ઔદ્યોગિક ઘનકચરાનો ઉપયોગ કરવાની અનુમતી આપતા ટેક્સટાઈલ, ફાર્મા અને કેમિકલ ઉદ્યોગને રાહત થઈ
ઔદ્યોગિક ઘનકચરાનો ઉપયોગ કરવાની અનુમતી આપતા ટેક્સટાઈલ, ફાર્મા અને કેમિકલ ઉદ્યોગને રાહત થઈ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર
કેન્દ્રિય પ્રદુષણ બોર્ડે નિયમમાં ફેરફાર કરીને એક ઉદ્યોગમાંથી નીકળતા પ્રદુષિત ઘનકચરાનો ઉપયોગ કરવા સામે મનાઈ ફરમાવતા ગત સપ્તાહમાં કરેલા પરિપત્ર સામે ગુજરાતના ઉદ્યોગો તરફથી રજૂઆત કરાતા આજે તે નિર્ણયને ઉલટાવીને તેનો ઉદ્યોગોને ઉપયોગ કરવા દેવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત આ માટે એક વરસના ગાળામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી દેવાનો પણ નિર્ણય…
View On WordPress
0 notes
ઉધના રહેતા સાળાને તમંચો સાચવવા આપવા આવેલો પલસાણાનો બુટલેગર ઝડપાયો, Gujarat -News
ઉધના રહેતા સાળાને તમંચો સાચવવા આપવા આવેલો પલસાણાનો બુટલેગર ઝડપાયો, Gujarat -News
ઉધના રહેતા સાળાને તમંચો સાચવવા આપવા આવેલો પલસાણાનો બુટલેગર ઝડપાયો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કૈલાશ મંગળે અગાઉ ઉધનામાં રહેતો હતો, દેશી દારૂની હેરાફેરીમાં ત્રણ વાર ઝડપાયો હતો
– સાળાની પણ પોલીસે ધરપકડ કરી
સુરત, : ઉધના પોલીસે સોમવારે રાત્રે રોડ નં.9 પરથી અગાઉ ઉધનામાં અને હાલ પલસાણામાં રહેતા બુટલેગર તેમજ તેના સાળાને તમંચો સાથે ઝડપી લીધા હતા.
પોલીસ…
View On WordPress
0 notes
#कबीरसाहेब_की_मगहर_लीला
કબીર સાહેબ કળિયુગમાં સશરીર આવ્યા અને સશરીર ચાલ્યા ગયા. તેમના શરીરની જગ્યાએ સુગંધિત ફૂલો મળ્યા હતા, જેને હિંદુ-મુસ્લિમોએ ઝઘડ્યા વિના અડધાં-અડધાં વહેંચી લઈને, તેના પર બે યાદગારો બનાવી દીધી. આજે પણ તે યાદગારો મગહરમાં વિદ્યમાન છે.
