વડોદરામાં જોખમી બનતા જર્જરિત મકાનો, મોગલવાડામાં બે માળનું મકાન ધરાશાયી, Gujarat -News
વડોદરામાં જોખમી બનતા જર્જરિત મકાનો, મોગલવાડામાં બે માળનું મકાન ધરાશાયી, Gujarat -News
વડોદરામાં જોખમી બનતા જર્જરિત મકાનો, મોગલવાડામાં બે માળનું મકાન ધરાશાયી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા.18 ઓગષ્ટ 2021,બુધવાર
વડોદરામાં ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોના ચાર હજારથી વધુ જર્જરિત મકાનો જોખમી બન્યા છે અને વારંવાર મકાન તૂટવાના બનાવો બની રહ્યા છે ત્યારે ગઇરાત્રે વધુ એક મકાન ધરાશાયી થવાના બનાવ બનતા પરિવારનો બચાવ થયો હતો.
મોગલવાડા…
View On WordPress
0 notes
વડોદરા: જર્જરિત skywalk ઉતારી લેવા અને સ્ટેશનથી જન્મ મહેલ સુધી subway કરવા માંગ, Gujarat -News
વડોદરા: જર્જરિત skywalk ઉતારી લેવા અને સ્ટેશનથી જન્મ મહેલ સુધી subway કરવા માંગ, Gujarat -News
વડોદરા: જર્જરિત skywalk ઉતારી લેવા અને સ્ટેશનથી જન્મ મહેલ સુધી subway કરવા માંગ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા 10 ઓગષ્ટ 2021,મંગળવાર
વડોદરા રેલ્વે સ્ટેશનથી કડક બજાર સુધીનો 148 મીટર લાંબો skywalk હાલમાં બિન ઉપયોગી અને જર્જરીત થઈ ગયો છે જેથી તેને ઉતારી લેવા તેમજ સ્ટેશનથી જન મહેલ સુધી subway બનાવવા ની માંગણી કરવામાં આવી છે.
વડોદરા શહેર મા સિટી બસ…
View On WordPress
0 notes
વડોદરા: મકરપુરાના જર્જરિત લકી એપાર્ટમેન્ટના ચાર બિલ્ડિંગોમાં રહેતા 65 પરિવારોનો જીવ જોખમમાં, Gujarat -News
વડોદરા: મકરપુરાના જર્જરિત લકી એપાર્ટમેન્ટના ચાર બિલ્ડિંગોમાં રહેતા 65 પરિવારોનો જીવ જોખમમાં, Gujarat -News
વડોદરા: મકરપુરાના જર્જરિત લકી એપાર્ટમેન્ટના ચાર બિલ્ડિંગોમાં રહેતા 65 પરિવારોનો જીવ જોખમમાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કોર્પોરેશન દ્વારા અવાર-નવાર નોટિસ છતાં કોઇ કાર્યવાહી નહીં થતાં સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું
વડોદરા,તા.05 ઓગષ્ટ 2021,ગુરૂવાર
મકરપુરા રોડ પર આવેલા ચાલીસ વર્ષ જૂના લકી એપાર્ટમેન્ટ ના ડિમોલિશન માટે તેમજવડોદરા…
View On WordPress
0 notes
બાલાસિનોરના મુખ્ય બજારમાં મોત બની ઝળુંબતી જર્જરિત ઈમારતો, Gujarat -News
બાલાસિનોરના મુખ્ય બજારમાં મોત બની ઝળુંબતી જર્જરિત ઈમારતો, Gujarat -News
બાલાસિનોરના મુખ્ય બજારમાં મોત બની ઝળુંબતી જર્જરિત ઈમારતો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
બાલાસિનોર
બાલાસિનોરના મુખ્ય બજારમાં મોતના ભોગ લેવા સમા અનેક બિલ્ડીંગો જર્જરિત અવસ્થામાં ઉભી છે ત્યારે પાલીકાના સત્તાધીશો ઉંઘ ઉડાડી જર્જરિત ઈમારતોનું સર્વે હાથ ધરી નોટીસ આપવામાં આવે તો મોટી જાનહાની થતી બચી શકે તેમ છે.
