1413.
હું પુરાયો આ દેહમાં પણ, આ દેહ મારૂં ઘર નથી,કરેલા કર્મોની કેદ છે આ,કેદ મારી આ કાયમ નથી.છતાં કર્મોના છે બંધન,કર્મ વિના એ છુટતાં નથી,કર્મો થકી જ કપાશે આ બંધન,કર્મ વિના હવે છુટકો નથી.કર્મો પણ સમજીને કરવા,માનવ દેહ વારંવાર નથી,ફરજ બજાવે સૌ નેકીથી, ફરજ વિના અહીં મુક્તિ નથી.પતિ પત્નિ બાળકો આ વૈભવ,ક્ષણિક છે ચિર સ્થાઇ નથી,હું આત્મા બસ અજર અમર છું,મોહ રાખવા જેવું કંઇજ નથી.ફરજ મુકી હું થાઉં વૈરાગી,વૈરાગે…
View On WordPress
1 note
·
View note
માંડવીમાં ઝાપટું: અંજાર, ગાંધીધામ, અબડાસા અને ભુજમાં અમી છાટણા, Gujarat -News
માંડવીમાં ઝાપટું: અંજાર, ગાંધીધામ, અબડાસા અને ભુજમાં અમી છાટણા, Gujarat -News
માંડવીમાં ઝાપટું: અંજાર, ગાંધીધામ, અબડાસા અને ભુજમાં અમી છાટણા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે ત્યારે
– અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સૌથી ઓછો કચ્છમાં માત્ર 5.27 ઈંચ વરસાદ
ભુજ : રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે ત્યારે કચ્છમાં અમી છાંટણા અને હળવા ઝાપટાં વરસ્યા છે. વરસાદને અનુરૂપ વાતાવરણ રહેવા છતાં મેઘરાજાની મહેર ઓછી રહેવા…
View On WordPress
0 notes
कबीरजी_के_रहस्यमयीदोहे
જીવન મેં મરના ભલા, જો મરિ જાનૈ કોય |
મરના પહિલે જો મરે, અજય અમર સો હોય ||
જીવતા જીવ જ મરવું સારું છે, જો કોઈ આ રીતે મરવાની રીત જાણી લે તો ! જે મરતા પહેલા જ મરી જાય છે, તે અજર અમર બની જાય છે. શરીરમાં રહેતા રહેતા જ જેમના સર્વ અહંકાર નાશ પામ્યા છે, તે વાસનાઓ-ઈચ્છાઓ પર વિજય મેળવનાર જ જીવનમુક્ત બને છે.
Kabir Prakat Diwas 14 June
0 notes
ભાવનગર બ્રહ્મકુમારી લોકસેવા કેન્દ્ર આયોજિત "અલવિદા તનાવ શિબિર"
સર્વ સમસ્યાનો હલ આત્માની સાચી ઓળખ - બ્રહ્મકુમારી પૂનમબેન
દેવરાજ બુધેલીયા
બ્રહ્મકુમારી ભાવનગર સેવાકેન્દ્ર આયોજીત "અલવિદા તનાવ શિબિર" આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે ત્રીજા દિવસે શિબિર પ્રસંગે પધારેલ ઈન્દોરથી બ્રહ્મકુમારી પુનમબહેને જણાવ્યું હતું કે સ્વયં ને આત્મા સમજી દેહથી ન્યારી સ્થિતિ મનને સાચી શાંતિની અનુભુતિ કરાવે છે શરીરની અંદરય"હીલીંગ એનજી" બિમારીઓમાં લડવાની અખુટ શકિત મળે છે. બ્રહ્મકુમારી સંસ્થા વિશ્ર્વમાં "વિશ્વ બંધુત્વની ભાવના"જાગૃત કરતી સંસ્થા આજે સમ્રગ વિશ્વ વસુદેવ કુટુબકમ વિશ્વ એક પરિવાર સમજી સમાજમાં વ્યવહાર કરે છે.
જયાંલગી આત્મા તત્વો ચિન્હો નહિ ત્યાં સુધી સવઁ સાધન્વ જુઠી ખુદને ઓળખો,આત્મા અજર અમર,અવિનાશી છે.આત્મા સકારાત્મક ઉર્જા છે.જેની દિવ્ય અનુભુતિ કરવામાં આવ્યો છે અલવિદા તનાવ શિબિરમાં તા.૧૧-૨-૨૦૨૦ મંગળવારે રાત્રે ૮ થી ૯:૩૦ દરમિયાન પરિવર્તન મહોત્સવ ઉજવવામાં આવશે જવાહર મેદાનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માનવ મહેરામણ ઉમટી પડેલ જેઓએ સુખ શાંતિ ખુશી આનંદની દિવ્ય અનુભૂતિ કરેલ હતી કાર્યક્રમ ના અંતે ભારતનો પ્રાચીન રાજયોગ કરવામાં આવેલ"સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન "આવશે.
