કામની ગુણવત્તાને લઈ કમિશનરનું આકરુ વલણ, કામ શરુ થાય ત્યારથી ડિફેકટ લાયબલીટી સમય સુધીના કામની જવાબદારી નકકી કરાઈ
કામની ગુણવત્તાને લઈ કમિશનરનું આકરુ વલણ, કામ શરુ થાય ત્યારથી ડિફેકટ લાયબલીટી સમય સુધીના કામની જવાબદારી નકકી કરાઈ
અમદાવાદ,શુક્રવાર, 22 એપ્રિલ,2022
અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીથી લઈ બિસ્માર રસ્તા સુધીની
બાબતમાં શહેરીજનોની ફરિયાદો વધી રહી છે.આ પરિસ્થિતિમાં કામની ગુણવત્તાને લઈને
મ્યુનિસિપલ કમિશનરે આકરુ વલણ અપનાવ્યુ છે.કામ શરૃ થાય ત્યારથી ડીફેકટ લાબયબલીટી
સમય સુધીના કામની જવાબદારી ડેપ્યુટી સિટી ઈજનેરને સોંપવામાં આવી છે.ડેપ્યુટી સિટી
ઈજનેરે જરુરી ડ્રોઈંગ્સથી લઈ ટેકનીકલ ડીટેઈલની ચકાસણી કરવી પડશે.
શહેરના…
View On WordPress
0 notes