બાલાસિનોરમાં આવેલા મુખ્ય બજાર જેવા કે રાજપુરી…
View On WordPress
0 notes
વડોદરા: જર્જરિત મકાનોમાં નહિ રહેવા વડોદરા કોર્પોરેશને જાહેર ચેતવણી આપી સંતોષ માન્યો, Gujarat -News
વડોદરા: જર્જરિત મકાનોમાં નહિ રહેવા વડોદરા કોર્પોરેશને જાહેર ચેતવણી આપી સંતોષ માન્યો, Gujarat -News
વડોદરા: જર્જરિત મકાનોમાં નહિ રહેવા વડોદરા કોર્પોરેશને જાહેર ચેતવણી આપી સંતોષ માન્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા.29 જુલાઈ 2021,ગુરૂવાર
વડોદરામાં ચોમાસા દરમિયાન જર્જરિત થયેલા મકાનો પડવાના કિસ્સાઓ થતા હોય છે તેને ધ્યાનમાં રાખી હવે કોર્પોરેશન ઉપર કોઈ જવાબદારી આવે તેથી વડોદરા કોર્પોરેશને જર્જરિત મકાનોમાં રહેવું નહીં કે તેની આજુબાજુ માંથી…
View On WordPress
0 notes
હળવદનાં ગૌરવવંતા ઈતિહાસના સમારકો જાળવણીના અભાવે જર્જરિત, Gujarat -News
હળવદનાં ગૌરવવંતા ઈતિહાસના સમારકો જાળવણીના અભાવે જર્જરિત, Gujarat -News
હળવદનાં ગૌરવવંતા ઈતિહાસના સમારકો જાળવણીના અભાવે જર્જરિત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– સતીમાંની દેરીમાં, પાળીયાઓ, છત્રીઓ અને કલાત્મક પ્રાચીન મૂર્તિઓની અવદશાઃ સંસ્કૃતિનો વારસો જાળવવામાં કોઈને રસ નથી
હળવદ
એક સમયે હળવદના ગૌરવવંતો ઈતિહાસ અનેક વિસ્તારના ખમીરવંતા લોકો માટે પ્રેરણારૂપ હતો. અહીના વીરલાઓની શૌર્યકથાઓ અને સતીમાના સમર્પણની વાતોની સાક્ષી સ્વરૂપ…
View On WordPress
0 notes
એકતા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનનું ધાબુ તૂટયું, Gujarat -News
એકતા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનનું ધાબુ તૂટયું, Gujarat -News
એકતા એપાર્ટમેન્ટના જર્જરિત મકાનનું ધાબુ તૂટયું
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,તા.12 જુલાઇ 2021, સોમવાર
હાટકેશ્વરમાં એકતા એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર ૨૩૯ના એક મકાનનો જર્જરિત ધાબાનો ભાગ આજે સોમવારે તૂટી પડયો હતો.
