રાજકોટમાં વેક્સિનનો બીજો ડોઝ નહિ લેતા હોવાથી બે થી ત્રણ હજાર વધી પડતી વેકસીન, Gujarat -News
રાજકોટમાં વેક્સિનનો બીજો ડોઝ નહિ લેતા હોવાથી બે થી ત્રણ હજાર વધી પડતી વેકસીન, Gujarat -News
રાજકોટમાં વેક્સિનનો બીજો ડોઝ નહિ લેતા હોવાથી બે થી ત્રણ હજાર વધી પડતી વેકસીન
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– મનપા અનુસાર બે ડોઝ લેવાય પછી જ જરૂરી ઈમ્યુનિટી આવી શકે, આજે ૧૨૦૦૦ લોકોને માત્ર રસીનો સેકન્ડ ડોઝ અપાશે
રાજકોટ
ત્રીજા મોજાના સંભવિત ખતરા વચ્ચે શહેર હાલ કોરોનામુક્તિ તરફ આગળ વધી રહ્યું છે અને ભારે ભીડ જમા થતી હોવા છતાં કેસોમાં ખાસ વધારો થયો નથી…
View On WordPress
0 notes
સૌરાષ્ટ્રમાં વેક્સિનનાં ડોઝની સપ્લાય વધી, રોજનું દોઢ લાખનું રસીકરણ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં વેક્સિનનાં ડોઝની સપ્લાય વધી, રોજનું દોઢ લાખનું રસીકરણ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં વેક્સિનનાં ડોઝની સપ્લાય વધી, રોજનું દોઢ લાખનું રસીકરણ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સૌરાષ્ટ્રમાં બીજા ડોઝ માટે કોવેક્સિનનો જથ્થો વધારાયો
રાજકોટ, : કોરોનાની બીજી લહેર બાદ વેકસીન લેવા માટે લોકોનો ધસારો રહેતા આરોગ્ય કેન્દ્રો પર કતારો લાગતી હતી પરંતુ છેલ્લા એકાદ આઠ – દસ દિવસથી સ્થિતિમાં સુધારો જોવા મળી રહયો છે કેન્દ્રો પર કતારો ઘટી છે.…
View On WordPress
0 notes
આજે વેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાશે, સૌરાષ્ટ્રમાં 1 લાખના રસીકરણનું પ્લાનીંગ, Gujarat -News
આજે વેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાશે, સૌરાષ્ટ્રમાં 1 લાખના રસીકરણનું પ્લાનીંગ, Gujarat -News
આજે વેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાશે, સૌરાષ્ટ્રમાં 1 લાખના રસીકરણનું પ્લાનીંગ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– રાજકોટમાં શહેરમાં ૩૪ અને ગ્રામ્યમાં ૧૧૨ કેન્દ્રો પર આયોજન
રાજકોટ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આવતીકાલે રવિવારે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ આપવા માંટે આરોગ્ય વિભાગે ખાસ આયોજન કર્યું છે. સૌરાષ્ટ્રમાં ૧૧ સેન્ટરને રાજકોટથી છેલ્લા બે દિવસમાં ૧.૮૨ લાખ ડોઝ…
View On WordPress
0 notes
સુરતમાં વેક્સિનની રામાયણ, ટોકન લેવા લોકો મળસ્કે ચાર વાગ્યાના ઉભા રહે છે લાઇનમાં, Gujarat -News
સુરતમાં વેક્સિનની રામાયણ, ટોકન લેવા લોકો મળસ્કે ચાર વાગ્યાના ઉભા રહે છે લાઇનમાં, Gujarat -News
સુરતમાં વેક્સિનની રામાયણ, ટોકન લેવા લોકો મળસ્કે ચાર વાગ્યાના ઉભા રહે છે લાઇનમાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– વેક્સિનેશન સેન્ટર પર માત્ર 100 ડોઝ, પણ લોકોની લાંબી કતાર
સુરત,તા.19 જુલાઈ 2021,સોમવાર
કોરોનાના ત્રીજા વેવથી બચવા માટે સુરતીઓ વેક્સિન લેવા ઉતાવળા બન્યાં છે. પરંતુ સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી સુરતમાં રોજ વેક્સિનની રામાયણ થઈ રહી…
View On WordPress
0 notes
સરકારના આદેશના પગલે ભાવનગરમાં હજુ 2 દિવસ વેકિસનની કામગીરી બંધ, Gujarat -News
સરકારના આદેશના પગલે ભાવનગરમાં હજુ 2 દિવસ વેકિસનની કામગીરી બંધ, Gujarat -News
સરકારના આદેશના પગલે ભાવનગરમાં હજુ 2 દિવસ વેકિસનની કામગીરી બંધ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભાવનગર : કોરોના વિરોધ રસી ભાવનગર સહિત રાજ્યભરના લોકોને આગામી બે દિવસ પણ હજુ નહી મળે. આજે બુધવારે પણ રસીકરણ કામગીરી બંધ હતી અને આગામી બે દિવસ હજુ કામગીરી બંધ રહેશે. આ અંગે કોઈ કારણ જાણવા મળેલ નથી પરંતુ રસીની ખુબ અછત હોવાની ચર્ચા લોકમુખે સાંભળવા મળી રહી છે. રસીની…
