#ફરજ
Explore tagged Tumblr posts
gitaacharaningujarati · 23 days ago
Text
47. ભ્રમ થી બચો
આપણા રોજબરોજના સામાન્ય જીવનમાં જ્યારે આપણે સમાચાર, દર્શનશાસ્ત્ર, અન્ય લોકોના અનુભવો કે માન્યતાઓ બાબતે વિરોધાભાસી અભિપ્રાયો સાંભળીયે છીએ ત્યારે આપણે ખૂબ જ મુંઝવણ અનુભવીએ છીએ. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે આપણી બુદ્ધિ વિવિધ વિચારો સાંભળવા છતાં નિશ્ચલ અને સમાધિ અવસ્થા માં સ્થિર થાય ત્યારે આપણે યોગની સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ (2.53).
આને સમજવા માટેનું શ્રેષ્ઠ રૂપક એક વૃક્ષ હોઈ શકે જેનો ઉપરનો ભાગ દૃશ્યમાન છે જ્યારે નીચેનો મૂળવાળો ભાગ અદ્રશ્ય છે. આ ઉપરના ભાગ પર જુદી-જુદી તીવ્રતાના પવનોની અસર થાય છે જ્યારે નીચેના મૂળિયાં ના ભાગ ૫ર આની કોઈ જ અસર પડતી નથી. ઉપરનો ભાગ બહાર ના પરિબળોને લીધે સતત હલનચલન કરતો રહે છે જ્યારે નીચેનો ભાગ સમાધિમાં નિશ્ચલ રહીને પોતાની સ્થિરતા અને પોષણ આપવાની ફરજ બજાવતો જ રહે છે. એક વૃક્ષને માટે આ એક યોગ જ છે જેમાં તેનો બહારનો ભાગ સતત ચલિત થતો રહે છે ક્યારે અંદરનો ભાગ નિશ્ચલ રહે છે.
આપણી અજ્ઞાનતાની કક્ષાએ આપણી બુદ્ધિ બહારના ઉત્તેજનાને લીધે પોતાની રીતે જ સતત કંપિત રહે છે. આ કંપનો બહારની દુનિયામાં પણ ગુસ્સા અને ત્વરિત પ્રતિક્રિયા રૂપે દેખાઈ જાય છે. આને લીધે વ્યક્તિના પોતાના જીવનનો અને સાથે-સાથે પોતાના પરિવારનો તથા કાર્ય સ્થળ આ બધા જ ની દુર્દશા થાય છે. લોકો જીવનના વિવિધ અનુભવો મેળવીને એક એવી બનાવટી સ્થિતિને ધારણ કરી લે છે કે જેમાં તેઓ આ કંપનો ને દબાવી દે છે અને બહારની દુનિયામાં એક મહોરું પહેરીને પ્રસ્તુત થાય છે. આ સ્થિતિમાં પણ પેલા કંપનો/આંદોલનો અંદર તો હાજર જ હોય છે માત્ર કોઈ વ્યક્તિ બહાર એક હસતો અને બહાદુર ચહેરો ર��ખવાનું શીખી જાય છે પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી ટકી શકતી નથી.
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સમાધિમાં નિશ્ચલની અંતિમ અવસ્થાની વાત કરે છે જ્યાં કંપનો/આંદોલનો ભીતર પણ હોતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ એ સ્થિતિની પ્રાપ્તિ છે જેમાં એ સમજાઈ જાય છે કે બહારના કંપનો/આંદોલનો અનિત્ય છે અને તેથી વ્યક્તિ પોતાના સમાધિમાં સ્થિત એવા અંતરાત્મા સાથે એકરૂપ થઈ જાય છે (2.14).