ગરીબદાસજી મહારાજે કહ્યું છે-
"ચદરી ફૂલ બિછાયે સતગુરુ, દેખૈ સકલ જિહાંના હો ।
ચ્યારી દાગ સૈ રહત જુલહદી, અવિગત અલખ અમાઁના હો ।।"
सुना है पुस्तक पढ़ने से ज्ञान की वृद्धि होती है, अपना आध्यात्मिक ज्ञान बढ़ाए पढ़े संत रामपाल जी द्वारा लिखित निशुल्क पुस्तक "ज्ञान गंगा" ⤵️⤵️
https://docs.google.com/forms/d/1cGLqFn4nIDE_H-A1h3ZmVHJo150tGZvprwyYTKz2lGg/edit
0 notes
અમદાવાદની પિરાણા ડમ્પ સાઈટ નજીક રહેતા એક હજાર પરીવારોના જાહેર આરોગ્ય ઉપર તોળાઈ રહેલું જોખમ, Gujarat -News
અમદાવાદની પિરાણા ડમ્પ સાઈટ નજીક રહેતા એક હજાર પરીવારોના જાહેર આરોગ્ય ઉપર તોળાઈ રહેલું જોખમ, Gujarat -News
અમદાવાદની પિરાણા ડમ્પ સાઈટ નજીક રહેતા એક હજાર પરીવારોના જાહેર આરોગ્ય ઉપર તોળાઈ રહેલું જોખમ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,શનિવાર,14
ઓગસ્ટ,2021
સ્માર્ટસિટી અમદાવાદ શહેર માટે પિરાણા ડમ્પ સાઈટ પર્યાવરણને
લઈ ખતરારૃપ બનતી જાય છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની આ મુખ્ય ડમ્પ સાઈટ નજીકમાં અંદાજે
એક હજાર જેટલા પરીવારો વસવાટ કરે છે.આ પરીવારોના સભ્યોના જાહેર…
View On WordPress
0 notes
ર લાખ લઈ ૭.૮૬ લાખ ચૂકવ્યા પણ ઉઘરાણી ચાલુ રહેતા ફોજદારી, Gujarat -News
ર લાખ લઈ ૭.૮૬ લાખ ચૂકવ્યા પણ ઉઘરાણી ચાલુ રહેતા ફોજદારી, Gujarat -News
ર લાખ લઈ ૭.૮૬ લાખ ચૂકવ્યા પણ ઉઘરાણી ચાલુ રહેતા ફોજદારી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ગાંધીધામ, તા. ૧૩
નખત્રાણા ખાતે શાકભાજી અને ફ્રુટના વેપારીએ વ્યાજખોરો પાસેાથી નાણાં ઉાધાર લીધા બાદ અને મૂળ રકમાથી ક્યાંય મોટી રકમ ચુકવી દીધી હોવા છતાં હજુ પણ ખંડણી અને વ્યાજની માગણી થતાં પોલીસમાં ફરિયાદ આપી હતી. વ્યાજખોરોના જુલમાથી લોકોને બચાવવા એસપી સૌરભસીંગની જહેમત…
View On WordPress
0 notes
રાંદેર-ગોરાટ વિસ્તારમાં રહેતા : પરિણીત વિધર્મી યુવાને શ્રમિકની 14 વર્ષની પુત્રીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યુ, Gujarat -News
રાંદેર-ગોરાટ વિસ્તારમાં રહેતા : પરિણીત વિધર્મી યુવાને શ્રમિકની 14 વર્ષની પુત્રીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યુ, Gujarat -News
રાંદેર-ગોરાટ વિસ્તારમાં રહેતા : પરિણીત વિધર્મી યુવાને શ્રમિકની 14 વર્ષની પુત્રીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યુ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– મિત્રની મદદથી બાઇક પર બેસાડી કન્સ્ટ્રક્શન સાઇટ પર લઇ જતો હતોઃ ચોરીછુપીથી મોબાઇલ પર વાત કરતી પુત્રી પર નજર પડતા ભાંડો ફૂટયો
સુરતરાંદેર ગોરાટ વિસ્તારમાં નવી બંધાતી સાઇટ પર મજૂરી કામ કરતા પરપ્રાંતિય પરિવારની…
View On WordPress
0 notes
ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી કોરોના વિરોધી રસીના 6 હજાર ડોઝ આવતા રાહત, Gujarat -News
ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી કોર���ના વિરોધી રસીના 6 હજાર ડોઝ આવતા રાહત, Gujarat -News
ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી કોરોના વિરોધી રસીના 6 હજાર ડોઝ આવતા રાહત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– પહેલા કોરોના વિરોધી રસીના માત્ર 3 હજાર ડોઝ આવતા લોકોને ધક્કા થતા હતા
– 6 હજારમાંથી 4 હજાર ડોઝનો ઉપયોગ, 2 હજાર ડોઝ પડયા રહેતા હોવાનો મનપાના આરોગ્ય વિભાગનો દાવો
