Tumgik
#અડધ
gujarat-news · 3 years
Text
ઉકાઇ ડેમની સપાટીમાં 10 દિવસમાં અડધો ફુટનો ઘટાડો થતા ચિંતા, Gujarat -News
ઉકાઇ ડેમની સપાટીમાં 10 દિવસમાં અડધો ફુટનો ઘટાડો થતા ચિંતા, Gujarat -News
ઉકાઇ ડેમની સપાટીમાં 10 દિવસમાં અડધો ફુટનો ઘટાડો થતા ચિંતા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ગત બે વર્ષના રૃલ લેવલ 335 કરતા હાલ ડેમની સપાટી 10 ફુટ ઓછી 325.35 ફુટઃ ખેતીપાક માટે પાણી આપી શકાશે નહી        સુરત દક્ષિણ ગુજરાતના ખેડુતો અને લોકોની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની સ્થિતિ આજે એવી બની છે કે ગત બે વર્ષ અને રૃલલેવલ કરતા આજે સપાટી 10 ફૂટ ઓછી છે. તેમાંય વરસાદ…
Tumblr media
View On WordPress
0 notes
nawanagartime · 4 years
Text
પતંગ બજારમાં મોદી-કોરોના છવાયા
પતંગ બજારમાં મોદી-કોરોના છવાયા
જામનગર: કોરોનાકાળમાં હોળી-દિવાળી બાદ હવે મકર સંક્રાંતિનો તહેવાર પણ ફિક્કો રહે તેવી સંભાવના છે. જો કે, પતંગ બજારનો ધંધો અડધો-અડધ થઈ ગયો હોવા છતાં વેપારીઓ આશાવાદી છે. આ વર્ષે પતંગ બજારમાં પણ કોરોનાની અસર જોવા મળી છે અને પતંગ ઉત્પાદકો દ્વારા કોરોના જનજાગૃતિ સાથેની પતંગો બજારમાં મૂકી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના ફોટો સાથેની પતંગો તેમજ જૂદા-જૂદા કાર્ટુનવાળી પતંગો પણ બજારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને…
Tumblr media
View On WordPress
0 notes
winjoyworld · 5 years
Text
Replicated or not ? Yes , you can ....
યહૂદીઓની સફળતાનું સકસેસ મંત્ર
માર્ક જુકરબર્ગ (ફેસબુકનાં CEO અને સ્થાપક),
લેરી પેજ (આલ્ફાબેટના CEO અને ગુગલનાં સ્થાપક),
સેર્ગેય બ્રિન (આલ્ફાબેટના President અને ગુગલનાં સ્થાપક),
આલ્બર્ટ આઇનસ્ટાઈન (પ્રખ્યાત નોબેલ પારિતોષક વિજેતા વિજ્ઞાની),
નીલ્સ બોહર (પ્રખ્યાત નોબેલ પારિતોષક વિજેતા વિજ્ઞાની),
રિચાર્ડ ફ���નમેન (પ્રખ્યાત નોબેલ પારિતોષક વિજેતા વિજ્ઞાની),
લેરી એલ્લિસન (ઑરેકલનાં સ્થાપક),
મિચેલ ડેલ (ડેલ કંપનીનાં CEO અને સ્થાપક)
રોબર્ટ ડોનીયલ જૂનીયર(ઍક્ટર),
ટર્વિસ કલનિક (ઉબેર નાં સ્થાપક),
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા જ નામોમાં એક સામ્યતા છે! તેઓ બધાનું એક સિક્રેટ સકસેસ છે.!! હા, અને એ છે તેમનો ધર્મ…”યહુદી” (ઇસાઈ ધર્મનાં સ્થાપક ઇશુ ખ્રીસ્ત પણ જન્મે યહૂદી હતા..!)
આ બધાજ વ્યક્તિઓ અને બીજા ઘણા બધા પ્રખ્યાત લોકો ‘યહૂદી’ ધર્મ આપનાવે છે ! વિજ્ઞાન માટેનું શ્રેષ્ઠ પુરસ્કાર, નોબેલ પારિતોષક, લગભગ 800 લોકોને વ્યક્તિગત રીતે એનાયત થયું છે, જેમાંથી 20% યાહૂદીઓ જ છે! અને મુળ આશ્ચર્ય કારક વાતતો એ છે કે, યહૂદીઓ વિશ્વની કુલ વસ્તીનાં માત્ર 0.2% જ છે…! ફોબર્સ મેગૅઝીનનાં આંકડા મુજબ, અમેરિકાનાં 400 અબજોપતિઓ માંથી 100 યાહૂદીઓ છે !
