રક્ષાબંધન નિમિત્તે તેજસ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓને ભાડામાં પાંચ ટકાની છૂટ, Gujarat -News
રક્ષાબંધન નિમિત્તે તેજસ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓને ભાડામાં પાંચ ટકાની છૂટ, Gujarat -News
રક્ષાબંધન નિમિત્તે તેજસ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓને ભાડામાં પાંચ ટકાની છૂટ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત,
આગામી
રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ
કોર્પોરેશન લિ.એ અમદાવાદ અને મુંબઈ તથા લખનૌ અને દિલ્હી વચ્ચે પ્રિમિયમ ટ્રેન તેજસ
માટે મહિલા પ્રવાસીઓને 5 ટકા વિશેષ છૂટ આપવાની જાહેરાત કરી છે.
આઇઆરસીટીસી
15મીથી 24મી…
View On WordPress
0 notes
સૌરાષ્ટ્રમાં માત્ર 33.80 ટકા વરસાદ : 58 ટકાની ખાધ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં માત્ર 33.80 ટકા વરસાદ : 58 ટકાની ખાધ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં માત્ર 33.80 ટકા વરસાદ : 58 ટકાની ખાધ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
9 તાલુકામાં 20 ટકાથી પણ ઓછી મેઘ મહેર
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે મે મહિનામાં ‘તૌકતે’ વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું ચાલુ થયા બાદ ખુબ સારૂ ચોમાસુ રહેવા સાથે બાર આની મેઘ મહેર થવાની આશા-આગાહીઓ થઈ હતી, પણ કોરાધાકોડ જેવા રહેલા અષાઢ મહિનાએ તેના પર પાણી ઢોળ કરી નાંખ્યું છે.…
View On WordPress
0 notes
પાણીની સમસ્યા હળવી થવાના સંકેત દૂધેશ્વર વોટર વર્કસ,દરીયાપુર ખાતે ઓવરહેડ ટાંકીનું આજે લોકાર્પણ થશે, Gujarat -News
પાણીની સમસ્યા હળવી થવાના સંકેત દૂધેશ્વર વોટર વર્કસ,દરીયાપુર ખાતે ઓવરહેડ ટાંકીનું આજે લોકાર્પણ થશે, Gujarat -News
પાણીની સમસ્યા હળવી થવાના સંકેત દૂધેશ્વર વોટર વર્કસ,દરીયાપુર ખાતે ઓવરહેડ ટાંકીનું આજે લોકાર્પણ થશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,શનિવાર,7 ઓગસ્ટ,2021
શહેરના કોટ વિસ્તારમાં ખાસ કરીને દરીયાપુર અને શાહપુર
વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી અપુરતા પ્રેસરથી પાણી મળવાની તેમજ પ્રદૂષિત પાણી
મળવાની સમસ્યાનો અંત આવશે એમ મનાઈ રહ્યુ છે.દૂધેશ્વર વોટર વર્કસ…
View On WordPress
0 notes
આણંદ જિલ્લામાં દશામાની મૂર્તિઓના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો, Gujarat -News
આણંદ જિલ્લામાં દશામાની મૂર્તિઓના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો, Gujarat -News
આણંદ જિલ્લામાં દશામાની મૂર્તિઓના ભાવમાં 5 થી 10 ટકાનો વધારો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– અષાઢ માસની અમાસથી દશામાના વ્રતનો પ્રારંભ થશે
– તહેવારો નજીક આવતા પૂજાપો, માતાજીની ચૂંદડી, શ્રીફળ અને પ્રસાદની માગ વધી
આણંદ : જૂન માસના અંતિમગાળાથી કોરોનાની બીજી લહેર નરમ પડી છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આવતા તહેવારોની ઉજવણીને લઈ નાગરિકોમાં અનેરો ઉત્સાહ…
