મ્યુનિ.તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨૫થી વધુ બિલ્ડીંગોના વપરાશકર્તાઓએ ફાયર સેફટી સર્ટિફીકેટ જાતે મેળવવું પડશે, Gujarat -News
મ્યુનિ.તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨૫થી વધુ બિલ્ડીંગોના વપરાશકર્તાઓએ ફાયર સેફટી સર્ટિફીકેટ જાતે મેળવવું પડશે, Gujarat -News
મ્યુનિ.તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨૫થી વધુ બિલ્ડીંગોના વપરાશકર્તાઓએ ફાયર સેફટી સર્ટિફીકેટ જાતે મેળવવું પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,શુક્રવાર,13 ઓગસ્ટ,2021
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફટીને લઈ
મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિ.હસ્તકના શહેરમાં આવેલા હોસ્પિટલો, અર્બન…
View On WordPress
0 notes
એર ઈન્ડિયા પર ૬૦૦૦૦ કરોડનું દેવું, વેચવી જ પડશ
એર ઈન્ડિયા પર ૬૦૦૦૦ કરોડનું દેવું, વેચવી જ પડશ
#airindia #fligth
એર ઈન્ડિયાનું ૧૦૦ ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે, કારણ કે સરકાર પાસે બીજાે કોઈ વિકલ્પ નથી
નવી દિલ્હી, કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યુ છે કે, એર ઈન્ડિયાનુ ૧૦૦ ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે.કારણકે સરકાર પાસે તેના સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી.તેમણે કહ્યુ હતુ કે, એર ઈન્ડિયા ફર્સ્ટ ક્લાસ સંપત્તિ છે પણ કંપની પર ૬૦૦૦૦ કરોડ રુપિયાનુ દેવુ છે.આ સ્થિતિમાંથી બહાર આવવુ પડશે.ગઈ…
View On WordPress
0 notes
UPSCની પરીક્ષા આપવા અમદાવાદ કે મુંબઇ જવું પડશે નહી, સુરતને કેન્દ્ર મળ્યું, Gujarat -News
UPSCની પરીક્ષા આપવા અમદાવાદ કે મુંબઇ જવું પડશે નહી, સુરતને કેન્દ્ર મળ્યું, Gujarat -News
UPSCની પરીક્ષા આપવા અમદાવાદ કે મુંબઇ જવું પડશે નહી, સુરતને કેન્દ્ર મળ્યું
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– સુરતને
કેન્દ્ર ફાળવાયા બાદ પ્રથમવાર યોજાનાર પરીક્ષા માટે 8547 ઉમેદવારોએ સુરત કેન્દ્ર
પસંદ કર્યું
સુરત
આગામી
સપ્ટેમ્બર મહિનામાં યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાનારી
પરીક્ષામાં આ વર્ષે સૌ પ્રથમ વખત સુરત શહેરને પણ કેન્દ્ર …
View On WordPress
0 notes
કોરોના ફરી વધશે તો પછી નિયંત્રણો લાદવા પડશેઃ રુપાણી, Gujarat -News
કોરોના ફરી વધશે તો પછી નિયંત્રણો લાદવા પડશેઃ રુપાણી, Gujarat -News
કોરોના ફરી વધશે તો પછી નિયંત્રણો લાદવા પડશેઃ રુપાણી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા: નારી ગૌરવ દિને મહિલા ઉત્કર્ષલક્ષી કાર્યક્રમમાં વડોદરા આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ પત્રકારો સાથે અનૌપચારિક વાતચીત દરમિયાન કોરોના અંગે સવાલ કરતા તેમણે કહ્યું હતું કે જો કોરોનાના કેસો ફરી વધશે તો નિયંત્રણો લાદવાની ફરજ પડશે.