સદનસીબે કોઇને ઇજા કે જાનહાની થવા પામી નહોતી.રહીશોના જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડની આ વસાહત વર્ષો જુની અને જર્જરિત છે. અત્યારા…
View On WordPress
0 notes
દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં પચાસ વર્ષ જુના જર્જરીત મકાનોનું સમારકામ કરવા માંગ, Gujarat -News
દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં પચાસ વર્ષ જુના જર્જરીત મકાનોનું સમારકામ કરવા માંગ, Gujarat -News
દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં પચાસ વર્ષ જુના જર્જરીત મકાનોનું સમારકામ કરવા માંગ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,શુક્રવાર,9 જુલાઈ,2021
શહેરના દક્ષિણ ઝોનના અનેક વિસ્તારોમાં પચાસ વર્ષ કે તેથી
વધુ જુના મકાનોમાં લોકો વસવાટ કરી રહ્યા છે.આ મકાનોના સમારકામ કરવા ઉપરાંત વર્ષો
જુની ડ્રેનેજલાઈન બદલીને નવી લાઈન નાંખવા સ્થાનિક રહીશોએ માંગણી કરતા…
View On WordPress
0 notes
સુરત: ડી.કે.એમ હોસ્પીટલનું બિલ્ડીંગ જર્જરિત થતાં નવું બનાવાશે, Gujarat -News
સુરત: ડી.કે.એમ હોસ્પીટલનું બિલ્ડીંગ જર્જરિત થતાં નવું બનાવાશે, Gujarat -News
સુરત: ડી.કે.એમ હોસ્પીટલનું બિલ્ડીંગ જર્જરિત થતાં નવું બનાવાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– ��ી.કે.એમ હોસ્પીટલમાં સારવાર બંધ, લોકોએ ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર જવું પડશે
– ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર પર હવે ભીડ વધશે, મસ્કતિ હોસ્પીલમાં પણ દર્દીઓ જશે
સુરત,તા.2 જુલાઈ 2021,શુક્રવાર
સુરત મ્યુનિ.ના સેન્ટ્ર ઝોનમાં આવેલી વર્ષો જુનાં ડી.કે.એમ. હોસ્પીટલનું બિલ્ડીંગ…
View On WordPress
0 notes
દરીયાપુરમાં જર્જરીત મકાન ધરાશાયી થતાં ત્રણને સલામત બચાવી લેવાયા, Gujarat -News
દરીયાપુરમાં જર્જરીત મકાન ધરાશાયી થતાં ત્રણને સલામત બચાવી લેવાયા, Gujarat -News
દરીયાપુરમાં જર્જરીત મકાન ધરાશાયી થતાં ત્રણને સલામત બચાવી લેવાયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ, મંગળવાર,29,જુન,2021
શહેરના મધ્યઝોનમાં આવેલા દરીયાપુર વોર્ડમાં આવેલી લખોટા પોળમાં મંગળવારે સવારે ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત એક માળનું જર્જરીત મકાન ધરાશાયી થતાં મકાનના કાટમાળમાં દટાયેલા એક જ પરીવારના ત્રણ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત બહાર કાઢી ઈજાગ્રસ્તોને…
View On WordPress
0 notes
બાલાસિનોરના રૈયોલી ગામે પંચાયત ઘર અતિ જર્જરિત : વિકાસ માત્ર કાગળ પર, Gujarat -News
બાલાસિનોરના રૈયોલી ગામે પંચાયત ઘર અતિ જર્જરિત : વિકાસ માત્ર કાગળ પર, Gujarat -News
બાલાસિનોરના રૈયોલી ગામે પંચાયત ઘર અતિ જર્જરિત : વિકાસ માત્ર કાગળ પર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે હજારો વર્ષ પૂર્વેના ડાયનાસોરના અવશેષો મળી આવ્યા બાદ સરકારે ફોસિલ પાર્કનું નિર્માણ કરતા આ વિસ્તારનો વિકાસ થવાની પ્રજાજનોમાં આશા જાગી હતી પરંતુ ગામનો પ્રવેશદ્વારે આવેલું અતિ જર્જરિત પંચાયતઘર નવું બનાવવામાં સરકારે…
View On WordPress
0 notes
વિવિધ તાલુકાની 11 પ્રાથમિક શાળાના જર્જરીત 33 ઓરડા તોડી પડાશે, Gujarat -News
વિવિધ તાલુકાની 11 પ્રાથમિક શાળાના જર્જરીત 33 ઓરડા તોડી પડાશે, Gujarat -News
વિવિધ તાલુકાની 11 પ્રાથમિક શાળાના જર્જરીત 33 ઓરડા તોડી પડાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– એમ.એમ.એમ.એલ. પરીક્ષામાં મેરીટમાં આવતા વધના ૧૦૭૧ વિદ્યાર્થીને સ્વભંડોળમાંથી સ્કોલરશીપ અપાશે
ભાવનગર
ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની મળેલ સામાન્ય સભામાં ચર્ચા વિચારણા બાદ વિવિધ છ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત હસ્તકની ૧૧ શાળાના જર્જરીત…
View On WordPress
0 notes
વિરમગામમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં વાછરડીનું મોત, કારનો કચ્ચરધાણ, Gujarat -News
વિરમગામમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં વાછરડીનું મોત, કારનો કચ્ચરધાણ, Gujarat -News
વિરમગામમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં વાછરડીનું મોત, કારનો કચ્ચરધાણ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
[ad_1]
ડુમાણા, વિરમગામ
વિરમગામ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ગોથાફળી વિસ્તારમાં આવેલું જર્જરિત મકાન તૂટી પડતાં દોડધામ મચી છે. મકાનના કાટમાળ નીચે દબાતા એક વાછરડીનું મોત નિપજ્યું હતું જ્યારે ઈકો કારનો કચ્ચરધાણ વળી ગયો હતો.
