વડોદરાના દંતેશ્વરમાં દૂધ પાર્લર પર રૂપિયા દોઢ લાખની લૂંટ સાચી કે તરકટ ?, Gujarat -News
વડોદરાના દંતેશ્વરમાં દૂધ પાર્લર પર રૂપિયા દોઢ લાખની લૂંટ સાચી કે તરકટ ?, Gujarat -News
વડોદરાના દંતેશ્વરમાં દૂધ પાર્લર પર રૂપિયા દોઢ લાખની લૂંટ સાચી કે તરકટ ?
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા.11 ઓગષ્ટ 2021,બુધવાર
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા બરોડા ડેરીના દૂધના પાર્લરમાં વહેલી સવારે લૂંટનો બનાવ બનતા પોલીસ એક્શનમાં આવી હતી ત્યારે દૂધના પાર્લરમાં ખરેખર લૂંટ થઈ છે કે કેમ તે અંગે શંકા સેવાઇ રહી છે. લૂંટ આ અંગે પોલીસે…
View On WordPress
0 notes
મોટી સફળતા : સિહોરના ભુતા પરિવાર સંચાલિત જેનબકર્ટની મુંબઈ સ્થિત કંપની કોરોના સામેની ટેબલેટ માર્કેટમાં રજૂ કરશે
સિહોરની જેનબકર્ટ મુંબઈ સ્થિત કંપની કોવિડ ૧૯ ની સામે લડવા માટે ભારતમાં ટેબલેટ રજૂ કરનારી બીજી કંપની, આ કંપની અને માલિક સિહોરના છે, કંપની વર્ષો જૂની છે,
જેનબકર્ટ મેનેજીંગ ડિરેકટર આશિષભાઈ ભુતાએ કહ્યું અમારો પ્રયાસ હમેશા બીમાર દર્દીઓની સેવા આપવાનો રહ્યો છે
મિલન કુવાડિયા
સિહોરના ભુતા પરિવાર સંચાલિત નામાંકિત જેનબકર્ટ મુંબઈ સ્થિત કંપનીએ કોરોના સામેની દવા બજારમાં મુકવાની અને રજૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે સમગ્ર દેશમાં એક મોટી સફળતા મળી છે કોવિડ ૧૯ મહામારીએ વિશ્વભરના હાજા ગગડાવી દીધા છે ત્યારે કોરોનાની દવા શોધમા વિશ્વભરના દેશોની કંપનીઓ અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે સિહોરની જેનબકર્ટ સંચાલિત મુંબઈ સ્થિત જેનબકર્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપની દવારા ટેબલેટ દીઠ રૂ . ૩૯ / - ની કિંમતે હળવાથી સામાન્ય લક્ષણો ધરાવતા કોવિડ – ૧૯ ની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ ફેવિરાવિર બાન્ડનું નામ ફેવિવેન્ટને બજારમાં રજૂ કરવાની જાહેરાત કરી છે.
આ કંપની ૩૦ વર્ષથી પણ વધુ સમય��ી ઉચ્ચ ગુણવતાના ફાર્માસ્યુટિકલ્સ ઉકેલોનો વારસો ધરાવે છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉપસ્થિતિ ધરાવે છે. જેનબકર્ટ કોવિડ -૧૯ ની સાવાર માટે ફેવિપરાવિર ( બાન્ડનું નામ ફેવિવેન્ટ ) ૨ જૂ કરનારી ભારતની બીજી કંપની છે .આ સંશોધનનાં મહત્વ અંગે જેનબકર્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર આશિષ યુ ભુતા એ જણાવ્યું હતું કે “ અમારો પ્રયાસ હંમેશા બિમાર દર્દીઓને સેવા આપવાનો રહયો છે . અને તેમનાં મારફતે અમે ઈશ્વર પર દઢ વિશ્વાસ , માનવતા દાખવીને આપણાં દેશની સેવા કરીએ છીએ તેવું આશિષભાઈ કહ્યું હતું જ્યારે ભુતા પરિવારને સિહોરની ચાર પેઢીઓ પરિચીત છે.