View On WordPress
0 notes
ભાવનગરના સરદારનગર ઓડીટોરીયમના ભાડામાં 30 ટકાનો ઘટાડો કરાયો, Gujarat -News
ભાવનગરના સરદારનગર ઓડીટોરીયમના ભાડામાં 30 ટકાનો ઘટાડો કરાયો, Gujarat -News
ભાવનગરના સરદારનગર ઓડીટોરીયમના ભાડામાં 30 ટકાનો ઘટાડો કરાયો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કર્મચારીઓને એરીયર્સની રકમ 16 હપ્તામાં ચુકવવા મંજુરી અપાઈ
– સરદારબાગમાં વિવિધ પ્રકારની ફી ઉઘરાવવાનો ઠરાવ પેન્ડીંગ, કોન્ટ્રાકટરો પાસેથી પ ટકાના બદલે ર ટકા ડીપોઝીટ લેવાશે
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે ગુરૂવારે સરદારનગર ખાતે ઓડીટોરીયના…
View On WordPress
0 notes
ફેસબુક પર જાહેરાત જોઇ સંર્પક કર્યા બાદ છેતરાયા: વાર્ષિક 2 ટકાના વ્યાજે 18 લાખની લોનની લાલચ આપી ભેજાબાજે 1.89 લાખ પડાવ્યા, Gujarat -News
ફેસબુક પર જાહેરાત જોઇ સંર્પક કર્યા બાદ છેતરાયા: વાર્ષિક 2 ટકાના વ્યાજે 18 લાખની લોનની લાલચ આપી ભેજાબાજે 1.89 લાખ પડાવ્યા, Gujarat -News
ફેસબુક પર જાહેરાત જોઇ સંર્પક કર્યા બાદ છેતરાયા: વાર્ષિક 2 ટકાના વ્યાજે 18 લાખની લોનની લાલચ આપી ભેજાબાજે 1.89 લાખ પડાવ્યા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– લોન એપ્રૃવલનો લેટર વ્હોટ્સઅપ કરી ફાઇલ ચાર્જ, એડવાન્સ હપ્તા, લોન ઇન્સ્યોરન્સ અને GST ના નામે રકમ ટ્રાન્સફર કરાવી લીધી
સુરતજહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ડાઇંગ મીલના કર્મચારીને ફેસબુકના માધ્યમથી વાર્ષિક 2…
View On WordPress
0 notes
કોરોના કાળમાં દહેગામ પાલિકાએ ટ્રાન્સફર ફીમાં 50 થી 100 ટકાનો વધારો ઝીંક્યો, Gujarat -News
કોરોના કાળમાં દહેગામ પાલિકાએ ટ્રાન્સફર ફીમાં 50 થી 100 ટકાનો વધારો ઝીંક્યો, Gujarat -News
કોરોના કાળમાં દહેગામ પાલિકાએ ટ્રાન્સફર ફીમાં 50 થી 100 ટકાનો વધારો ઝીંક્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મંદી મોંઘવારીમાં લોકોને કળ વળી નથી ત્યારે ભાજપ શાસિત
પાલિકાનો વધુ એક ડામ
સામાન્ય સભામાં પાલિકા હસ્તકની દુકાનોમાં ૧૦૦ અને ખાનગી
દુકાનોમાં પ૦ ટકા ટ્રાન્સફર ફી વધારી દેવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો
દહેગામ: કોરાનાની બે લહેરના લીધે લોકોને પરિવારનું…
View On WordPress
0 notes
કોરોનાકાળમાં માલની શોર્ટેજને લીધે રફની કિંમતોમાં 20 ટકાનો વધારો, Gujarat -News
કોરોનાકાળમાં માલની શોર્ટેજને લીધે રફની કિંમતોમાં 20 ટકાનો વધારો, Gujarat -News
કોરોનાકાળમાં માલની શોર્ટેજને લીધે રફની કિંમતોમાં 20 ટકાનો વધારો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-કોરોનાકાળ
બાદ રફનો પુરવઠો 30 ટકા સુધી ઓછો થયોઃ કારખાના ધમધમતા થતા રફની માંગ પણ વધી
સુરત,
પોલીશિગ
માટે વિદેશથી આવતાં રફના જથ્થામાં કોરોના કાળ દરમ્યાન ઘટાડો થયો હોવાથી, શોર્ટેજને કારણે
ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો આવ્યો છે. વેપારીઓ અને