કોરોના મુદ્દે પૂછતા તેમણે કહ્યું હતું કે…
View On WordPress
0 notes
ફ્રીશિપ કાર્ડ સ્કોલરશિપ હવે બેંક ખાતામાં મળશે : કોેલેજે ફી વિના પ્રવેશ આપવો પડશે, Gujarat -News
ફ્રીશિપ કાર્ડ સ્કોલરશિપ હવે બેંક ખાતામાં મળશે : કોેલેજે ફી વિના પ્રવેશ આપવો પડશે, Gujarat -News
ફ્રીશિપ કાર્ડ સ્કોલરશિપ હવે બેંક ખાતામાં મળશે : કોેલેજે ફી વિના પ્રવેશ આપવો પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,
એસસી
કેટેગરીના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં
ફ્રીશિપકાર્ડના નિયમોમાં ફેરફાર કરવામા આવ્યા છે.જે મુજબ હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી
વિદ્યાર્થીઓને ફ્રીશિપકાર્ડની રકમ બેંક ખાતામાં જ સીધી મળશે અને કોલેજે ફી લીધા
વગર…
View On WordPress
0 notes
ગુજરાત યુનિ.ની કોમર્સ પ્રવેશ પ્રક્રિયા પાંચમીથી શરૂઃ બેઠકો વધારવી પડશે, Gujarat -News
ગુજરાત યુનિ.ની કોમર્સ પ્રવેશ પ્રક્રિયા પાંચમીથી શરૂઃ બેઠકો વધારવી પડશે, Gujarat -News
ગુજરાત યુનિ.ની કોમર્સ પ્રવેશ પ્રક્રિયા પાંચમીથી શરૂઃ બેઠકો વધારવી પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ
ગુજરાત
યુનિવર્સિટી દ્વારા ૫મી ઓગસ્ટથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા સાથે કેન્દ્રિય
પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવામા આવનાર છે.હાલ વિદ્યાર્થીઓ પ્રાથમિક વિગતો સાથે ઓનલાઈન
રજિસ્ટ્રેશન કરી શકશે અને આ વર્ષે વિદ્યાર્થીઓએ પિન લેવાનો ન…
View On WordPress
0 notes
પાડોશી જાગી જતાં લૂંટારા ભાગ્યા..લૂંટારા રિતેષે કહ્યું,હવે પાછા જાય એ બીજા..લૂંટ તો કરવી જ પડે, Gujarat -News
પાડોશી જાગી જતાં લૂંટારા ભાગ્યા..લૂંટારા રિતેષે કહ્યું,હવે પાછા જાય એ બીજા..લૂંટ તો કરવી જ પડે, Gujarat -News
પાડોશી જાગી જતાં લૂંટારા ભાગ્યા..લૂંટારા રિતેષે કહ્યું,હવે પાછા જાય એ બીજા..લૂંટ તો કરવી જ પડે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ લૂંટારાઓએ લૂંટને કેવી રીતે અંજામ આપ્યો તેની સનસનાટીભરી વિગતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવી છે.
સ્વ.ડો.ગોરના બંગલામાં ૨૦ વર્ષથી ડિમ્પલના પિતા કામ કરતા હોવાથી ગોર પરિવારે તેમની પુત્રી ડિમ્પલને કામે રાખી હતી.પરંતુ…
View On WordPress
0 notes
એફવાયબીકોમ માટે અન્ય ફેકલ્ટીના બિલ્ડિંગ અને વધારાના હંગામી અધ્યાપકોની જરુર પડશે, Gujarat -News
એફવાયબીકોમ માટે અન્ય ફેકલ્ટીના બિલ્ડિંગ અને વધારાના હંગામી અધ્યાપકોની જરુર પડશે, Gujarat -News
એફવાયબીકોમ માટે અન્ય ફેકલ્ટીના બિલ્ડિંગ અને વધારાના હંગામી અધ્યાપકોની જરુર પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ ધો.૧૨ના સામાન્ય પ્રવાહમાં ૧૦૦ ટકા પરિણામના પગલે વડોદરા શહેર અને જિલ્લામાંથી જ ૧૬૨૯૨ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાના કારણે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ આપવો પડે…
View On WordPress
0 notes
એફવાયબીકોમમાં ગયા વર્ષ કરતા ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે, Gujarat -News
એફવાયબીકોમમાં ગયા વર્ષ કરતા ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે, Gujarat -News
એફવાયબીકોમમાં ગયા વર્ષ કરતા ૪૦૦૦ જેટલા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ વડોદરા શહેર-જિલ્લાના ૧૬૨૯૨ વિદ્યાર્થીઓ ધો.૧૨ના સામાન્ય પ્રવાહમાં પાસ થયા હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો થશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.
