનની ફરીયાદો અનેકગણી વધી
છે.બીજી તરફ શહેરના અન્ય ઝોનની તુલનામાં કોટ વિસ્તારમાં માથા દીઠ પાણી ઓછુ આપવામાં
આવી રહ્યું છે.આ…
View On WordPress
0 notes
બી.આર.ટી.એસ નાં મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા છ ઈ-રીક્ષા તંત્ર દ્વારા શરુ કરાઈ, Gujarat -News
બી.આર.ટી.એસ નાં મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા છ ઈ-રીક્ષા તંત્ર દ્વારા શરુ કરાઈ, Gujarat -News
બી.આર.ટી.એસ નાં મુસાફરોને પડતી મુશ્કેલી નિવારવા છ ઈ-રીક્ષા તંત્ર દ્વારા શરુ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,રવિવાર,25 જુલાઈ,2021
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જનમાર્ગ લિમિટેડ દ્વારા
શહેરમાં દોડાવવામાં આવતી બી.આર.ટી.એસ.બસોમાં મુસાફરી કરતા મુસાફરોને પડતી મુશ્કેલી
નિવારવા પ્રાયોગિક ધોરણે ઈ-રીક્ષા શરુ કરવામાં આવી છે.જો કે આ આયોજન કેટલા અંશે
સફળ…
View On WordPress
0 notes
મહુધામાં વધુ 1 વેપારી સામે કોરોના સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરાઈ, Gujarat -News
મહુધામાં વધુ 1 વેપારી સામે કોરોના સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરાઈ, Gujarat -News
મહુધામાં વધુ 1 વેપારી સામે કોરોના સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કરિયાણાની દુકાન પર લ���કોની ભીડ એકઠી થતા જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી
નડિયાદ : મહુધા તાલુકામાં એક વ્યક્તિ વિરુધ્ધ રસીકરણના પ્રમાણપત્ર કે કોરોના નેગેટિવ રિપોર્ટ ન હોવાને કારણે ફરિયાદ નોંધાઇ છે. જેમાં કરીયાણાની દુકાન પર લોકોની ભીડ એકત્ર થતાં…
View On WordPress
0 notes
4.35 કરોડની છેતરપીંડીના ગુનામાં વિજયસિંહ ટાંકની ધરપકડ કરાઈ, Gujarat -News
4.35 કરોડની છેતરપીંડીના ગુનામાં વિજયસિંહ ટાંકની ધરપકડ કરાઈ, Gujarat -News
4.35 કરોડની છેતરપીંડીના ગુનામાં વિજયસિંહ ટાંકની ધરપકડ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
કે.કૈલાસનાથનના નામે વડોદરાના જમીન દલાલ સાથે જમીનનો પ્રશ્ન હલ કરી આપવાના બહાને લીધેલા રૃપિયા કયાં કયાં રોકાણ
કર્યું તે જાણવા માટે એલસીબીએ પુછપરછ શરૃ કરી
ગાંધીનગર : મુખ્યમંત્રીના અગ્ર સચિવ
કે.કૈલાસનાથનના નામે વડોદરાના ભાઈલીની જમીનનો કેસ પતાવી આપવાના બહાને સે-૮ના…
View On WordPress
0 notes
ગઢડા ગોપીનાથજી મંદિરના 4 પાર્ષદોની અટકાયત કરાઈ, Gujarat -News
ગઢડા ગોપીનાથજી મંદિરના 4 પાર્ષદોની અટકાયત કરાઈ, Gujarat -News
ગઢડા ગોપીનાથજી મંદિરના 4 પાર્ષદોની અટકાયત કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– આચાર્ય પક્ષના પાર્ષદો અને દેવ પક્ષના સંતો બાખડતા વિવાદ
– દેવ પક્ષે આચાર્ય પક્ષના પાર્ષદો સામે અરજી આપતા પોલીસ કાર્યવાહી : સમગ્ર મામલે ભારે ચકચાર
ગઢડા : ગઢડા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયનુ મહત્વનું તીર્થધામ ગણાતુ ગોપીનાથજી મંદિર આવેલું છે. પરંતુ ગોપીનાથજી મંદિર ની ટેમ્પલ…
View On WordPress
0 notes
અનાજના વેપારી , આંગડિયા પેઢીના સંચાલક અને એક વકીલની પણ પૂછપરછ કરાઈ, Gujarat -News
અનાજના વેપારી , આંગડિયા પેઢીના સંચાલક અને એક વકીલની પણ પૂછપરછ કરાઈ, Gujarat -News
અનાજના વેપારી , આંગડિયા પેઢીના સંચાલક અને એક વકીલની પણ પૂછપરછ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : યુ.પી.ના ધર્માંતરણના કેસમાં પોલીસે એક અનાજના વેપારી અને આંગડિયા પેઢીના સ્ટાફની પૂછપરછ કરી હતી.પોલીસે સલાઉદ્દીનના એકાઉન્ટન્ટ અને હિસાબોનો વહીવટ કરતા શખ્સની આજે પણ પૂછપરછ જારી રાખી છે.