કારખાનેદારોની રફની ખરીદી…
View On WordPress
0 notes
4.35 કરોડની છેતરપીંડીના ગુનામાં વિજયસિંહ ટાંકની ધરપકડ કરાઈ, Gujarat -News
4.35 કરોડની છેતરપીંડીના ગુનામાં વિજયસિંહ ટાંકની ધરપકડ કરાઈ, Gujarat -News
4.35 કરોડની છેતરપીંડીના ગુનામાં વિજયસિંહ ટાંકની ધરપકડ કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
કે.કૈલાસનાથનના નામે વડોદરાના જમીન દલાલ સાથે જમીનનો પ્રશ્ન હલ કરી આપવાના બહાને લીધેલા રૃપિયા કયાં કયાં રોકાણ
કર્યું તે જાણવા માટે એલસીબીએ પુછપરછ શરૃ કરી
ગાંધીનગર : મુખ્યમંત્રીના અગ્ર સચિવ
કે.કૈલાસનાથનના નામે વડોદરાના ભાઈલીની જમીનનો કેસ પતાવી આપવાના બહાને સે-૮ના…
View On WordPress
0 notes
કાંકરીયા ખાતે બનાવાયેલી ટાંકીનું નેટવર્ક સપ્ટેમ્બર સુધીમાં સ્થાપિત થવાની સંભાવના, Gujarat -News
કાંકરીયા ખાતે બનાવાયેલી ટાંકીનું નેટવર્ક સપ્ટેમ્બર સુધીમાં સ્થાપિત થવાની સંભાવના, Gujarat -News
કાંકરીયા ખાતે બનાવાયેલી ટાંકીનું નેટવર્ક સપ્ટેમ્બર સુધીમાં સ્થાપિત થવાની સંભાવના
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,સોમવાર,19 જુલાઈ,2021
મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન ઈજનેર વિભાગ દ્વારા
કાંકરીયા વિસ્તારમાં રૃપિયા ૧૪ કરોડના ખર્ચે મધ્યઝોનમાં પાણીની પડતી તકલીફોના
નિરાકરણ માટે અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે.પૂર્વ મેયરે નવ
મહિના અગાઉ આ…
View On WordPress
0 notes
સુરતમાં વેક્સિનની રામાયણ, ટોકન લેવા લોકો મળસ્કે ચાર વાગ્યાના ઉભા રહે છે લાઇનમાં, Gujarat -News
સુરતમાં વેક્સિનની રામાયણ, ટોકન લેવા લોકો મળસ્કે ચાર વાગ્યાના ઉભા રહે છે લાઇનમાં, Gujarat -News
સુરતમાં વેક્સિનની રામાયણ, ટોકન લેવા લોકો મળસ્કે ચાર વાગ્યાના ઉભા રહે છે લાઇનમાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– વેક્સિનેશન સેન્ટર પર માત્ર 100 ડોઝ, પણ લોકોની લાંબી કતાર
સુરત,તા.19 જુલાઈ 2021,સોમવાર
કોરોનાના ત્રીજા વેવથી બચવા માટે સુરતીઓ વેક્સિન લેવા ઉતાવળા બન્યાં છે. પરંતુ સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી સુરતમાં રોજ વેક્સિનની રામાયણ થઈ રહી…
View On WordPress
0 notes
ડાકોર મંદિર દ્વારા લાડુના પ્રસાદના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો, Gujarat -News
ડાકોર મંદિર દ્વારા લાડુના પ્રસાદના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો, Gujarat -News
ડાકોર મંદિર દ્વારા લાડુના પ્રસાદના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કોરોનાની થપાટ અને પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવ વધારાથી લોકોની હાલત કફોડી
– અગાઉ રૂપિયા 30 માં મળતા લાડુના પ્રસાદના 50 અને 60 ના રૂપિયા 100 કરાતા શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી
નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં ગેસ, તેલ, પેટ્રોલ-ડિઝલની સાથે સાથે હવે ભક્તજનોએ…