કોમર્સ ફેકલ્ટી દ્વારા ગયા વર્ષે લગભગ ૮૦૦૦…
View On WordPress
0 notes
ભ્રષ્ટાચારના કેસમાં અધિકારીની નિવૃત્તિના ત્રણ મહિના પહેલાં અહેવાલ આપવો પડશે, Gujarat -News
ભ્રષ્ટાચારના કેસમાં અધિકારીની નિવૃત્તિના ત્રણ મહિના પહેલાં અહેવાલ આપવો પડશે, Gujarat -News
ભ્રષ્ટાચારના કેસમાં અધિકારીની નિવૃત્તિના ત્રણ મહિના પહેલાં અહેવાલ આપવો પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
આયોગના રિપોર્ટમાં ટીકાઓથી બચવા સરકારનું પગલું
વયનિવૃત્તિના મહિનામાં રજૂ થતાં અહેવાલથી સામાન્ય વહીવટ વિભાગ ખફા : સમયમર્યાદાનું ફરજિયાત પાલન કરવાનું રહેશે
ગાંધીનગર : ગુજરાત સરકારના નિવૃત્ત થઇ રહેલા અધિકારી તેમજ કર્મચારીઓને તેમના નિવૃત્તિના માસમાં…
View On WordPress
0 notes
કામ અને હિસાબની વિગતો ખૂલ્લી પાડી દઈશ, બચવું હોય તો રૂ.2 કરોડ આપવા પડશે, Gujarat -News
કામ અને હિસાબની વિગતો ખૂલ્લી પાડી દઈશ, બચવું હોય તો રૂ.2 કરોડ આપવા પડશે, Gujarat -News
કામ અને હિસાબની વિગતો ખૂલ્લી પાડી દઈશ, બચવું હોય તો રૂ.2 કરોડ આપવા પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– કાઢી મુકાયેલા સુપરવાઈઝરની કોન્ટ્રાક્ટરને ધમકી
– પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પ���છો કરી મળતીયા પાસે કોન્ટ્રાકટર અને તેમની કારના ફોટા પડાવ્યા
સુરત, : સુરતના કતારગામ કાસાનગરમાં આર.જે.ડી હબમાં ઓફિસ ધરાવતા અને સરકારી કામો રાખતા…
View On WordPress
0 notes
સુરત: કોરોનાના વેરિયન્ટ જોવા માટે હવે સેમ્પલ પુણે નહીં મોકલવા પડશે : સુરતમાં જ મશીન ઉપલબ્ધ, Gujarat -News
સુરત: કોરોનાના વેરિયન્ટ જોવા માટે હવે સેમ્પલ પુણે નહીં મોકલવા પડશે : સુરતમાં જ મશીન ઉપલબ્ધ, Gujarat -News
સુરત: કોરોનાના વેરિયન્ટ જોવા માટે હવે સેમ્પલ પુણે નહીં મોકલવા પડશે : સુરતમાં જ મશીન ઉપલબ્ધ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત,તા.29 જુલાઈ 2021,ગુરૂવાર
વર્તમાનમાં કોરોનાની બીજી લહેરના કેસ ઓછા જોવા મળી રહ્યા છે પરંતુ બીજી તરફ કોરોનાના અલગ અલગ વેરિયન્ટ જોવા મળતા ટેસ્ટીંગ માટે તેને અત્યાર સુધી પુણેની લેબમાં મોકલાતા હતા. જો કે હવે આ સુવિધા સુરત વીર નર્મદ…
View On WordPress
0 notes
31 જુલાઈ પૂર્વે ચેમ્બરની ચૂંટણી ન થાય તો એમ્પાવર્ડ કમિટિને વહીવટ સોંપવો પડશે, Gujarat -News
31 જુલાઈ પૂર્વે ચેમ્બરની ચૂંટણી ન થાય તો એમ્પાવર્ડ કમિટિને વહીવટ સોંપવો પડશે, Gujarat -News
