#સમ
Explore tagged Tumblr posts
Text
1766.
ગેં ગેં ફેં ફેં કંઈ ના ચાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે,આજે નહીં તો તારે કાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. યાદ રાખજે, તેં ખાધા છે સમ ગમતીલી મોસમના,ખુશબૂઓના એક સવાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. તારાં ગીતો સાંભળવાને મહેફિલમાં સહુ બેઠાં છે,લોકોની તાલીના તાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. વાત ભલેને હોય વ્યથાની, જીવતરના મેળામાં તો,ઢોલ નગારાં અને ધમાલે, આખ્ખો કિસ્સો કહેવો પડશે. એની રીતો સાવ અલગ છે, મોકલશે કોરો…
1 note
·
View note
Text
Seeing the surf at Guincho beach, i wrote the following.
ધવલ ગીરી સમ દરિયાઈ મોઝા,
પળ માં ઉપર જાય છે.
પળ માં ઢળતા,
પળ માં પલળતા,
પળ માં વીખરાઇ જાય છે.
1 note
·
View note
Photo
#સમાજસુધારક_સંતરામપાલજીઅત્યારે દેશમાં ભ્રષ્ટાચાર અને રિશ્વત આદિ ચરમસીમા પર છે. આજે દરેક સામાન્ય છે. આને સમાપ્ત કરવા માટે, સંત રામપાલજી મહારાજે દિવસ -રાત સંઘર્ષ કર્યો છે, જેના કારણે તેમને જેલમાં પણ જવું પડ્યું. 6 thSeptember_AvataranDiwas अधिक जानकारी के लिए Sant Rampal Ji Maharaj Youtube Channel पर Visit https://t.co/2fmzxwDf4x (Udaipur, Rajasthan में) https://www.instagram.com/p/CTUzXHDJmas/?utm_medium=tumblr
1 note
·
View note
Photo
#સમાજસુધારક_સંતરામપાલજી સમાજ સુધાર અને માનવ કલ્યાણના અદભુત કાર્ય કરવાવાળા એવા મહાન સંત જેની મહિમા ઘરે ઘરે વખણાય છે. એ સંત રામપાલજી મહારાજના આધ્યાત્��િક જ્ઞાનનો ડંકો આખા વિશ્વમાં વાગી રહ્યો છે, જેમનો 8 સપ્ટેમ્બરે અવતરણ દિવસ છે 6 Days to go for Avataran Diwas https://t.co/dwn9npwrFe https://www.instagram.com/p/CTTTdRhopAi/?utm_medium=tumblr
1 note
·
View note
Photo
ધારી-બગસરા-94 વિધાનસભા પેટાચૂંટણી ના સંદર્ભે ભારત ના પ્રધાનમંત્રી #શ્રી_નરેન્દ્રભાઇ_મોદી, #શ્રી_અમિતભાઇ_શાહ , ગુજરાત ના મુખ્યમંત્રી #શ્રી_વિજયભાઈ_રૂપાણી તથા ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ #શ્રી_સી_આર_પાટીલ_સાહેબ ના નેતૃત્વ મા ધારી 94 વિધાનસભા સીટ મા ભારતીય જનતા પાર્ટી ની ભવ્ય જીત બદલ કેબિનેટ મંત્રી #શ્રી_હકુભા_જાડેજા, ફાઇનાન્સ બોર્ડ ના ચેરમેન #શ્રી_ધનસુખભાઈ_ભંડેરી તથા અમરેલી જિલ્લા ની #ભાજપ_ટિમ, #તાલુકા_ભાજપ_ની_ટિમ થી લય બુથ સુધીના તમામ કાર્યકરો તથા દરેક #સમાજ_ના_પ્રમુખ_શ્રી ઓ તથા અમરેલી જિલ્લા ના #તમામ_નાગરિકો નો આભાર માનતા #ભાજપ_સમર્થક_શ્રી_ભરતભાઇ_ટાંક તથા #શ્રીમતી_ઉર્વીબેન_ટાંક તથા #સનસાઈન_ગ્લોબલ_ફોઉન્ડેશન...✨🇮🇳✨... https://www.instagram.com/p/CHZ6Nbnj1w5/?igshid=5z2i6gokn47m
1 note
·
View note
Photo
When the aim of life is to earn good Karma & Bhakti. For achieving true home.Then other thing are just other, and not in "to-do-list" This beautiful path is because of Satguru Rampal Ji Maharaj Ji #TheReformer_SantRampalJi #સમાજસુધારક_સંતરામપાલજી 6 Days to go for Avataran Diwas #delhi #bihar #mumbai #uttarpradesh #mahakal #patna #varanasi #kerela #gujarat #gandhinagar #KabirIsGod (at Rani Khera) https://www.instagram.com/p/CTUowBYpuFp/?utm_medium=tumblr
#thereformer_santrampalji#સમ#delhi#bihar#mumbai#uttarpradesh#mahakal#patna#varanasi#kerela#gujarat#gandhinagar#kabirisgod
0 notes
Photo
#સમાજસુધારક_સંતરામપાલજી It is Avaratarn Diwas of Sant Rampal Ji Maharaj on 8 September, who undertook eradicating dowry system from society and that is succeeding as well. 6 Days to go for Avataran Diwas 👇👇 ✅For more information visit Sant Rampal Ji Maharaj YouTube Channel. https://www.instagram.com/p/CTUPqRllyL8xN8oY7HitTuVlubzZeBjUsc5yj00/?utm_medium=tumblr
0 notes
Text
1748.