ખુબજ ઓછી વસ્તી અને છતાં પણ આટલી બહોળી સંખ્યામાં સફળ વ્યક્તિઓની લિસ્ટ ધરાવતા આ ધર્મનાં લોકો પાસે એવું તે ક્યું વરદાન હશે કે તેઓ આટલા સફળ છે..?ચાલો આજે આ વિશેનાં તર્ક અને વિજ્ઞાનને જણવાનો પ્રયત્ન કરીએ…
યહૂદી દેશોમાં લગભગ 3 વર્ષ સેવાઓ બજાવ્યા બાદ ડૉક્ટર સ્ટેફન કેર લિયોનને તો આ વિષયમાં એટલો રસ પડ્યો કે, તેમણે લગભગ આઠ વર્ષ સુધી યહૂદીઓના ધર્મ, રહેણી, સંસ્કૃતિ વગેરે પર રીસર્ચ કર્યુ ! ચાલો, તેમનાં જ શબ્દોનો ભાવાનુવાદ જોઈએ…
“ઈઝરાયેલમાં મારા બીજા વર્ષ દરમિયાન મને વિચાર આવ્યો, કે શું આ ભગવાને આપેલ આમૂલ્ય ભેટ હશે ? કે માનવ સર્જીત હશે ?
મેં શરૂઆત તેમની ગર્ભાવસ્થાની શરૂઆતની તૈયારીઓ જીણવટ પૂર્વક તપાસવાથી કરી. સૌ પ્રથમ મારા ધ્યાનમાં આવ્યું, કે ઈઝરાયેલમાં ગર્ભવતી માતાઓ હંમેશા પિયાનો વગાળતી અને તેમનાં પતિ સાથે મળીને ગાણિતિક કોઇડાઓ ઉકેલવાના પ્રયત્નો કરતી. ક્યારેક હું તેમને કોયડાઓ ઉકેલવામાં મદદ કરતો અને પુછતોં કે શું તમે આ બધું તમારા ગર્ભમાંનાં બાળક માટે કરી રહ્યાં છો ? તેઓનો જવાબ કઈંક એમ આવે કે, ‘હાં બાળકને ગર્ભથી જ તૈયાર કરું છું, જેથી તે બુદ્ધીમાન બને.’ અને તેઓ જરા પણ થાક્યા વિના બાળક જન્મે ત્યાં સુધી કોઇડાઓ ઉકેલતી રહેતી !
મેં બીજી એક બાબત એ નોંધી કે, ગર્ભવતી મહિલાઓ દુધ અને બદામ ખાવનું વધારે પસંદ કરતી. બપોરે જમવમાં બ્રેડ અને માછલી (તેના માથા વિના), સલાડ અને તેની સાથે બીજા ડ્રાઈફ્રુટસ લેતી. તેઓ માને છે કે માછલી મગજનાં વિકાસ માટે ઉપયોગી છે પરંતુ, તેનું માથું મગજનાં વિકાસમાં સારું નથી. અને યહૂદી સંસ્કૃતિ મૂજબ ગર્ભવતી માતાઓએ કોડ-લીવરઓઈલ લેવું જોઈએ.
જ્યારે મને જમવા માટે આમંત્રણ હોય ત્યારે હું જોતો કે તેઓને માછલી પસંદ છે, પણ માંસ નહીં. યહૂદીઓનાં મતાનુસાર, માછલી અને માંસ એકસાથે આપણા શરીરને કઈંજ ઉપયોગમાં લગતાં નથી. સલાડ અને ડ્રાઈફ્રુટસ ખુબજ સારાં છે, ખાસ કરીને બદામ !