Read the full article
0 notes
ભચાઉ, ગાંધીધામમાં અડધો ઇંચ, અંજાર, નખત્રાણા અને મુંદરામાં વરસાદી ઝાપટાં, Gujarat -News
ભચાઉ, ગાંધીધામમાં અડધો ઇંચ, અંજાર, નખત્રાણા અને મુંદરામાં વરસાદી ઝાપટાં, Gujarat -News
ભચાઉ, ગાંધીધામમાં અડધો ઇંચ, અંજાર, નખત્રાણા અને મુંદરામાં વરસાદી ઝાપટાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભુજ, શનિવાર
અડાધો અષાઢ માસ વિતી ગયો છે ત્યારે કચછમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૃ થશે તેવી આગાહી વચ્ચે ભચાઉ, ગાંધીધામમાં અડાધો ઇંચ, અંજાર, નખત્રાણા, મુંદરા અને ભુજમાં ઝાપટા વરસ્યા હતા.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને કેરળના દરિયામાં છવાયેલા ઓફ શોર…
View On WordPress
0 notes
વ્રત પર્વમાં અંજીર, કાજુ-બદામની ખપત જૂજ, ડ્રાયફ્રૂટનાં સ્થાને ફ્રૂટ, Gujarat -News
વ્રત પર્વમાં અંજીર, કાજુ-બદામની ખપત જૂજ, ડ્રાયફ્રૂટનાં સ્થાને ફ્રૂટ, Gujarat -News
વ્રત પર્વમાં અંજીર, કાજુ-બદામની ખપત જૂજ, ડ્રાયફ્રૂટનાં સ્થાને ફ્રૂટ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– બદામ, અંજીર, પિસ્તા, અખરોટમાં રૂા.૭૦થી ૨૦૦નો ભાવ વધારો : અગાઉનાં વ્રત પર્વ સાપેક્ષ ૪૦ ટકા ઉપાડ
રાજકોટ
મોળાવ્રત પૂરા થયા, જયાપાર્વતી વ્રત ચાલુ છે અને એવ્રત – જીવ્રત, દશામાનું વ્રત હવે આવવા ઊપર છે પરંતુ વ્રત પર્વ પર દર વર્ષે રહેતા ડ્રાયફ્રૂટના ઊપાડમાં આ…
View On WordPress
0 notes
ભુજ, મુંદરા, માંડવી, અંજાર અને ગાંધીધામમાં હળવા છાંટા વરસ્યા, Gujarat -News
ભુજ, મુંદરા, માંડવી, અંજાર અને ગાંધીધામમાં હળવા છાંટા વરસ્યા, Gujarat -News
ભુજ, મુંદરા, માંડવી, અંજાર અને ગાંધીધામમાં હળવા છાંટા વરસ્યા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– અબડાસા અને લખપતમાં સર્જાયો ધૂળિયો માહોલ
– વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂત વર્ગમાં ચિંતાના વાદળો ઘેરાયા
ભુજ : અષાઢનું પ્રથમ પખવાડિયુું પુરૂં થવાના આરે છે ત્યારે વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂત વર્ગમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ, મુંદરા, માંડવી, અંજાર, ગાંધીધામ…
View On WordPress
0 notes
અંજાર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા બનેલા રસ્તા તુટવા માંડયા, Gujarat -News
અંજાર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા બનેલા રસ્તા તુટવા માંડયા, Gujarat -News
અંજાર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા બનેલા રસ્તા તુટવા માંડયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– શહેરના વોર્ડ નં.3,4,5 અને 6માં બનેલા રસ્તાઓ તુટી જતાં ફેલાયો
– મત મેળવવા હલકી કક્ષાનો માલ વાપરીને નબળા કામ કરાયાનું પાધરૂ થયું
ભુજ : અંજાર નગર પાલિકાની ચૂંટણી પુર્વે બનેલા અનેક સી.સી રોડ તુટવા માંડતા અત્યંત હલકી કક્ષાનું કામ ભાજપની બોડી દ્વારા કરાયું…
View On WordPress
0 notes
અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગણી, Gujarat -News
અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગણી, Gujarat -News
અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગણી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભુજ,શનિવાર
અંજાર શહેરના વેપારીની દિકરીનું અપહરણ કરી રૃ.૧૦ કરોડની ખંડણીના બનાવના આરોપીને પકડવા તાથા એટીએમ ગાર્ડની હત્યાના બનાવને ઉકેલવા માટે અંજાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોલીસ તંત્રની કામગીરી બિરદાવાઈ હતી.આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગ…
View On WordPress
0 notes
અંજાર નજીક પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આગ લાગી, Gujarat -News
અંજાર નજીક પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આગ લાગી, Gujarat -News
– અવાર-નવાર બનતી ઘટના અટકાવો
– બે બાળકો અને મહિલાને ગુંગળામણ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ભુજ
અંજારથી સતાપર જતા રેલવે ફાટકની બાજુમાં પ્લાસ્ટિકના ભંગારના વાડામાં ભયાનક આગ લાગી હતી. જેનો ધુમાડો દુર સુધી નજરે પડતો હતો. આ વાડાની બાજુમાં કોલોની વિસ્તાર અને ઝુંપડપટ્ટી હોવાના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. સૌ પ્રથમ અંજાર નગરપાલિકાને જાણ થતા પાલિકાના ફાયર શાખાના કર્મચારીઓ દ્વારા આગ કાબુમાં લેવાનો…
View On WordPress
0 notes