સેવા અને સત્કર્મ આ પરિવારનાં હૈયે રહેલું છે સ્વ.નંદલાલભાઈ ભુતા એ ૭૫ વર્ષ પહેલા સિહોરની તથા આજુબાજુનાં ગામની પ્રજાનાં આરોગ્યની કાળજી ને ધ્યાને લઈને માત્ર એક "આના" માં ડોકટરી તપાસ તથા દવા આપવાંનાં શુભ આશય થી શ્રીમતી મણીબાઈ મુળજી ભતા નામથી દવાખાનું શરૂ કર્યું અને સેવા આપતી રહી એ પછી તેમણે સિહોર ખાતે અદ્યતન હોસ્પીટલ બનાવી શ્રી નંદલાલ મુળજી ભુતા હોસ્પીટલ ની સ્થાપના કરેલ ત્યાર બાદ શ્રી નંદલાલ મુળજી ભુતા પરીવારે ગુણવતા સભર અને ઓછા ખર્ચમાં શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી સિહોરમાં નંદલાલ ભુતા સ્કુલ , નંદલાલ ભુતા હાઈસ્કુલ ની સ્થાપના કરેલ છે.
સિહોરમાં કોલેજ નાં શિક્ષણ ની વ્યવસ્થા ન હતી ત્યારે , સિહોરની ધણી દિકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચીત રહેતી હતી . તેથી ગામનાં શ્રેષ્ઠીઓની વિનંતી ને ધ્યાને લઈ . એન.એમ.ભુતા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ તથા જમનાબેન ભુતા આર્ટસ કોલેજ સ્થાપેલ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓમાં મેમોગ્રાફી સેન્ટર , ઈલેકટ્રોમેગ્નેટિક થેરાપી સેન્ટર અને સિહોરમાં ઈલેકટ્રીક અગ્નિ - સંસ્કાર આપવાની સુવીધા અર્પણ કરેલ
Read the full article
0 notes
જંતુનાશક દવાના વિક્રેતા અને ઉત્પાદકો વિરૂદ્ધ ચકાસણી શરૂ : ચીમનભાઈ સાપરીયા કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે, રાજયના ગરીબ અને મધ્યમવર્ગના ખેડુતોને ગુણવત્તાયુક્ત બિયારણ, રાસાયણિક ખાતર તથા દવાઓ મળી રહે તે માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી રાજય સરકારે ખેડુતોના હિત માટે દઢ ઈચ્છા શક્તિ દ્વારા બિયારણ, રાસાયણિક, ખાતર અને જંતુનાશક દવાના ઉત્પાદક, વિક્રેતાઓ સામે રાજ્ય વ્યાપી ચકાસણી અભિયાન હાથ ધરાયું હતું જેમાં ૩૫ ટીમ દ્વારા ત્રણેય ઈનપુટના ૩૧૩૮ ડિલરોની ચકાસણી કરી ૩૦૮ જેટલા નમુના લીધા હતા અને ૯૦૦ લાખનો ૧૩૮૨૬ ક્વિન્ટલનો જથ્થો અટકાવાયો હતો તેમજ ઈનપુટ્સના વિવિધ કાયદાઓના ભંગ સામે ૧૭૪૧ જેટલા ડીલરોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. મ���ત્રીએ ઉમેર્યું કે, ખેડુતોને ગુણવત્તાયુક્ત ઈનપુટ્સ સમયસર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન દરમિયાન સમગ્ર ગુજરાતમાં કુલ ૩૫ ટીમો દ્વારા બિયારણના કુલ ૨૪ ઉત્પાદક તથા ૧૧૫૧ વિક્રેતાઓ મળી કુલ ૧૧૭૫ ડીલરોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન બિયારણના કુલ ૧૪૭ નમુનાઓ એકઠા કરવામાં આવ્યા હતા અને અંદાજીત ૫૦૫૧ ક્વિન્ટલ જેટલા જથ્થાનું વેચાણ અટકાવાયું છે. જ્યારે અંદાજીત ૧.૯૦ ક્વિન્ટલ જેટલો બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની અંદાજીત રકમ ૫૯૧ લાખ જેટલી થાય છે. ચકાસણી દરમ્યાન બિયારણ અધિનિયમ ૧૯૬૬, બિયારણ નિયમો-૧૯૬૮ અને બિયારણ હુકમ-૧૯૮૩ની વિવિધ જોગવાઈઓ તથા લાયસન્સની બોલીઓ અને શરતોના ભંગ બદલ ૭૧૬ જેટલા ડીલરોને કારણ દર્શક નોટીસ પણ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ ટીમો દ્વારા ખાતરના કુલ ૩૩ ઉત્પાદકો અને ૮૧૪ વિક્રેતાઓ મળીકુલ ૮૪૭ ખાતરોના ડીલરોની સઘન ચકાસણી કરવામાં આવી છે. ચકાસણી દરમ્યાન ખાતરના કુલ ૫૩ નમુનાઓ લેવામાં આવ્યા અને ૭૨૯૪ ક્વિન્ટલ જથ્થો અટકાવાયો જેની અંદાજીત કિંમત ૧૨૩ લાખ જેટલી થાય છે. ચકાસણી દરમ્યાન રાસાયણિક ખાતર હુકમ-૧૯૮૫ની વિવિધ જોગવાઈઓ તથા લાયસન્સની બોલીઓ અને શરતોના ભંગ બદલ ૩૯૯ જેટલા ડીલરોને કારણ દર્શક નોટીસ આપવામાં આવી છે.