31 જુલાઈ પૂર્વે ચેમ્બરની ચૂંટણી ન થાય તો એમ્પાવર્ડ કમિટિને વહીવટ સોંપવો પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
30મી જુલાઈની બેઠકમાં બંધારણ સુધારા મંજૂર કરાવાશે
ગુજરાત ચેમ્બરના બંધારણની જોગવાઈ મુજબ 31મી જુલાઈ પૂર્વે એજીએમ બોલાવી નવી કમિટીને ચાર્જ સોંપવો પડે
અમદાવાદ : આગામી 31મી જુલાઈ પહેલા�� ચેમ્બરની ચૂંટણી ન થાય તો ચેમ્બરના જ બંધારણની જોગવાઈ મુજબ ચેમ્બરનો…
View On WordPress
0 notes
રાજયની દરેક હોસ્પિટલે bu પરમિશન,ફાયર noc મેળવવા પડશે, Gujarat -News
રાજયની દરેક હોસ્પિટલે bu પરમિશન,ફાયર noc મેળવવા પડશે, Gujarat -News
રાજયની દરેક હોસ્પિટલે bu પરમિશન,ફાયર noc મેળવવા પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,શુક્રવાર,23
જુલાઈ,2021
રાજયમાં બી.યુ.પરમીશન અને ફાયર એન.ઓ.સી.વગરના બિલ્ડીંગો
સામે કાર્યવાહી કરવા સુપ્રિમ કોર્ટે બે સપ્તાહનો સમય આપ્યો છે.દરમિયાન રાજયના
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગે એક મહત્વનો પરીપત્ર કર્યો છે.આ પરીપત્રમાં રાજયની
દરેક હોસ્પિટલે બી.યુ.પરમિશન અને…
View On WordPress
0 notes
શિક્ષણ સંપૂર્ણ ખાનગીકરણ તરફઃસરકારી યુનિ.ઓમાંથી ગ્રાન્ટેડ કોલેજો છુટી પડશે, Gujarat -News
શિક્ષણ સંપૂર્ણ ખાનગીકરણ તરફઃસરકારી યુનિ.ઓમાંથી ગ્રાન્ટેડ કોલેજો છુટી પડશે, Gujarat -News
શિક્ષણ સંપૂર્ણ ખાનગીકરણ તરફઃસરકારી યુનિ.ઓમાંથી ગ્રાન્ટેડ કોલેજો છુટી પડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ
પ્રાઈવેટ
યુનિ.એક્ટમાં સરકારે તાજેતરમાં સુધારો કરીને ગ્રાન્ટેડ કોલેજોને સરકારી યુનિ.માંથી
છુટી કરી પ્રાઈવેટ યુનિ.માં ન જોડવાની જોગવાઈ રદ કરતા હવે ગુજરાતમાં શિક્ષણ
સંપૂર્ણ ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યુ છે. ચાલુ વર્ષે ઘણી ગ્રાન્ટેડ કોલેજો…
View On WordPress
0 notes
ગુજરાતનાં લાખો માછીમારોને અન્યાય, પડોશી રાજયોને માછીમારીની છૂટ મળી, Gujarat -News
ગુજરાતનાં લાખો માછીમારોને અન્યાય, પડોશી રાજયોને માછીમારીની છૂટ મળી, Gujarat -News
ગુજરાતનાં લાખો માછીમારોને અન્યાય, પડોશી રાજયોને માછીમારીની છૂટ મળી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
યુનિફોર્મ સિસ્ટમ લાગુ કરવા કેન્દ્રને રજૂઆત
રાજકોટ, : દરિયા કિનારાનાં વિસ્તારોનું અર્થતંત્ર જેમના પર નિર્ભર છે એ માછીમારી ઉધોગ હાલ ભારે સંકટોનો સામનો કરી રહયો છે આવા કપરા સંજોગોમાં રાજય સરકારનાં માછીમારી શરૂ કરવાનાં નિર્ણયે આ ઉધોગને મોટો ફટકો પાડયો છે.…
View On WordPress
0 notes