ભાવનગર : કોરોના વિરોધી રસીનો જથ્થો છેલ્લા થોડા દિવસથી ભાવનગર શહેરમાં વધુ આવી રહ્યો છે તેથી હવે…
View On WordPress
0 notes
કોરોના કાબુમાં રહેતા માંડવી બીચ પર માનવ મહેરામણ ઉમટયો, Gujarat -News
કોરોના કાબુમાં રહેતા માંડવી બીચ પર માનવ મહેરામણ ઉમટયો, Gujarat -News
કોરોના કાબુમાં રહેતા માંડવી બીચ પર માનવ મહેરામણ ઉમટયો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભુજ, સોમવાર
કચ્છમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા છે ત્યારે જિલ્લાના તમામ જાહેર ધાર્મિક પ્રવાસન સૃથળો ખુલ્લી જતાં લોકો હવે હરવા ફરવા માટે બહાર નીકળી રહ્યા છે ત્યારે રવિવારની રજામાં માંડવી બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ જોવા મળ્યા હતા તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ…
View On WordPress
0 notes
વડોદરા: મકરપુરાના જર્જરિત લકી એપાર્ટમેન્ટના ચાર બિલ્ડિંગોમાં રહેતા 65 પરિવારોનો જીવ જોખમમાં, Gujarat -News
વડોદરા: મકરપુરાના જર્જરિત લકી એપાર્ટમેન્ટના ચાર બિલ્ડિંગોમાં રહેતા 65 પરિવારોનો જીવ જોખમમાં, Gujarat -News
વડોદરા: મકરપુરાના જર્જરિત લકી એપાર્ટમેન્ટના ચાર બિલ્ડિંગોમાં રહેતા 65 પરિવારોનો જીવ જોખમમાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કોર્પોરેશન દ્વારા અવાર-નવાર નોટિસ છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું
વડોદરા,તા.05 ઓગષ્ટ 2021,ગુરૂવાર
મકરપુરા રોડ પર આવેલા ચાલીસ વર્ષ જૂના લકી એપાર્ટમેન્ટ ના ડિમોલિશન માટે તેમજવડોદરા…
View On WordPress
0 notes
સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા માત્ર પાંચ કેસ, 8 જિલ્લામાં રાહત, Gujarat -News
સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા માત્ર પાંચ કેસ, 8 જિલ્લામાં રાહત, Gujarat -News
સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા માત્ર પાંચ કેસ, 8 જિલ્લામાં રાહત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– જામનરગમાં બે કેસ, કપ્પા વેરિયન્ટવાળા ત્રણે’ય દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ : બીજી લહેર સમાપ્તિના આરે
રાજકોટ
કોરોનાની બીજી લહેર સમાપ્તિના આરે હોવાના રાહતરૂપ અણસાર મળી રહ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં કોરોનાના ૧ર દર્દીઓ સાજા થઈ ગયા છે. જયારે નવા કેસ ફકત પાંચ નોંધાયા છે.
આજના…
View On WordPress
0 notes
પી.આઇ. દેસાઇએ લિવ-ઈન રિલેશનમાં રહેતી સ્વિટીની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી, Gujarat -News
પી.આઇ. દેસાઇએ લિવ-ઈન રિલેશનમાં રહેતી સ્વિટીની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી, Gujarat -News
પી.આઇ. દેસાઇએ લિવ-ઈન રિલેશનમાં રહેતી સ્વિટીની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
કરજણના ચકચારી કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો
ઝઘડો થતાં હત્યા કરી વડોદરા ગ્રામ્ય PI અજય દેસાઈએ મિત્ર કિરીટસિંહ જાડેજાની દહેજમાં આવેલી હોટેલ પાછળ લાશ બાળી હતી: અંતે ધરપકડ થઇ
અમદાવાદ : લાપતા જાહેર કરવામાં આવેલા સ્વિટી પટેલ (ઉ.વ. 40)ની…
View On WordPress
0 notes
ડિપ્રેશનમાં રહેતા યુવકનો ફાંસો ખાઇને આપઘાત, Gujarat -News