સમગ્ર ગુજરાતમાં રવિવારે વરસાદી માહોલ…
View On WordPress
0 notes
વડોદરા: એમ એસ યૂનિવર્સિટીમાંથી પસાર થતાં ભૂખી કાંસ પરના જર્જરિત બ્રિજના સ્થાને ઓવર બ્રીજ બનાવવા વિદ્યાર્થીઓનો મોરચો, Gujarat -News
વડોદરા: એમ એસ યૂનિવર્સિટીમાંથી પસાર થતાં ભૂખી કાંસ પરના જર્જરિત બ્રિજના સ્થાને ઓવર બ્રીજ બનાવવા વિદ્યાર્થીઓનો મોરચો, Gujarat -News
વડોદરા: એમ એસ યૂનિવર્સિટીમાંથી પસાર થતાં ભૂખી કાંસ પરના જર્જરિત બ્રિજના સ્થાને ઓવર બ્રીજ બનાવવા વિદ્યાર્થીઓનો મોરચો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
[ad_1]
વડોદરા,તા.21 જુન 2021,સોમવાર
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી અને ડીએન હોલને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે જેને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય…
View On WordPress
0 notes
સુરતના કોટ વિસ્તારમાં ચાર માળનું જર્જરિત મકાન પડ્યું, Gujarat -News
સુરતના કોટ વિસ્તારમાં ચાર માળનું જર્જરિત મકાન પડ્યું, Gujarat -News
સુરતના કોટ વિસ્તારમાં ચાર માળનું જર્જરિત મકાન પડ્યું
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
[ad_1]
– સુરતના પાલ વિસ્તારમાં વારંવાર નોટિસ છતાં પણ રીપેરીંગ ન થતાં બિલ્ડિંગ ધરાશાયી
– સુરત ના મેયર માટે જર્જરિત મકાનમાં પહોચી ગયા
સુરત,તા.20 જુન 2021,રવિવાર
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં વર્ષો જુનું ચાર માળનું મકાન તૂટી પડયું હતું. પાલિકાએ વારંવાર…
View On WordPress
0 notes
રાધીવાડમાં જર્જરિત શાળાનું મકાન નવું બનાવવા ત્રણ વર્ષથી રજૂઆત, Gujarat -News
રાધીવાડમાં જર્જરિત શાળાનું મકાન નવું બનાવવા ત્રણ વર્ષથી રજૂઆત, Gujarat -News
રાધીવાડમાં જર્જરિત શાળાનું મકાન નવું બનાવવા ત્રણ વર્ષથી રજૂઆત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ખેડબ્રહ્મા, તા. 2
ખેડબ્રહ્મા તાલુકાના
રાધીવાડ ગામે આવેલી પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત થતા તેને પાડી નાખવા અને નવું
બનાવવા તેમજ પીવાના પાણીની ટાંકી નવી બનાવવા ગામ લોકોએ તેમજ શાળાના આચાર્યએ તાલુકા
પ્રાથમિક શિક્ષણાધિકારીને તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને…
View On WordPress
0 notes