મુસ્લિમ મેડિકલ સેન્ટરના સલાઉદ્દીન શેખની યુ.પી.ના ધર્માંતરણ…
View On WordPress
0 notes
ભાવનગર એસ.ટી.માં 50 ઓવરએજ બસ, 12 નવી ગાડીની ફાળવણી કરાઈ, Gujarat -News
ભાવનગર એસ.ટી.માં 50 ઓવરએજ બસ, 12 નવી ગાડીની ફાળવણી કરાઈ, Gujarat -News
ભાવનગર એસ.ટી.માં 50 ઓવરએજ બસ, 12 નવી ગાડીની ફાળવણી કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભાવનગર : ભાવનગર એસ.ટી. વિભાગ હેઠળના કુલ આઠ ડેપોમાં ૫૦ જેટલી બસ ઓવરએજ થઈ ગઈ છે. જેના કારણે નવી બસની માગણી કરતા છેલ્લા એકાદ માસમાં ૧૨ નવી નક્કોર બસ ભાવનગર એસ.ટી.ને સોંપવામાં આવી છે. ૧૨ પૈકીની બે બસ આજે બુધવારે અમદાવાદથી ભાવનગર આવી હતી.
એસ.ટી.ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા…
View On WordPress
0 notes
વડોદરા એસટી ડિવિઝનની ૨૫૦૦માંથી ૨૦૦૦ જેટલી બસ ટ્રિપો ફરી શરુ કરાઈ, Gujarat -News
વડોદરા એસટી ડિવિઝનની ૨૫૦૦માંથી ૨૦૦૦ જેટલી બસ ટ્રિપો ફરી શરુ કરાઈ, Gujarat -News
વડોદરા એસટી ડિવિઝનની ૨૫૦૦માંથી ૨૦૦૦ જેટલી બસ ટ્રિપો ફરી શરુ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ સરકારે નિયંત્રણો પણ હળવા કરવા માંડયા હોવાથી લોકો મોટી સંખ્યામાં બહારગામ જવા માંડયા છે.જેના કારણે વડોદરા ડિવિઝનની એસટી સેવા પણ હવે પૂર્વવત રીતે શરુ થવા માંડી છે.જાણવા મળતી વિગતો પ્રમાણે વડોદરા એસટી ડિવિઝનની ૨૫૦૦…
View On WordPress
0 notes
મર્યાદિત ભક્તોની હાજરીમાં ડાકોરમાં ૨૪૯મી રથયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરાઈ, Gujarat -News
મર્યાદિત ભક્તોની હાજરીમાં ડાકોરમાં ૨૪૯મી રથયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરાઈ, Gujarat -News
મર્યાદિત ભક્તોની હાજરીમાં ડાકોરમાં ૨૪૯મી રથયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા: કોરોનાના નિયમ પ્રમાણે મર્યાદિત ૬૦ ભક્તોની હાજરીમાં ‘જય રણછોડ’, ‘માખણચોર’ના નારા સાથે ડાકોરમાં ૨૪૯મી રથયાત્રા શાંતિપૂર્વક પૂરી કરાઈ હતી.
સવારના નિત્યક્રમ પ્રમાણે મંગળા આરતી કર્યા બાદ ઠાકોરજીની આજ્ઞાામાળા ગોપાલલાલજીને ધારણ કરાવીને ચાંદીના રથમાં…
View On WordPress
0 notes
નવસારીમાં 40 ફૂટ ઊંડા કુવામાંથી સિવેટને રેસ્ક્યુ કરાઈ, Gujarat -News
નવસારીમાં 40 ફૂટ ઊંડા કુવામાંથી સિવેટને રેસ્ક્યુ કરાઈ, Gujarat -News
નવસારીમાં 40 ફૂટ ઊંડા કુવામાંથી સિવેટને રેસ્ક્યુ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત : નવસારીના એક ગામમાં આવેલા 40 ફૂટ કુવામાં પડી ગયેલ સિવેટને નેચર ક્લબ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી. છેલ્લા સાત દિવસથી તે કુવામાં પડી હતી અમે ગામલોકો દ્વારા પણ તેને કાઢવા માટે ઘણા બધા પ્રયત્નો કરાયા હતા.
નવસારીના ખારોલી ગામમાં એક ઊંડા કુવામાં વણીયર પડી હતી. તેને…
View On WordPress
0 notes