View On WordPress
0 notes
વડોદરા: કપુરાઈ પાણીની ટાંકીના વાલ્વનું સમારકામ હાથ ધરાયુ : દક્ષિણ વિસ્તારમાં પાણીનો કાપ, Gujarat -News
વડોદરા: કપુરાઈ પાણીની ટાંકીના વાલ્વનું સમારકામ હાથ ધરાયુ : દક્ષિણ વિસ્તારમાં પાણીનો કાપ, Gujarat -News
વડોદરા: કપુરાઈ પાણીની ટાંકીના વાલ્વનું સમારકામ હાથ ધરાયુ : દક્ષિણ વિસ્તારમાં પાણીનો કાપ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા.15 જુલાઈ 2021,ગુરૂવાર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કપુરાઈ પાણીની ટાંકીના વાલ્વનું સમારકામ હાથ ધરાતા શુક્રવારે સાંજે 22 હજારની વસ્તી ધરાવતા દક્ષિણ વિસ્તારમાં 01 એમએલડી પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે જેના કારણે આ વિસ્તારમાં…
View On WordPress
0 notes
954 ખેડૂતોએ ટેકાના ભાવે રૃા.8.63 કરોડના ઘઉં વેચ્યાં, Gujarat -News
954 ખેડૂતોએ ટેકાના ભાવે રૃા.8.63 કરોડના ઘઉં વેચ્યાં, Gujarat -News
954 ખેડૂતોએ ટેકાના ભાવે રૃા.8.63 કરોડના ઘઉં વેચ્યાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ગાંધીનગર જિલ્લામાં ૧,૫૯૦
ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
રૃા.૧,૯૭૫
પ્રતિ ક્વિન્ટલ લેખે કુલ સાડા ચાર હજાર ટન ઘઉંની ખરીદી પુરવઠા નિગમ દ્વારા કરવામાં
આવી
ગાંધીનગર:
ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની મદદથી
ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી…
View On WordPress
0 notes
કોરોનાના કારણે વડોદરામાં સાયકલના વેચાણમાં ૨૦ ટકાનો વધારો થયો, Gujarat -News
કોરોનાના કારણે વડોદરામાં સાયકલના વેચાણમાં ૨૦ ટકાનો વધારો થયો, Gujarat -News
કોરોનાના કારણે વડોદરામાં સાયકલના વેચાણમાં ૨૦ ટકાનો વધારો થયો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : કોરોનાની બે લહેર સામે ટક્કર લીધા બાદ વડોદરાના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. સવારે યોગ-પ્રાણાયામ અને કસરતો કરી રહ્યા છે તો મોર્નિંગ વોકમાં નીકળનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. નોંધપાત્ર બાબત એ છે કે રોજિંદા વપરાશમાં હવે વાહનોને બદલે…
View On WordPress
0 notes
મ્યુનિ.ની પ્લાન પાસિંગ, FSI, બેટરમેન્ટ ચાર્જની આવકમાં 30 ટકાનો મોટો ઘટાડો, Gujarat -News
મ્યુનિ.ની પ્લાન પાસિંગ, FSI, બેટરમેન્ટ ચાર્જની આવકમાં 30 ટકાનો મોટો ઘટાડો, Gujarat -News
મ્યુનિ.ની પ્લાન પાસિંગ, FSI, બેટરમેન્ટ ચાર્જની આવકમાં 30 ટકાનો મોટો ઘટાડો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
કોરોનાના કેરે ખોરવી નાંખેલું બાંધકામ ઉદ્યોગનું અર્થતંત્ર
લોખંડ, સિમેન્ટ સહિતના રો-મટીરિયલ્સમાં થયેલા જંગી ભાવવધારાના કારણે નવી મિલકતો મોંઘી થશે : હાલ પ્રવર્તતો મંદીનો માહોલ
અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેર બાદ મોંઘવારીમાં થયેલા બેફામ વધારો અને બીજી…
View On WordPress
0 notes