તેઓ ફળ-ફળાદીને જમતાં પહેલાં લેતાં. તેઓ માને છે કે, જમ્યા બાદ ફળો ખાવાથી તે આપણને નિંદ્રાળુ બનાવે છે, જેનાથી ત્યાર બાદનાં કામ કરવામાં મુશ્કેલીઓ પડે છે.
ઈઝરાયેલમાં ધુમ્રપાન નિષેધ છે. જો તમે ઈઝરાયેલનાં કોઈ ઘરનાં મહેમાન બનો અને તે ઘરમાં ધુમ્રપાન કરતાં હો, તો તેઓ નમ્રતા પૂર્વક ઘરની બહાર જઈને ધુમ્રપાન કરવાનું કહેતાં પણ શરમાતાં નથી ! ઈઝરાયેલની યુનિવર્સિટીનાં વૈજ્ઞાનીકોનાં મતે, નિકોટીન આપળા મગજનાં કોષોનો નાશ કરે છે અને આપળા જનીન અને DNA પર ખરાબ અસર કરે છે. તેના કારણે આવનાર પેઢીનાં મગજો ખોટ-ખાપણ વાળા આવવાની સંભાવના રહે છે. દરેક ધુમ્રપાન કરવા વાળા ચેતે..!
બાળકોનાં ખાવા-પીવા પર હંમેશા માતા-પિતાની નજર રહે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી, દરેક યહૂદી બાળકને ઓછમાં-ઓછી ત્રણ ભાષાઓ આવળવી જોઈએ, હીબૃ, અરેબીક અને અંગ્રેજી. બાળપણથી જ ફરજીયાત તેમને પિયાનો અને વાયોલીન વગાળવાની તાલીમ આપાય છે.
તેઓ માને છે કે આ પ્રકારની તાલીમ તેમના IQ વધારવામાં ઉપયોગી છે. યહૂદી વૈજ્ઞાનીકોના મતે, સંગીતનો ધ્વની મગજને ઉત્તેજે છે. તેમના બાળકોને ધોરણ- 1 થી 6 માં જ ધંધાકીય ગણિત, વિજ્ઞાન જેવા વિષયો ભણાવાય છે. હું જોવ છું કે કૅલીફોર્નીયાનાં બાળકો તેમનાથી 6 વર્ષ પાછળ છે ! માધ્યમિક શાળામાં તેમના વિજ્ઞાનનાં આભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરાય છે.
તેઓને પ્રોજેક્ટ બનાવાનું કહેવાય છે (પછી ભલે તે હસ્યાસ્પદ અને નકામા હોય). પરંતુ દરેકની ગંભીરતાથી નોંધ લેવાય છે, ખાસ કરીને શસ્ત્ર, મેડીકલ અને એન્જીનિયરીંગને લગતા પ્રોજેક્ટ પર. વ્યાપારીક આભ્યાસો (BBA, MBA)નાં અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપાય છે. અને તેમને ત્યારે ત્યારે જ પાસ કરાય છે જ્યારે તેમનું જૂથ (એકંદરે 10 વિદ્યાર્થીનું) દશ-લાખ US-ડોલરનો નફો આપે! અને કદાચ એટલે જ દૂનીયાના અડધો-અડધ ધંધા યહૂદીઓના જ છે.. (ફેસબુક,ગુગલ,ઉબેર પણ યહૂદીઓ એજ બનાવ્યાને…!!)
શું તમે ક્યારેય તેઓને પ્રાર્થના કરતાં જોયાં છે? તેઓ પોતાનું મસ્તક હલાવીને ને પ્રાર્થના કરે છે (જેમ ઈસ્લામમાં કરવામાં આવે છે..) તેઓ માને છે કે આમ કરવાથી મગજને વધુ ઑક્સિજન મળે છે. જાપાનીઓને જુવો.. તેઓ પણ તેમની સંસ્કૃતિ મુજબ શીષ જૂકાવે છે. અને તેમનામાં ઘણા બુદ્ધિમાન લોકો છે. તેઓ પણ માછલીઓ ખાવું પસંદ કરે છે. શું આ બધું માત્ર સંયોગ કારક હશે ?
મારા થીસીસમાં, હું કોઇ ધર્મ કે કોઇ રેસમાં પડવા નથી માંગતો. શા માટે હિટલર યહૂદીઓથી નફરત કરતો.. એ બધું રાજકારણનો વિષય છે. મારા માટે આ સંસોધન એ બધાથી પર છે.