હરિ તને શું સ્મરીયે આપણ જળમાં જળ સમ રહીયેવણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયેહરિ તને શું સ્મરીયે …કોને કોના દર્શન કરવા કોનું ધરવું ધ્યાનચાલને એવું રહીયે જેવું લીલાશ સાથે પાનહું પાણી, તું દરીયો એમાં શું બુડીયે શું તરીયે!હરિ તને શું સ્મરીયે …પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદીહું થી તું અળગો છે એવી વાત ક્યહીંથી સુઝીકોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીયે!હરિ તને શું સ્મરીયે– ધ્રુવ ભટ્ટ
View On WordPress
1 note
·
View note
Photo
#સમાજસુધારક_સંતરામપાલજી ✍️👉સંત રામપાલજી મહારાજજી એ આજે માનવ સમાજની તમામ બુરાઈઓ જેવીકે રિશ્વત, ભ્રષ્ટાચાર, કન્યા ભૃણ હત્યા, દહેજ પ્રથાને તત્વજ્ઞાનના આધાર પર સમાપ્ત કરી છે. આવા મહાપુરુષનો અવતરણ દિવસ 8 સપ્ટેમ્બરના રોજ છે. 6 Days to go for Avataran Diwas https://t.co/M4bmqfjfqL #साधना टीवी पर सत्संग शाम 7:30 से 8:30 #super_kabir_is_god (Udaipur, Rajasthan में) https://www.instagram.com/p/CTUyYJnJ6qr/?utm_medium=tumblr
1 note
·
View note
Photo
#સમાજસુધારક_સંતરામપાલજી On 8 September,Sant Rampal Ji's Avataran Diwas, know the wonderful acts of social reforms Sant Rampal Ji is doing by His Spiritual Tatvagyan. He is eradicating dowry, intoxication, hypocrisy, Mrityubhoj, etc. from the root. 6 Days to go for Avataran Diwas https://t.co/cbsWMCjc4n https://www.instagram.com/p/CTTRJ92oiXJ/?utm_medium=tumblr
1 note
·
View note
Photo
શ્રી મહાગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ આયોજિત પ્રથમ મહા(૫૯) #સમૂહલગ્નનો ઉત્સવ તથા ધર્મસભા મા ઉપસ્થિત સમારોહ ના અધ્યક્ષ વિશ્વ વંદનીય #શ્રીમહંત_હરિગીરીજી_મહારાજ સમારોહ ના #ઉપાધ્યક્ષ_શ્રીમહંત_ઇન્દ્રભારતી_મહારાજ સમારોહ ના મુખ્ય દાતા શ્રી શ્રી ૧૦૦૮ અનંત વિભૂષિત #મહામંડેલશ્વર_મહેન્દ્રગીરીજી_મહારાજ , #શ્રી_મહામંડલેશ્વર_આચાર્ય_લક્ષ્મીનારાયણ_ત્રિપાઠીજી કિન્નર અખાડા સાથે અધ્યક્ષ #શ્રી_મહેન્દ્રગિરી_ડી_ગોસ્વામી., #શ્રી_ધર્મેન્દ્રગીરી_લાલગીરી , #ગોસ્વામી_કનૈયાલાલ_લીમડી સાથે #શ્રી_ભરતભાઇ_ટાંક તથા #શ્રીમતી_ઉર્વીબેન_ટાંક....✨🙏😇🙏✨.... https://www.instagram.com/p/B8oVytij1A6/?igshid=4wzlcq3zsfbw
1 note
·
View note
Text
'ભારતમાલા' પ્રોજેક્ટમાં જમીન સંપાદનના સામે ખેડૂતોનો વિરોધ
'ભારતમાલા' પ્રોજેક્ટમાં જમીન સંપાદનના સામે ખેડૂતોનો વિરોધ