ડિપ્રેશનમાં રહેતા યુવકનો ફાંસો ખાઇને આપઘાત, Gujarat -News
ડિપ્રેશનમાં રહેતા યુવકનો ફાંસો ખાઇને આપઘાત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.પત્નીના અવસાન અને પુત્રીએ કરેલા લવમેરેજના કારણે ડિપ્રેશન કારણે ૪૦ વર્ષના પતિએ ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યુ વી.આઇ.પી.રોડ પર બકોરનગરમાં રહેતો ૪૦ વર્ષનો ઇશ્વર ટીકારામ સોલંકી છૂટક મજૂરી કરે છે.ગઇકાલે બપોરે તે મકાનના નીચેના ભાગે…
View On WordPress
0 notes
વારંવાર બાળકોને છોડીને પિયર જતી રહેતી પત્નીથી કંટાળીને પતિનો આપઘાત, Gujarat -News
વારંવાર બાળકોને છોડીને પિયર જતી રહેતી પત્નીથી કંટાળીને પતિનો આપઘાત, Gujarat -News
વારંવાર બાળકોને છોડીને પિયર જતી રહેતી પત્નીથી કંટાળીને પતિનો આપઘાત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : વારંવાર ઝઘડો કરીને પિયરમાં જતી રહેતી પત્નીના ત્રાસથી કંટાળીને ૩૮ વર્ષના યુવાને રાતે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પતિએ આપઘાત કરતા પહેલા લખેલી અંતિમચિઠ્ઠી પોલસે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તાંદલજા…
View On WordPress
0 notes
નવાપુરા વિસ્તારમાં રહેતા પ્રૌઢનો રહસ્યમય સંજોગોમાં આપઘાત, Gujarat -News
નવાપુરા વિસ્તારમાં રહેતા પ્રૌઢનો રહસ્યમય સંજોગોમાં આપઘાત, Gujarat -News
નવાપુરા વિસ્તારમાં રહેતા પ્રૌઢનો રહસ્યમય સંજોગોમાં આપઘાત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : શહેરના સિદ્ધનાથ રોડ પર રહેતા ૪૭ વર્ષના પ્રૌઢે ગત રાતે રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો.સવારે તેમનો પાંચ વર્ષનો પુત્ર ઉઠયો ત્યારે રૃમનો દરવાજો બહારથી બંધ હતો.પાડોશીઓને બોલાવી દરવાજો ખોલાવતા આપઘાતના બનાવની જાણ થઇ હતી.નવાપુરા પોલીસે બનાવ અંગે કાયદેસરની…
View On WordPress
0 notes
સુરત: ચોમાસા પહેલાં કરાયેલી ડ્રેજીગની કામગીરીથી રાહત, Gujarat -News
સુરત: ચોમાસા પહેલાં કરાયેલી ડ્રેજીગની કામગીરીથી રાહત, Gujarat -News
સુરત: ચોમાસા પહેલાં કરાયેલી ડ્રેજીગની કામગીરીથી રાહત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– લિંબાયત ખાડીના ડ્રેજીંગના કારણે માધવનગરમાં પાણી નહી ભરાયા
– ગયા વર્ષે 8 મીટરનું લેવલ હતું ત્યારે લોકોના ઘરમાં બે ફુટ પાણી હતા આ વખતે 8.2 મીટર હોવા છતાં માત્ર રોડ પર જ પાણી
સુરત,તા.19 જુલાઈ 2021,સોમવાર
સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડીનુ ચોમાસા પહેલા થયેલા…
View On WordPress
0 notes
કોરોનામાં રાહત વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો પગરવઃ તાવમાં યુવતીનું મોત, Gujarat -News
કોરોનામાં રાહત વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો પગરવઃ તાવમાં યુવતીનું મોત, Gujarat -News
કોરોનામાં રાહત વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો પગરવઃ તાવમાં યુવતીનું મોત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– નવી સિવિલમાં જુલાઈ
માસમાં ડેન્ગ્યુમાં 2,
મલેરિયામાં 35, તાવમાં 162 અને ગેસ્ટ્રોમાં 34 દર્દી સારવાર લેવા માટે આવ્યા
સુરત :
સુરતમાં
કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ચોમાસાની તુમાં
ડંેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો જોવા મળે
છે.…
View On WordPress
0 notes