અંતે એક વિચાર : શું આપણે પણ યહૂદીઓની મફક બુદ્ધિમાન પેઢી વિકસાવી શકીએ?
તેનો જવાબ છે હા..!
આપણે આપણી રોજબરોજની ટેવો બદલવી પડશે, આપણો ખોરાક બદલવો પડશે. લગભગ ત્રીજી પેઢી તેટલી જ હોંશીયાર બનશે. દાખલા તરીકે, મારો નવ વર્ષનો પૌત્ર “શા માટે મને ટમેટા ગમે છે?” વિષય પર પાંચ પેજનો નિબંધ લખી શકે છે!
આપણે બધાંજ માનવ જાતિ માટે બુદ્ધિમાન પેઢીનું શાંતિ અને સફળતા પૂર્વક નિર્માણ કરી શકીએ છીએ, તમે કોણ છો તેનાંથી કંઈજ ફરક નથી પડતો…!”
ખરેખર ડૉ. સ્ટેફનના રિસર્ચ પર વિચાર કર્યાં જેવો છે. જો વાતને બીજી કોઈપણ દ્રષ્ટીએ જોયા વીના સંપુર્ણ પોઝીટીવ રીતે લઈએ તો એક સુંદર દુનિયા બની શકે તેમ છે. અને આમ પણ, ભારતની મહામુલી સંસ્કૃતિ મુજબ આવી દરેક સારી વસ્તુઓને સ્વીકારી, તેનો ઉપયોગ કરવો જોઇએ
0 notes
aapnugujarat1 · 7 years
Photo
Tumblr media
ભાજપને ગુજરાતના મતદાર ઝટકો આપશે, કોંગ્રેસ જીતશે : રાહુલ ગાંધીની આગાહી આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે તે પહેલાં કોંગ્રેસના નવનિયુકત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતે ભાજપને ગુજરાતની જનતા જોરદાર ઝટકો આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જબરદસ્ત ચોંકાવનારા હશે. આ વખતે ગુજરાતના લોકોમાં ભાજપ માટે ગુસ્સો છે અને લોકોના સેન્ટીમેન્ટ બદલાયા છે. પરિણામોથી ભાજપને જોરદાર સરપ્રાઇઝ મળશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની જનતાની પોતાની સરકાર બનશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને જે વીઝન ભાજપે આપવુ જોઇએ તે મોદીજી નથી આપી શકયા. કોંગ્રેસે ગુજરાતની જનતાને શિક્ષણ, રોજગારી, આરોગ્ય, કૃષિ સહિતના તમામ ક્ષેત્રે એક અલગ અને વિકાસશીલ વીઝન આપ્યું છે. અમે ગુજરાતના ખૂણેખૂણે રાજયના તમામ લોકોને પૂછીપૂછીને તેમની ઇચ્છાઓ, અભિપ્રાયો, મંતવ્યો જાણીને કોંગ્રેસ પક્ષનો ચૂંટણી ઢંઢેરો બનાવ્યો છે. આ વખતે એકપક્ષીય ચૂંટણી છે અને ગુજરાતમાં સેન્ટીમેન્ટ બદલાઇ ગયા છે, તેથી લાગે છે કે, કોંગ્રેસ જ જીતશે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી એક જૂની અને આદર્શ વિચારધારા છે. દેશમાં પ્રેમ અને ભાઇચારાને એકસાથે લઇ જવાની વિચારધારા છે, તેને દેશથી અલગ ના જોઇ શકાય. જો ભારત કોંગ્રેસ મુકત થઇ ગયું હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા હોય તો તેમના ભાષણોમાં અડધો અડધ સમય કોંગ્રેસની વાત શા માટે કર્યા કરે છે. મને લાગે છે કે, આજે જે પ્રકારે મોદીજી અને ભાજપના નેતાઓ દ્વારા વાતો કરવામાં આવી રહી છે, તે દેશ અને દેશવાસીઓ માટે યોગ્ય નથી ખાસ કરીને ગુજરાતની જનતા માટે. અમારી વિચારધારા અલગ છે પરંતુ કોઇપણ વાત મર્યાદામાં રહીને જ થવી જોઇએ, પ્રેમથી થવી જોઇએ. રાહુલ ગાંધીએ ફરીએકવાર મણિશંકરના મુદ્દે સ્પષ્ટ કર્યું હતું કે, વડાપ્રધાન મોદી ભારતના રિપ્રેઝન્ટેટીવ છે અને વડાપ્રધાન પદની ગરિમા જળવાવી જોઇએ તેમાં કોઇ શંકા નથી. મે સ્પષ્ટપણે સંદેશો આપ્યો કે, મણિશંકર જે બોલ્યા તે અમારા માટે સ્વીકાર્ય ન હતુ અને તેથી તેમને પક્ષમાંથી હકાલપટ્ટી કરી સુણાવી