0 notes
સૌરાષ્ટ્રમાં વેક્સિનનાં ડોઝની સપ્લાય વધી, રોજનું દોઢ લાખનું રસીકરણ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં વેક્સિનનાં ડોઝની સપ્લાય વધી, રોજનું દોઢ લાખનું રસીકરણ, Gujarat -News
સૌરાષ્ટ્રમાં વેક્સિનનાં ડોઝની સપ્લાય વધી, રોજનું દોઢ લાખનું રસીકરણ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સૌરાષ્ટ્રમાં બીજા ડોઝ માટે કોવેક્સિનનો જથ્થો વધારાયો
રાજકોટ, : કોરોનાની બીજી લહેર બાદ વેકસીન લેવા માટે લોકોનો ધસારો રહેતા આરોગ્ય કેન્દ્રો પર કતારો લાગતી હતી પરંતુ છેલ્લા એકાદ આઠ – દસ દિવસથી સ્થિતિમાં સુધારો જોવા મળી રહયો છે કેન્દ્રો પર કતારો ઘટી છે.…
View On WordPress
0 notes
આણંદ જિલ્લામાં છેલ્લાં દોઢ વર્ષમાં ટીબીના 6691 દર્દીઓ નોંધાયા, Gujarat -News
આણંદ જિલ્લામાં છેલ્લાં દોઢ વર્ષમાં ટીબીના 6691 દર્દીઓ નોંધાયા, Gujarat -News
આણંદ જિલ્લામાં છેલ્લાં દોઢ વર્ષમાં ટીબીના 6691 દર્દીઓ નોંધાયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– વર્ષ ૨૦૨૦ની ૭૮.૨૮ ટકાની અપેક્ષાએ વર્ષ ૨૦૨૧માં રિકવરી રેટ ૮૦.૬૮ ટકા
વલ્લભવિદ્યાનગર
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી શરીરના વિવિધ અંગોને ગ્રસ્ત કરી દેતા ટીબી રોગના દર્દીઓમાં સમયાંતરે વધારો-ઘટાડો સર્જાતો રહે છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં પ્રાથમિક આરોગ્ય…
View On WordPress
0 notes
એમ.એસ.યુનિ.ના પેવેલિયન ખાતે દોઢ વર્ષ બાદ રમત-ગમત પ્રવૃત્તિ ફરી શરુ, Gujarat -News
એમ.એસ.યુનિ.ના પેવેલિયન ખાતે દોઢ વર્ષ બાદ રમત-ગમત પ્રવૃત્તિ ફરી શરુ, Gujarat -News
એમ.એસ.યુનિ.ના પેવેલિયન ખાતે દોઢ વર્ષ બાદ રમત-ગમત પ્રવૃત્તિ ફરી શરુ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ દોઢ વર્ષના લાંબા સમયગાળા બાદ એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન ખાતે વિદ્યાર્થીઓ માટે રમત ગમત પ્રવૃત્તિની શરુઆત થઈ છે.
