ગરીબોને PM- CM ઉદ્દબોધન સાથે નિઃશુલ્ક અનાજ વિતરણમાં ભપકો, Gujarat -News
ગરીબોને PM- CM ઉદ્દબોધન સાથે નિઃશુલ્ક અનાજ વિતરણમાં ભપકો, Gujarat -News
ગરીબોને PM- CM ઉદ્દબોધન સાથે નિઃશુલ્ક અનાજ વિતરણમાં ભપકો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
બાયસેગ કનેક્ટીવિટી અને ટી.વી. ધરાવતા સ્થળોએ 25-25 નેતાઓ 25-25 ગરીબને અનાજ આપશે ! : દુકાને અનાજ પહોંચાડવું મુશ્કેલ હોવાથી હાલ ૨૫% જથ્થો આપવા દોડધામ, થેલી અને બેનર પ્રજાના ખર્ચે
રાજકોટ, : ગુજરાતની રૂપાણી સરકારના શાસનને પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે એ નિમિત્તે ઓગષ્ટમાં…
View On WordPress
0 notes
વનવિભાગ જિલ્લામાં 10 લાખ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરશે, Gujarat -News
વનવિભાગ જિલ્લામાં 10 લાખ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરશે, Gujarat -News
વનવિભાગ જિલ્લામાં 10 લાખ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વિવિધ
જાતના વૃક્ષોના રોપા નજીકની સરકારી નર્સરીઓમાંથી વૃક્ષપ્રેમીઓને મળી રહે તેવી
વ્યવસ્થા
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદના
છુટાછવાયા ઝાપટાં પડયા છે પરંતુ હજુ સુધી ચોમાસું વિધીવતરીતે બેઠું નથી આવી
સ્થિતિમાં ગાંધીનગરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે વનવિભાગે આગોતરું…
View On WordPress
0 notes
કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હોય એવા ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા અને સારવાર, Gujarat -News
કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હોય એવા ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા અને સારવાર, Gujarat -News
કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હોય એવા ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા અને સારવાર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : કેન્સર જેવી બીમારી આર્થિક રીતે સમૃધ્ધ પરિવારનોને પણ થકવી નાખે છે ત્યારે ગરીબ પરિવારમાં કોઇને કેન્સર થાય તો શું થાય. કેન્સર છેલ્લા સ્ટેજમાં હોય અને તેની સારવાર શક્ય ના હોય તો આવા દર્દીની સંભાળ માટેનો ખર્ચ ગરીબ પરિવાર ઉઠાવી શક્તો નથી. આ…
View On WordPress
0 notes
વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાનાનું એક વર્ષ : 39784 પશુઓની નિશુલ્ક સારવાર, Gujarat -News
વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાનાનું એક વર્ષ : 39784 પશુઓની નિશુલ્ક સારવાર, Gujarat -News
વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાનાનું એક વર્ષ : 39784 પશુઓની નિશુલ્ક સારવાર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા તા.23 જુન 2021,બુધવાર
રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે જી.વી.કે- ઇ.એમ.આર.આઇ.ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત…
View On WordPress
0 notes
વહીવટી તંત્રએ શહેરમાં 5 સ્થળે નિઃશુલ્ક કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા, Gujarat -News
વહીવટી તંત્રએ શહેરમાં 5 સ્થળે નિઃશુલ્ક કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા, Gujarat -News
વહીવટી તંત્રએ શહેરમાં 5 સ્થળે નિઃશુલ્ક કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને દિન-પ્રતિદિન કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે અને દર્દીઓ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવે તે માટે સ્થાનીક તંત્ર…
View On WordPress
0 notes
સુરત : ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગર-મજૂરોને નિ:શુલ્ક માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું, Gujarat -News
સુરત : ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગર-મજૂરોને નિ:શુલ્ક માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું, Gujarat -News
સુરત, તા. 25 માર્ચ 2021 ગુરૂવાર
કોરોના સંક્રમણના વધતાં જતાં કેસોને ધ્યાનમાં લઈને જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ અને એસોસિએશન વતી ટેક્સટાઇલ ઉદ્યોગના કારીગર મજૂરોને વિનામૂલ્યે માસ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સચિન ઇન્ડસ્ટ્રિયલ કો-ઓ. સોસાયટી તરફથી આજે 6000 જેટલાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સચીન જીઆઇડીસીમાં કુલ 2250 ઔદ્યોગિક એકમો છે અને ત્રણ લાખથી વધુ કારીગર વર્ગ સંકળાયેલો છે. વિવિંગ, કેમિકલ,…
View On WordPress
0 notes
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કોરોના વેક્સિનનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો, Gujarat -News
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કોરોના વેક્સિનનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો, Gujarat -News
– 45થી વધુ વયના અંદાજે 120થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
સુરેન્દ્રનગર, તા.૨૨
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સીનના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વોર્ડ નં.૮માં નિઃશુલ્ક કોરોના વેક્સીન રસકરણનો કેમ્પ યોજાયો હતો જેનો મોટસંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી…
View On WordPress
0 notes
નડિયાદના સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલય હોસ્પિટલમાં નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ, Gujarat -News
નડિયાદના સંતરામ મંદિર નેત્ર ચિકિત્સાલય હોસ્પિટલમાં નિઃશુલ્ક વેક્સિનેશનનો પ્રારંભ, Gujarat -News
નડિયાદ : નડિયાદ શહેરના સંતરામ મંદિર અને સદવિચાર સમિતિ દ્વારા સંતરામ નેત્રચિકિત્સાલય હોસ્પિટલમાં નિઃશુલ્ક કોરોના વેકસીન સેન્ટરનો પ્રારંભ થયો છે. વળી નડિયાદમાં અગિયાર સ્થળે, કઠલાલમાં બે, સેવાલિયા,ખેડા અને ખાત્રજમાં રસીકરણ માટે એક-એક ખાનગી કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં ૧ માર્ચથી ૬૦ થી વધુ ઉંમર ધરાવતા અને ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના ગંભીર રોગો ધરાવતા નાગરિકોને કોવિડની રસી આપવાનું કામ…
View On WordPress
0 notes