0 notes
chandnisoni123 · 8 months ago
Text
0 notes
darshanan-blog · 9 months ago
Text
Gujarati Poem Turmoil - ગડમથલ
  અંધારી આ કોટડીમને કારાવાસ જેવી લાગે લમણે હાથ દઈને હું વિચારું ઉભી થાવ વળી બેસી જાવ ઉઠ, બેસ, ઉઠ, બેસ હાય શું કરું?સાંજ પડી અને ફરી થશે એજ રોજની રામાયણ  હમણાં ટકોરા પડશે એ આવશે  રોજ ની જેમ મેં ક્યાંક તો ભૂલ કરીજ હશે રોજની જેમ ગાળાગાળી અને પછી તો તેના મૂડ પ્રમાણે મારો ચોટલો ખેંચશે, વાસણ ફેંકશે તમાચા, લાત, ધુમબા વરસાવશે મારી માફી…અને મૂડ હોય તો તેના દ્વારા માફી સ્વીકાર્યા બાદ…..મારે પત્નીની ફરજ…
Tumblr media
View On WordPress
0 notes
prabalgujaratnews · 1 year ago
Video
youtube
કલોલ તાલુકાના ૯૫૦ શિક્ષકોએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી,
0 notes
satyneeprapti · 1 year ago
Link
0 notes
vatannivat · 2 years ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
World Sports News Update & Latest Updates on Sports at Vatan ni Vat
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન MS ધોનીનો 42મોં જન્મદિવસ, 3 ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન
- MS ધોની નહિ સેહવાગ હતો CSKના માલિક શ્રીનિવાસનની પહેલી પસંદ: ચંદ્રશેખર
- માહી તેના ફેન્સને વધુ એક વર્ષ રમીને ગિફ્ટ આપવા માંગે છે
મહેન્દ્ર સિંહ ધોનીની સફર સરકારી નોકરીથી શરૂ થઈ હતી
સંઘર્ષ, સમર્પણ અને પરિશ્રમ કોઈપણ વ્યક્તિને એવી ઉંચાઈ પર લઈ જાય છે જેની તેણે કલ્પના પણ ન કરી હોય. આવી જ કહાની છે કેપ્ટન કૂલ કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીની. મહેન્દ્ર સિંહ ધોનીની સફર TTE નોકરી (સરકારી નોકરી)થી શરૂ થઈ હતી. તેને રમતગમતમાં ખૂબ જ રસ હતો અને તે શાળાના સમયથી જ રમતો રમતો હતો. ધોનીએ તેનું શાળાકીય શિક્ષણ DAV જવાહર વિદ્યા મંદિર, રાંચી, ઝારખંડમાંથી કર્યું હતું અને બેડમિન્ટન, ફૂટબોલ અને ક્રિકેટ જેવી ઘણી રમતોમાં સારું પ્રદર્શન કર્યું હતું. તે તેની ફૂટબોલ ટીમ માટે ગોલકીપર તરીકે રમ્યો હતો અને સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ પણ રમ્યો હતો.
ત્રણ ICC ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન
ધોનીને 2007માં ભારતીય ક્રિકેટ ટીમની બાગડોર સોંપવામાં આવી હતી અને તેની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક 2007માં આવી હતી જ્યારે તેણે ટીમ ઈન્ડિયાને ICC વર્લ્ડ T20 ટૂર્નામેન્ટની શરૂઆતની આવૃત્તિમાં લીડ કરી અને T-20 વર્લ્ડકપ જીતાડી, ભારતમાં ફોર્મેટની લોકપ્રિયતામાં વધારો કર્યો હતો. ધોનીની કેપ્ટનશિપ કારકિર્દીની પરાકાષ્ઠા 2011માં આવી જ્યારે તેણે ભારતને ઐતિહાસિક વર્લ્ડ કપમાં જીત અપાવી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ફાઇનલમાં જીતવા માટેનો તેમનો છગ્ગો દરેક ભારતીય ક્રિકેટ ચાહકોની યાદમાં તાજો છે. તો તેણે ભારતને ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચાડ્યું અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય મેળવ્યો હતો. ધોની IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન પણ છે, જ્યાં તેણે તેની ટીમ માટે રેકોર્ડ 5 વખત ટ્રોફી જીતી છે. તો ICC T20 વર્લ્ડ કપ, ICC વનડે વર્લ્ડ કપ તેમજ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ધોની વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે.