View On WordPress
0 notes
ભાવનગરમાં વેકિસનની અછત, માત્ર 3 હજાર ડોઝ આવતા ધક્કા, Gujarat -News
ભાવનગરમાં વેકિસનની અછત, માત્ર 3 હજાર ડોઝ આવતા ધક્કા, Gujarat -News
ભાવનગરમાં વેકિસનની અછત, માત્ર 3 હજાર ડોઝ આવતા ધક્કા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભાવનગર : કોરોનાની બીજી લહેર પૂર્વે કોરોના વિરોધી રસી ઓછા લોકો લેતા હતા તેથી સરકાર લોકોને રસી લેવા માટે જાગૃત કરતી હતી પરંતુ કોરોનાની બીજી લહેર બાદ કોરોના વિરોધી રસી લેવા માટે લોકોમાં જાગૃતી આવી છે ત્યારે રસીની અછત જોવા મળી રહી છે. ભાવનગર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક…
View On WordPress
0 notes
આણંદ જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ પણ વેક્સિનની અછત સર્જાઈ, Gujarat -News
આણંદ જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ પણ વેક્સિનની અછત સર્જાઈ, Gujarat -News
આણંદ જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ પણ વેક્સિનની અછત સર્જાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
આણંદ
છેલ્લા પંદરેક દિવસથી આણંદ જિલ્લામાં કોરોના હાંફ્યો હોય તેમ પ્રતિદિન ગણ્યાં-ગાંઠયા કેસ નોંધાતા વહીવટી તંત્ર સહિત જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. કોરોના સંક્રમણ ઘટવાની સાથે સાથે હવે જિલ્લાવાસીઓ ખાસ સતર્ક બન્યા હોય તેમ કોરોનાની વેક્સીન લેવા ઉતાવળા બન્યા હોવાના ચિત્રો…
View On WordPress
0 notes
અમદાવાદમાં વેક્સિનની તંગીના ચાલુ રહેલા ધાંધિયાથી લોકો ત્રસ્ત, Gujarat -News
અમદાવાદમાં વેક્સિનની તંગીના ચાલુ રહેલા ધાંધિયાથી લોકો ત્રસ્ત, Gujarat -News
અમદાવાદમાં વેક્સિનની તંગીના ચાલુ રહેલા ધાંધિયાથી લોકો ત્રસ્ત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વેક્સિનેશનના મોટાભાગના કેન્દ્રો બંધ થઇ ગયા
વેપારીઓ માટે ખાસ વ્યવસ્થા કરવા અથવા 30મીની મુદત વધારવા માંગણી : વિપક્ષે મેયરને આપેલું આવેદનપત્ર
અમદાવાદ : અમદાવાદમાં વેક્સિનની તિવ્ર તંગી આજે પણ યથાવત રહેવા પામી છે. હેલ્થ સેન્ટરો પર વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેલાઓનો…
View On WordPress
0 notes
અમદાવાદ, સુરત, જુનાગઢ, જામનગર સહિત સર્વત્ર કોરોના વેક્સિનની તીવ્ર તંગી, Gujarat -News
અમદાવાદ, સુરત, જુનાગઢ, જામનગર સહિત સર્વત્ર કોરોના વેક્સિનની તીવ્ર તંગી, Gujarat -News
અમદાવાદ, સુરત, જુનાગઢ, જામનગર સહિત સર્વત્ર કોરોના વેક્સિનની તીવ્ર તંગી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અહીંથી તહીં ફંગોળાતા લોકોમાં પારાવાર રોષની લાગણી
માગના પ્રમાણમાં સરકારમાંથી આવતી ઓછી વેક્સિન જામનગરમાં 30માંથી 27 કેન્દ્રો પર ‘નો-વેક્સિન’નાં પાટિયાં
અમદાવાદ : રાજ્યભરના મોટા શહેરોમાં વેક્સિન મહાઅભિયાનની કરાયેલી મોટી મોટી જાહેરાતો પોકળ સાબિત થઈ રહી છે.…
View On WordPress
0 notes
રસી લેનારાઓની છત, વેક્સિનની અછત, Gujarat -News
રસી લેનારાઓની છત, વેક્સિનની અછત, Gujarat -News
રસી લેનારાઓની છત, વેક્સિનની અછત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત ગુજરાતમાં બધે જ ધાંધિયા
ટાગોર હોલમાં ભીડને કાબૂમાં લેવા પોલીસની મદદ લેવી પડી,પાંચ કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ રસી ન મળવાથી લોકોમાં આક્રોશ,અનેક સેન્ટરો બંધ કરાયા
અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કોરોના વેકિસનેશનના મહા અભિયાન દરમ્યાન…
View On WordPress
0 notes