દિલ્હી-મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે છાલા બાદ જામળામાં પણ ખેડૂતોની બેઠક મળીઃમહામુલી અને ફળદ્રુપ જમીન પ્રોજેક્ટમાં નહીં આપવાનો સુર ઉઠયો ગાંધીનગર : દિલ્હી-મુંબઇ વચ્ચે સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે ‘ભારતમાલા‘ પ્રોજેક્ટના નામે આગળ વધી રહ્યો છે. જે અંતર્ગત પેપરવર્ક થઇ ગયું છે ત્યારે હવે ગાંધીનગર અને અમદાવાદ સહિત બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાંથી પણ જમીન આગામી દિવસમાં સંપાદન કરવામાં…
View On WordPress
0 notes
Photo
#સમાજસુધારક_સંતરામપાલજી કુરિતિઓનો અંત સંત રામપાલજી મહારાજના અવતરણ દિવસ પર જાણો કે, કેવી રીતે સંત રામપાલજી દહેજ પ્રથા, બારમું, તેરમું, પિતૃપૂજા, શ્રાદ્ધ વગેરે કુરિતિઓ જે માનવસમાજ પર આજે ભારરૂપ થઈ ગઈ છે, તેને સમાપ્ત કરવાનું કાર્ય કરી રહ્યા છે. 6 Days to go for Avataran Diwas 👇👇 ✅For more information visit Sant Rampal Ji Maharaj YouTube Channel. https://www.instagram.com/p/CTUPhN5lwvupzFBKSYXCKGAJVdZm52aNMFddtE0/?utm_medium=tumblr
0 notes
Text
1508.
લખવું છે નામ રેત પર કોને,છે વફાદાર જળ-લહેર કોને.કોણ કોને છળે, ખબર કોને,રહગુજર કોને, રાહબર કોને.કોઇ સામે નથી, કશું જ નથી,તો ય તાકે છે નિત નજર કોને.મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,કોણ કરવાનું તરબતર કોને.હું જ છું એક જે ગમું એને,બાકી ભેટે છે પાનખર કોને.મોતી નીકળ્યા કરે છે આંખોથી,સ્વપ્નમાં આવ્યું માનસર કોને.જાણું છું શ્વાસની દગાબાઝી,છે ��રોસો હવા ઉપર કોને.સર્વને આવકારે સમ-ભાવે,ના કહે છે કદી કબર કોને.બે…
View On WordPress
1 note
·
View note
Photo
#સમાજસુધારક_સંતરામપાલજી At present, corruption bribery is at its peak in the country.Every common citizen is affected by this To end this RampalJi fought day and night due to which he had to go to jail. So that every human being can be saved from the miseries caused by corruption https://www.instagram.com/p/CTTcJiWIeXo/?utm_medium=tumblr
0 notes
Text
પીંપળજમાં મકાન વેચી દીધા બાદ ખાલી નહીં કરનાર સામે લેન્ડ ગ્રેબીંગ
પીંપળજમાં મકાન વેચી દીધા બાદ ખાલી નહીં કરનાર સામે લેન્ડ ગ્રેબીંગ
ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપ���યાની જરૃરીયાત ઉભી થતાં સંબંધીને મકાન વેચી દીધું હતું :પેથાપુર પોલીસે તપાસ શરૃ કરી ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા નવા પીંપળજ ગામના રહીશને રૃપિયાની જરૃરીયાત ઉભી થતાં રાજકોટમાં રહેતાં સંબંધીને મકાન ચાર વર્ષ અગાઉ વેચી દીધું હતું. જોકે દસ્તાવેજ થઈ ગયા બાદ પણ હજુ સુધી મકાન ખાલી નહીં કરતા પેથાપુર પોલીસ મથકમાં તેની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે…
View On WordPress
0 notes