દેવાયું કે, કોંગ્રેસ પાર્ટીમાં રહીને આ પ્રમાણેના નિવેદન કોઇપણ રીતે વાજબી કે યોગ્ય નથી. આ અમારામાં ફેર છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી પરંતુ તેઓ અમારા વિશે ગમે તે બોલે, પણ અમે કંઇ નહી બોલીએ. મનમોહનસિંહ પણ દેશના પૂર્વ વડાપ્રધાન હતા અને તેથી તેમના માટે પણ મોદીજી દ્વારા કરાયેલી ટિપ્પણી યોગ્ય કે સ્વીકાર્ય નથી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાઓથી હું ગુજરાતનો મુડ જોઇ રહ્યો છું, લોકોમાં એક અનોખો ઉત્સાહ અને જોશ દેખાઇ રહ્યો છે. મને કોંગ્રેસની જીત માટે ખૂબ આત્મવિશ્વાસ છે. ભાજપને ભારે સરપ્રાઇઝ મળશે.
0 notes
gujarat-news · 3 years
Text
માત્ર અડધો કલાકમાં જ બંધ મકાનમાંથી ૭૩ હજારની ચોરી, Gujarat -News
માત્ર અડધો કલાકમાં જ બંધ મકાનમાંથી ૭૩ હજારની ચોરી, Gujarat -News
માત્ર અડધો કલાકમાં જ બંધ મકાનમાંથી ૭૩ હજારની ચોરી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તરસાલીમાં નુર્મ આવાસના મકાનમાં રહેતી મહિલા મકાન બંધ કરીને નજીકમાં રહેતા પરિવારના ઘરે દશામાની આરતી કરવા ગઇ હતી.માત્ર અડધો કલાકમાં જ ચોર ટોળકી ૭૩  હજારના દાગીના ચોરી ગઇ હતી. તરસાલી ગામ  પાસે નુર્મ આવાસના મકાનમાં રહેતો અક્ષય લલ્લુભાઇ રોહિત શાકભાજીની ફેરી કરે છે.ગત તા.૯…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
જેસર પંથકમાં અડધો ઈંચ જેટલી મેઘમહેર, Gujarat -News
જેસર પંથકમાં અડધો ઈંચ જેટલી મેઘમહેર, Gujarat -News
જેસર પંથકમાં અડધો ઈંચ જેટલી મેઘમહેર #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ભાવનગર જેસર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેસર ઉપરાંત ઘોઘામાં પણ ઝરમર વરસાદ થયો હતો. જ્યારે જિલ્લામાં અન્યત્ર મેઘવિરામ વચ્ચે ગરમીનો અનુભવ થયો હતો. શ્રાવણ માસમાં શ્રાવણી સરવડા વરસવાનું શરૂ રહ્યું છે. આજે ગુરૂવારે જેસરમાં મેઘરાજા…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ઉમરાળા સાથે S.T.નો અન્યાય, અડધો અડધ બસ સેવા બંધ કરાઈ, Gujarat -News
ઉમરાળા સાથે S.T.નો અન્યાય, અડધો અડધ બસ સેવા બંધ કરાઈ, Gujarat -News
ઉમરાળા સાથે S.T.નો અન્યાય, અડધો અડધ બસ સેવા બંધ કરાઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – કેટલાક રૂટનો સમય મુસાફરો માટે પ્રતિકૂળ – જરૂરિયાત સામે સેવા વધારવાના બદલે ઘટાડવાનું વલણ વિચિત્ર, ખાનગી વાહનોમાં મુસાફરી કરવા લોકો મજબૂર ઉમરાળા : ઉમરાળા તાલુકાની જનતા સાથે બસ સેવાના મામલે એસ.ટી. તંત્ર દ્વારા અન્યાય કરાઈ રહ્યો છે. જનસંખ્યા અને જરૂરિયાત વધી છે, તેની સામે…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
મહુવામાં મેઘો મહેરબાન સવા ઈંચ, ગારિયાધારમાં અડધો ઈંચ વરસાદ, Gujarat -News
મહુવામાં મેઘો મહેરબાન સવા ઈંચ, ગારિયાધારમાં અડધો ઈંચ વરસાદ, Gujarat -News