સયાજીગંજ બેન્ડ સ્ટેન્ડ પાસે કોરોના વેક્સિનના વિરોધ કરતા બે મહિલા સહિત આઠ પકડાયા, Gujarat -News
સયાજીગંજ બેન્ડ સ્ટેન્ડ પાસે કોરોના વેક્સિનના વિરોધ કરતા બે મહિલા સહિત આઠ પકડાયા, Gujarat -News
સયાજીગંજ બેન્ડ સ્ટેન્ડ પાસે કોરોના વેક્સિનના વિરોધ કરતા બે મહિલા સહિત આઠ પકડાયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.કોરોનાને આંતરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવી લોકોને વેકિસન નહી લેવા માટે પ્રચાર કરતા બે ગૃપના આઠ સભ્યોને સયાજીગંજ પોલીસે કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધા છે.બે મહિલા સહિત આઠ લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
View On WordPress
0 notes
સૌરાષ્ટ્રમાં વેકસીનની જરુરિયાતનાં માત્ર 30 ટકા જ ડોઝ જ મોકલાયા, Gujarat -News
સૌરાષ્ટ્રમાં વેકસીનની જરુરિયાતનાં માત્ર 30 ટકા જ ડોઝ જ મોકલાયા, Gujarat -News
સૌરાષ્ટ્રમાં વેકસીનની જરુરિયાતનાં માત્ર 30 ટકા જ ડોઝ જ મોકલાયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– રાજકોટ ગ્રામ્યની ૩૦ હજારની જરુર સામે મળ્યા માત્ર ૯૦૦૦ ડોઝ, આજે કોરોના સાથે પોલીયાનું રસીકરણ
રાજકોટ
કોરોના વિરોધી રસીકરણ ઝુંબેશમાં સરકારે ૧૮ થી વધુ વયનાં યુવાનોને રજીસ્ટ્રેશન વિના વેકસીન આપવાની છૂટ આપી પરંતુ પૂરતી રસીની વ્યવસ્થા ન થતા આરોગ્ય કેન્દ્રોમાં…
View On WordPress
0 notes
સુરત: કાપડ માર્કેટમાં 1000થી 1200 શ્રમિકો વેક્સિનનો લાભ લઈ રહ્યા છે, Gujarat -News
સુરત: કાપડ માર્કેટમાં 1000થી 1200 શ્રમિકો વેક્સિનનો લાભ લઈ રહ્યા છે, Gujarat -News
સુરત: કાપડ માર્કેટમાં 1000થી 1200 શ્રમિકો વેક્સિનનો લાભ લઈ રહ્યા છે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત,તા.24 જુન 2021,ગુરૂવાર
ઓન સ્પોટ વેક્સિનેશનને કારણે સુરતના કાપડ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને મોટી રાહત થઇ છે. રજીસ્ટ્રેશનની જંજટથી મુક્તિ મળતા શ્રમિક મોટી સંખ્યામાં વેક્સિનેશન કરાવી રહ્યા છે. દરરોજ 1000 થી 1200 જેટલા શ્રમિકો વેક્સિન લઈ રહ્યા છે.
21…
View On WordPress
0 notes
કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી વૃદ્ધાનું મોત, Gujarat -News
કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી વૃદ્ધાનું મોત, Gujarat -News
વડોદરા.કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી આજે ત્રીજા દિવસે આજવારોડની ૬૦ વર્ષની વૃદ્ધ મહિલાને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેઓનું ટૂંકી સારવાર બાદ મોત થયુ હતુ.જોકે,તેઓને છેલ્લા ચાર મહિનાથી શ્વાસની બીમારી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યુ છે.
આજવા રોડ રામદેવ નગરમાં રહેતા ૬૦ વર્ષના રેવાબેન કિશનભાઇ ઠાકોરે ગત તા.૨૦ મીના રોજ…
View On WordPress
0 notes
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કોરોના વેક્સિનનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો, Gujarat -News
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કોરોના વેક્સિનનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો, Gujarat -News
– 45થી વધુ વયના અંદાજે 120થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
સુરેન્દ્રનગર, તા.૨૨
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સીનના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વોર્ડ નં.૮માં નિઃશુલ્ક કોરોના વેક્સીન રસકરણનો કેમ્પ યોજાયો હતો જેનો મોટસંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી…
View On WordPress
0 notes