ધોની વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ માટે રોલ મોડલ 
ભારતીય ક્રિકેટ પર ધોનીની અસરને ઓછી આંકી શકાય તેમ નથી. તેમણે વિવિધ પેઢીઓ વચ્ચેના અંતરને દૂર કર્યું છે, યુવા પ્રતિભાઓને માર્ગદર્શન આપ્યું છે અને તેમને સફળતા તરફ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેણે મેચ ફિનિશ કરવાના ખ્યાલને લોકપ્રિય બનાવ્યો અને મર્યાદિત ઓવરના ક્રિકેટમાં વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકાને ફરીથી લ���ી છે. મેદાનની બહાર, ધોનીના સંયમ અને શાંત વર્તને તેને ભારતની બહાર પણ એક લોકપ્રિય વ્યક્તિ બનાવ્યો છે. તે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ માટે રોલ મોડલ બની ગયો છે.
MS ધોની આવતા વર્ષે ફરીથી IPL રમવા માટે તૈયાર 
IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની આજે 42 વર્ષના થઇ ગયા છે. પોતાની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને આ વર્ષે પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ હવે તે આવતા વર્ષે ફરીથી રમવાની તૈયારી કરી રહ્યો છે. માહીનું આવતા વર્ષે રમવાનું નક્કી નથી. IPLમાં એક એવી ટીમ છે જેની ફેન ફોલોઈંગ અદભૂત છે. આ વર્ષે ટીમ જ્યાં પણ ગઈ ત્યાં હજારો ચાહકો ટીમને સપોર્ટ કરવા આવ્યા હતા. ઘરઆંગણે ટીમને બદલે ચાહકો તે ટીમની જર્સીમાં જ જોવા મળ્યા હતા.
ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક જગ્યાએ ધોનીનો દબદબો છે 
આ ટીમ બીજું કોઈ નહીં પણ ધોનીની CSK છે. CSK IPLની સુપરહિટ ટીમ છે. આ સિઝનમાં તે જ્યાં પણ રમ્યો ત્યાં પીળા રંગનું પૂર આવ્યું. ચાહકોને લાગ્યું કે આ ધોનીની છેલ્લી સિઝન હશે, પરંતુ માહી તેના ફેન્સને વધુ એક વર્ષ રમીને ગિફ્ટ આપવા માંગે છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક જગ્યાએ ધોનીનો દબદબો છે, પરંતુ શું તમે જાણો છો કે ચેન્નાઈના લોકો માટે પ્લેટ બની ગયેલા MS 2008ની હરાજીમાં CSKની પહેલી પસંદ ન હતા. ટીમના માલિક એન શ્રીનિવાસન અન્ય ખેલાડીને ખરીદવા માંગતા હતા.
2008માં હરાજી પહેલા એન શ્રીનિવાસને મને પૂછ્યું હતું કે તમે કોને ખરીદવા જઈ રહ્યા છો: ચંદ્રશેખર
2008માં ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય પસંદગીકાર તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખરે એકવાર ઈન્ટરવ્યુમાં આખી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની CSKના માલિક શ્રીનિવાસનની પહેલી પસંદ નથી. ચંદ્રશેખરે કહ્યું કે 2008માં હરાજી પહેલા એન શ્રીનિવાસને મને પૂછ્યું હતું કે તમે કોને ખરીદવા જઈ રહ્યા છો? મેં તેમને ધોનીનું કહ્યું હતું. આના પર તેણે પૂછ્યું કે, વીરેન્દ્ર સેહવાગ કેમ નહીં? શ્રીનિવાસનની પહેલી પસંદ વિસ્ફોટક બેટ્સમેન સેહવાગ હતો. 
