ભાવનગર એસ.ટી.માં ડ્રાઈવરની 17 ટકા, કંડક્ટરની 23 ટકા ઘટ, Gujarat -News
ભાવનગર એસ.ટી.માં ડ્રાઈવરની 17 ટકા, કંડક્ટરની 23 ટકા ઘટ, Gujarat -News
ભાવનગર એસ.ટી.માં ડ્રાઈવરની 17 ટકા, કંડક્ટરની 23 ટકા ઘટ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કર્મચારીઓની તંગીને કારણે સંચાલનને થતી અસર
– આઠેય ડેપોમાં સેટઅપ સામે પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાથી કેટલીક ટ્રીપનું સંચાલન થઈ શકતું નથી, નવી ભરતી થાય તો મુસાફરોને પણ સગવડતા વધે
ભાવનગર : ભાવનગર એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઈવર-કંડક્ટર કક્ષાના કર્મચારીઓની ઘટને કારણે શિડયૂલના…
View On WordPress
0 notes
ભાવનગર એસ.ટી.માં 50 ઓવરએજ બસ, 12 નવી ગાડીની ફાળવણી કરાઈ, Gujarat -News
ભાવનગર એસ.ટી.માં 50 ઓવરએજ બસ, 12 નવી ગાડીની ફાળવણી કરાઈ, Gujarat -News
ભાવનગર એસ.ટી.માં 50 ઓવરએજ બસ, 12 નવી ગાડીની ફાળવણી કરાઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભાવનગર : ભાવનગર એસ.ટી. વિભાગ હેઠળના કુલ આઠ ડેપોમાં ૫૦ જેટલી બસ ઓવરએજ થઈ ગઈ છે. જેના કારણે નવી બસની માગણી કરતા છેલ્લા એકાદ માસમાં ૧૨ નવી નક્કોર બસ ભાવનગર એસ.ટી.ને સોંપવામાં આવી છે. ૧૨ પૈકીની બે બસ આજે બુધવારે અમદાવાદથી ભાવનગર આવી હતી.
એસ.ટી.ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા…
View On WordPress
0 notes
ભાવ. એસ.ટી.માં 333 માંથી 273 શિડયૂલનું સંચાલન શરૂ, Gujarat -News
ભાવ. એસ.ટી.માં 333 માંથી 273 શિડયૂલનું સંચાલન શરૂ, Gujarat -News
ભાવ. એસ.ટી.માં 333 માંથી 273 શિડયૂલનું સંચાલન શરૂ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભાવનગર : કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢેક વર્ષથી એસ.ટી. બસનું ૧૦૦ ટકા સંચાલન બંધ છે. હાલ કોરોનાના કેસ ઘટયાં હોવાથી નિયમોમાં પણ છુટછાટ મળતા ભાવનગર એસ.ટી. વિભાગે શિડયૂલ વધારી દીધા છે. કોરોનાના કારણે કેટલાક રૂટોને નાછુટકે બંધ કરવા પડયા છે, તો કેટલાક રૂટને સ્ટાફની અછતને…
View On WordPress
0 notes
સુરત: વતન જવા માટે કારીગર-મજૂર વર્ગનો બીજે દિવસે એસટીમાં ધસારો વધ્યો, 101 ટ્રીપ રવાના થઈ, Gujarat -News
સુરત: વતન જવા માટે કારીગર-મજૂર વર્ગનો બીજે દિવસે એસટીમાં ધસારો વધ્યો, 101 ટ્રીપ રવાના થઈ, Gujarat -News
સુરત: વતન જવા માટે કારીગર-મજૂર વર્ગનો બીજે દિવસે એસટીમાં ધસારો વધ્યો, 101 ટ્રીપ રવાના થઈ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત, તા. 27 માર્ચ 2021 શનિવાર
હોળી-ધુળેટીનો પર્વ પોતાના વતન-ઘરમાં મનાવવા માટે કારીગર મજૂર વર્ગ સુરત છોડી રહ્યો છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલન શરૂ કર્યાના બીજા દિવસે પ્રવાસીઓનો ધસારો બમણો થઇ ગયો હતો. ગઈકાલે દિવસ દરમિયાન 101…
View On WordPress
0 notes