કોરોનાની પહેલી લહેર આવી તે બાદ યુનિવર્સિટી પેવેલિયન બંધ કરાયુ હતુ.એ પછી પેવેલિયન પરની તમામ રમત ગમત…
View On WordPress
0 notes
ભાવનગરમાં દોઢ વર્ષ બાદ આજથી મનપાના બંને સ્વીમીંગ પુલ શરૂ થશે, Gujarat -News
ભાવનગરમાં દોઢ વર્ષ બાદ આજથી મનપાના બંને સ્વીમીંગ પુલ શરૂ થશે, Gujarat -News
ભાવનગરમાં દોઢ વર્ષ બાદ આજથી મનપાના બંને સ્વીમીંગ પુલ શરૂ થશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કોરોના મહામારીના પગલે બંને સ્વીમીંગ પુલ બંધ કરાયા હતા
– સ્વીમીંગ પુલ શરૂ કરવાની મંજુરી મળતા તરવૈયાઓને રાહત : 60 ટકા ક્ષમતા સાથે સ્વીમીંગ પુલ શરૂ કરાશે
ભાવનગર : કોરોના મહામારીના પગલે છેલ્લા દોઢ વર્ષથી ભાવનગર મહાનગરપાલિકાના બંને સ્વીમીંગ પુલ બંધ કરવામાં આવ્યા…
View On WordPress
0 notes
દોઢ મહિનામાં પાટનગરમાં ફક્ત સાડા પાંચ ઇંચ જ વરસાદ પડયો, Gujarat -News
દોઢ મહિનામાં પાટનગરમાં ફક્ત સાડા પાંચ ઇંચ જ વરસાદ પડયો, Gujarat -News
દોઢ મહિનામાં પાટનગરમાં ફક્ત સાડા પાંચ ઇંચ જ વરસાદ પડયો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ચોમાસાની મોસમ
શરૃ થયાને
ગત વર્ષની સરખામણીએ
૧૦ ઇંચ ઓછો વરસાદ નોંધાયો
ગાંધીનગર: ગાંધીનગર
શહેરમાં ચોમાસાની મોસમને શરૃ થયાં બાદ અત્યાર સુધી પુરતો વરસાદ બદલાયેલા હવામાનના પગલે
પડી રહ્યો નથી ત્યારે ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે દોઢ મહિનાની
વરસાદી…
View On WordPress
0 notes
વડોદરામાં સતત ધીમી ધારે દોઢ ઇંચ ખાબકેલો વરસાદ, Gujarat -News
વડોદરામાં સતત ધીમી ધારે દોઢ ઇંચ ખાબકેલો વરસાદ, Gujarat -News
વડોદરામાં સતત ધીમી ધારે દોઢ ઇંચ ખાબકેલો વરસાદ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા, તા.25 વડોદરા શહેરમાં ગઇકાલ સાંજથી શરૃ થયેલો વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો. ધીમી ધારે સતત મેઘમહેરના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અનુભવી રહેલા લોકોને ગરમીથી રાહત મળી ��તી. વડોદરામાં દોઢ ઇંચ વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી વરસાદ…
View On WordPress
0 notes
નડિયાદમાં થયેલી દોઢ લાખની ચોરીનો ભેદ ઉકલ્યો : 4 શખ્સોની ધરપકડ, Gujarat -News
નડિયાદમાં થયેલી દોઢ લાખની ચોરીનો ભેદ ઉકલ્યો : 4 શખ્સોની ધરપકડ, Gujarat -News
નડિયાદમાં થયેલી દોઢ લાખની ચોરીનો ભેદ ઉકલ્યો : 4 શખ્સોની ધરપકડ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– સાંઇ બાબા મંદિર પાછળના ખેતરની ઓરડીમાંથી પાઇપો સહિતની મત્તાની ચોરી કરી હતી
નડિયાદ : નડિયાદ શહેરના સાંઇબાબા મંદિર પાછળ આવેલ એક ખેતરની ઓરડીમાં થયેલ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલ્યો છે. આ બનાવ સંદર્ભે ચાર વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યો છે.
ગત તા.૧૬ જૂલાઇના રોજ નડિયાદ…
View On WordPress
0 notes
ચોમાસાની સિઝનને દોઢ મહિનો વિત્યો છતા ડેમો-નદીઓમાં પાણી સપાટી ઠેરની ઠેર, Gujarat -News
ચોમાસાની સિઝનને દોઢ મહિનો વિત્યો છતા ડેમો-નદીઓમાં પાણી સપાટી ઠેરની ઠેર, Gujarat -News
ચોમાસાની સિઝનને દોઢ મહિનો વિત્યો છતા ડેમો-નદીઓમાં પાણી સપાટી ઠેરની ઠેર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– ખેડા જિલ્લામાં જળ સ્ત્રોતોમાં નવા પાણીની આવક નહીવત
– મ��ખ્ય જળાશયોમાં અપૂરતા પાણીથી સિંચાઇ માટેનું પાણી બંધ થશે તો ખરીફ પાકને નુકસાન થવાની ભીતિ
નડિયાદ : ખેડા જિલ્લામાં ચોમાસું બેસી ગયું હોવા છતાં હજી સારો વરસાદ ન પડયો હોવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.…
View On WordPress
0 notes