મહુવામાં મેઘો મહેરબાન સવા ઈંચ, ગારિયાધારમાં અડધો ઈંચ વરસાદ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક મહેર વરસી – બોટાદ જિલ્લામાં રવિવારે અઢીથી સાડા 5 ઈંચ ધોધમાર વરસાદ બાદ સોમવારે સંપૂર્ણ મેઘવિરામ ભાવનગર : મહુવામાં મેઘો મહેરબાન થતાં સવા ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જિલ્લાના અન્ય નવ તાલુકામાં સાર્વત્રિક ઝરમરથી લઈ અડધો ઈંચ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
અમદાવાદમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ, Gujarat -News
અમદાવાદમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ, Gujarat -News
અમદાવાદમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot         અમદાવાદ,રવિવાર,25 જુલાઈ,2021 અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે દિવસભર વાદળછાયા વાતાવરણની વચ્ચે સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ઓઢવ ઉપરાંત વિરાટનગર તથા મણિનગરમાં અડધા ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો હતો.શહેરમાં મોસમનો કુલ વરસાદ ૪૦૦.૭૨ મિલીમીટર થવા…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ભચાઉ, ગાંધીધામમાં અડધો ઇંચ, અંજાર, નખત્રાણા અને મુંદરામાં વરસાદી ઝાપટાં, Gujarat -News
ભચાઉ, ગાંધીધામમાં અડધો ઇંચ, અંજાર, નખત્રાણા અને મુંદરામાં વરસાદી ઝાપટાં, Gujarat -News
ભચાઉ, ગાંધીધામમાં અડધો ઇંચ, અંજાર, નખત્રાણા અને મુંદરામાં વરસાદી ઝાપટાં #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ભુજ, શનિવાર અડાધો અષાઢ માસ વિતી ગયો છે ત્યારે કચછમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૃ થશે તેવી આગાહી વચ્ચે ભચાઉ, ગાંધીધામમાં અડાધો ઇંચ, અંજાર, નખત્રાણા, મુંદરા અને ભુજમાં ઝાપટા વરસ્યા હતા. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને કેરળના દરિયામાં છવાયેલા ઓફ શોર…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
રાજકોટ મનપાના વિપક્ષ નેતાનો વર્ચ્યુઅલ લોક દરબાર યોજાયો અડધી કલાક માત્ર 23 નાગરિકોએ ફરિયાદ કરી, Gujarat -News
રાજકોટ મનપાના વિપક્ષ નેતાનો વર્ચ્યુઅલ લોક દરબાર યોજાયો અડધી કલાક માત્ર 23 નાગરિકોએ ફરિયાદ કરી, Gujarat -News
રાજકોટ મનપાના વિપક્ષ નેતાનો વર્ચ્યુઅલ લોક દરબાર યોજાયો અડધી કલાક માત્ર 23 નાગરિકોએ ફરિયાદ કરી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot રાજકોટ,તા.22 જુલાઈ 2021,ગુરૂવાર રાજકોટ મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા લોકો ભેગા ના થાય અને સંક્રમણનો ખતરો ન રહે તે માટે વર્ચ્યુઅલ લોક દરબાર નો આરંભ કરવામાં આવ્યો છે જેમાં નાગરિકો પાસેથી ફરિયાદો મેળવીને મહાપાલિકા તંત્ર પાસે…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વાઘોડિયામાં જમીન મુદ્દે શસ્ત્રો ઉછળ્યા ઃ અડધો ડઝનને ઇજા, Gujarat -News
વાઘોડિયામાં જમીન મુદ્દે શસ્ત્રો ઉછળ્યા ઃ અડધો ડઝનને ઇજા, Gujarat -News
વાઘોડિયામાં જમીન મુદ્દે શસ્ત્રો ઉછળ્યા ઃ અડધો ડઝનને ઇજા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા તા.20 વાઘોડિયામાં દેસાઇ કૂવા પાસેની જમીનના કબજા બાબતે બે જૂથ વચ્ચે મારક હથિયારો સાથે મારામારી થતા અડધો ડઝન શખ્સોને ઇજા થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૃ કરી છે. વાઘોડિયામાં મોટાપાઠક ફળિયામાં રહેતા જય ધવલ જોષીએ નવાપુરા ગામના રણજીત ઉર્ફે ટીનો…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો, Gujarat -News
ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો, Gujarat -News
ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – આકાશમાં વાદળોનો જમાવડો પરંતુ ધોધમાર વરસાદ આવતો નથી  – વરસાદ નહી પડતા ગરમી અને બફારો યથાવત : સારા વરસાદની રાહ જોતા લોકો  ભાવનગર : આકાશમાં વાદળોનો જમાવડો થાય છે પરંતુ ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતો નથી તેથી લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં આજે રવિવારે…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
બોરસદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ અને અન્યત્ર હળવાથી ભારે ઝાપટા, Gujarat -News
બોરસદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ અને અન્યત્ર હળવાથી ભારે ઝાપટા, Gujarat -News
બોરસદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ અને અન્યત્ર હળવાથી ભારે ઝાપટા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – 3 દિવસના વિરામ બાદ  પુનઃ મેઘમહેર થઈ – આણંદ, ઉમરેઠ અને સોજિત્રા તાલુકામાં ઝરમર વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી આણંદ : છેલ્લા પાંચ દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં વાદળોની આવન-જાવન વચ્ચે મહત્તમ તાપમાનનો પારો ૩૫.૦ ડિ.સે. પર સ્થિર થયો છે. દરમ્યાન ગઈકાલ રાત્રિના સુમારે…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
સુરતના ચોર્યાસીમાં અડધો ઇંચ, બારડોલી અને સિટીમાં છુટોછવાયો વરસાદ, Gujarat -News
સુરતના ચોર્યાસીમાં અડધો ઇંચ, બારડોલી અને સિટીમાં છુટોછવાયો વરસાદ, Gujarat -News
સુરતના ચોર્યાસીમાં અડધો ઇંચ, બારડોલી અને સિટીમાં છુટોછવાયો વરસાદ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદની અલપઝલપ પણ તાપમાનમાં વધુ  ઘટાડો થઇને 30.8  ડિગ્રી       સુરત સુરત શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસી રહેવા મેઘરાજા આજે દિવસના ચોર્યાસી તાલુકામાં અડધો ઇંચ તેમજ બારડોલી અને સુરત શહેરમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. ફલંડ કંટ્રોલના…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
શહેરમાં અષાઢી બીજે વરૂણદેવના વધામણાં : અડધો ઈંચ અમીવર્ષા, Gujarat -News
શહેરમાં અષાઢી બીજે વરૂણદેવના વધામણાં : અડધો ઈંચ અમીવર્ષા, Gujarat -News
શહેરમાં અષાઢી બીજે વરૂણદેવના વધામણાં : અડધો ઈંચ અમીવર્ષા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – વીજળીના કડાકા-ભડાકા બાદ એક કલાકથી વધુ સમય ધીમીધારે હેત વરસાવી – ઘોઘામાં સાત મિ.મી. પાણી વરસ્યું, જિલ્લામાં અન્યત્ર મેઘવિરામ ભાવનગર : ભાવનગરમાં અષાઢી બીજના પાવન દિવસે વરૂણદેવના વધામણાં થયા હોય તેમ સતત એક કલાકથી વધુ સમય સુધી ધીમીધીધારે અડધો ઈંચ અમીવર્ષા વરસી હતી.…
Tumblr media
View On WordPress
0 notes