વડોદરા: સો વર્ષથી ભરાતા શુક્રવારી બજાર પર દોઢ વર્ષથી પ્રતિબંધ: પુનઃશરૂ કરવા દેખાવો, Gujarat -News
વડોદરા: સો વર્ષથી ભરાતા શુક્રવારી બજાર પર દોઢ વર્ષથી પ્રતિબંધ: પુનઃશરૂ કરવા દેખાવો, Gujarat -News
વડોદરા: સો વર્ષથી ભરાતા શુક્રવારી બજાર પર દોઢ વર્ષથી પ્રતિબંધ: પુનઃશરૂ કરવા દેખાવો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા.19 જુલાઈ 2021,સોમવાર
વડોદરા શહેરમાં કોરોના મહામારીની શરૂઆતથી દોઢ વર્ષ દરમિયાન શુક્રવારી બજાર બંધ રાખવામાં આવે છે ત્યારે બીજી બાજુ તમામ બજારો ખુલી ગયા છે તેમ છતાં શુક્રવારી બજારને ચાલુ કરવામાં નહીં આવતા આજે પથારા વાળાઓએ મ્યુનિસિપલ…
View On WordPress
0 notes
રાજકોટ એરપોર્ટ પર દિલ્હીના વેપારી પાસેથી મળી આવ્યું દોઢ કિલો સોનું, Gujarat -News
રાજકોટ એરપોર્ટ પર દિલ્હીના વેપારી પાસેથી મળી આવ્યું દોઢ કિલો સોનું, Gujarat -News
રાજકોટ એરપોર્ટ પર દિલ્હીના વેપારી પાસેથી મળી આવ્યું દોઢ કિલ��� સોનું
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
રાજકોટ, : દિલ્હીથી રાજકોટ રૂા. ૮૦ લાખની કિંમતની સોનાની લગડીઓ આવી રહી હોવાની દિલ્હી ઇન્કમટેક્ષની બાતમીના આધારે આજે મોડી સાંજે અહીં રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હીના સાની વેપારી પાસેથી દોઢ કિલોગ્રામ સોનાનો જથ્થો સીઝ કરી પુછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું…
View On WordPress
0 notes
કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદઃ આણંદપર (યક્ષ) પંથકમાં એકથી દોઢ ઇંચ, Gujarat -News
કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદઃ આણંદપર (યક્ષ) પંથકમાં એકથી દોઢ ઇંચ, Gujarat -News
કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદઃ આણંદપર (યક્ષ) પંથકમાં એકથી દોઢ ઇંચ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– વરસાદથી મગફળી તેમજ કપાસના પાકને ફાયદો
– ભુજ, રાપર, નખત્રાણા, લખપત, ભચાઉ સહિત ગ્રામ્ય પંથકમાં ભારે ઝાપટા વરસ્યા
ભુજ : કચ્છના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને બફારો અનુભવાયા બાદ રાપર, ભચાઉ, નખત્રાણા, લખપત અને ભુજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં…
View On WordPress
0 notes
જવેલર્સની આંખમાં મરચું નાંખી સોનાની દોઢ લાખની ૩ ચેનની લૂંટ, Gujarat -News
જવેલર્સની આંખમાં મરચું નાંખી સોનાની દોઢ લાખની ૩ ચેનની લૂંટ, Gujarat -News
જવેલર્સની આંખમાં મરચું નાંખી સોનાની દોઢ લાખની ૩ ચેનની લૂંટ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા તા.14 વડોદરાના ખોડિયારનગરરોડ પરની વલ્લભ જવેલર્સ નામની દુકાનમાં આજે બપોરે દુકાનદાર ગ્રાહકને સોનાની ચેન બતાવતો હતો ત્યારે અચાનક ઘસી આવેલો એક લૂંટારૃ દુકાનદારની આંખમાં મરચું નાંખી ગણતરીની ઘડીમાં સોનાની ત્રણ ચેનો લૂંટીને બહાર ઉભેલી એક બાઇક પર બેસીને ફરાર થઇ ગયો…
View On WordPress
0 notes
કોર્પોરેશન વિસ્તારના 736 એકમોનો દોઢ કરોડ ઉપરાંતનો મિલકતવેરો માફ થશે, Gujarat -News
કોર્પોરેશન વિસ્તારના 736 એકમોનો દોઢ કરોડ ઉપરાંતનો મિલકતવેરો માફ થશે, Gujarat -News
કોર્પોરેશન વિસ્તારના 736 એકમોનો દોઢ કરોડ ઉપરાંતનો મિલકતવેરો માફ થશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
કોરોના
કાળમાં વેપાર-ધંધા બંધ રહેવાના કારણે
સરકારે
હોટલ, રેસ્ટોરા,
રીસોર્ટ, મલ્ટીપ્લેક્ષ અને જીમને આપેલી રાહતના
પગલે કોર્પોરેશને સરવૈયું તૈયાર કર્યું
ગાંધીનગર: રાજયમાં કોરોનાની
સ્થિતિના કારણે સરકાર દ્વારા આપવામાં આવેલા આંશિક લોકડાઉનમાં હોટલ, રેસ્ટોરા,…
View On WordPress
0 notes