ધોનીને આખરે CSKએ 1.5 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો
ચંદ્રશેખરે કહ્યું કે મેં તેને ધોનીની ઉપયોગીતા વિશે જણાવ્યું. મેં કહ્યું કે સેહવાગ મને તે સ્તરની પ્રેરણા નહીં આપે જ્યારે ધોની એક કેપ્ટન, વિકેટકીપર અને બેટ્સમેન છે જે પોતાની મેળે મેચ ફેરવી શકે છે તેથી મેં તેમને પૂછ્યું કે શું આપણે તેને ખરીદવો જોઈએ? ચંદ્રશેખરે કહ્યું કે શ્રીનિવાસનનું મન રાતોરાત બદલાઈ ગયું અને તે સવારે આવીને મને કહ્યું કે ધોનીને ખરીદવો પડશે. જો કે, અમને ડર હતો કે ધોનીને તેમની ટીમમાં સામેલ કરવા માટે અન્ય કોઈ ફ્રેન્ચાઈઝી અમારા કરતાં વધુ ખર્ચ કરી શકે છે. ચંદ્રશેખરે આ વિશે જણાવ્યું છે કે હરાજી વિશે વિચારીને મેં ધોની માટે મારા ખર્ચની રકમ વધારીને 1.4 મિલિયન ડોલર કરી દીધી અને તે પછી પણ ટીમ એટલે કે પ્લેઇંગ-11 બનાવવાનો પ્રયાસ કર્યો, કારણ કે અમારી પાસે ��ખી ટીમ માટે 5 મિલિયન ડોલર જ હતા. પરંતુ જેમ જેમ હરાજી બંધ થઈ, કોઈએ કહ્યું કે ધોની $1.8 મિલિયન સુધીની બોલી લગાવી શકે છે. તેથી મેં તેને કહ્યું કે જો ધોનીને 1.5 મિલિયનથી વધુ બોલી મળશે તો હું તેને જવા દઈશ, કારણ કે અમારે એક સંપૂર્ણ ટીમ બનાવવાની છે.
માહીની કપ્તાનીમાં પાંચ વખત IPL ટાઈટલ જીતી ચૂકી છે CSK
ધોનીને આખરે CSKએ 1.5 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. આ પછી ધોનીએ IPLની સૌથી સફળ ટીમોમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સમાવેશ કર્યો. હાલમાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન જ નહીં પરંતુ ફ્રેન્ચાઈઝીની ઓળખ પણ છે. સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી આ ટીમ અત્યાર સુધીમાં માહીની કપ્તાનીમાં પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂકી છે. મહેન્દ્ર સિંહ ધોની, જેણે 2010, 2011, 2018, 2021 અને 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પાંચ ટાઇટલ જીત્યા છે, તે IPLમાં સૌથી વધુ પસંદ કરાયેલા ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જોકે, તેણે IPLમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. ધોનીએ અત્યાર સુધી 250 IPL મેચોમાં 38.79ની એવરેજ અને 135.92ની સ્ટ્રાઈક રેટથી 5082 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો તેણે 90 ટેસ્ટમાં 4876 રન, 350 વનડેમાં 10,773 રન અને 98 ટી20માં 1617 રન બનાવ્યા છે.
For more details online visit us: http://vatannivat.com/Post/Former-captain-of-Indian-cricket-team-MS-Dhonis-42nd-birthday-the-only-captain-to-win-3-ICC-trophies/
0 notes
gujjulife · 2 years ago
Text
ઘણી વાર આપણું ફરજ માં રેહવું, લોકો ને ગરજ માં હોવાનો અહેસાસ કરાવે છે..!!
0 notes
once-a-day-gujarati-poem · 2 years ago
Text
1413.
હું પુરાયો આ દેહમાં પણ, આ દેહ મારૂં ઘર નથી,કરેલા કર્મોની કેદ છે આ,કેદ મારી આ કાયમ નથી.છતાં કર્મોના છે બંધન,કર્મ વિના એ છુટતાં નથી,કર્મો થકી જ કપાશે આ બંધન,કર્મ વિના હવે છુટકો નથી.કર્મો પણ સમજીને કરવા,માનવ દેહ વારંવાર નથી,ફરજ બજાવે સૌ નેકીથી, ફરજ વિના અહીં મુક્તિ નથી.પતિ પત્નિ બાળકો આ વૈભવ,ક્ષણિક છે ચિર સ્થાઇ નથી,હું આત્મા બસ અજર અમર છું,મોહ રાખવા જેવું કંઇજ નથી.ફરજ મુકી હું થાઉં વૈરાગી,વૈરાગે…
View On WordPress
1 note · View note
royalrajagency · 2 years ago
Text
ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટગુમા તમામ શહેરોની સેવાઓમાંથી બં  ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટમા તમા નેને એજન્સીની જરૂરિયાત વિશે સુરક્ષા વ્યવસ્થાપન સેવાની જરૂર છે. ગુજરાતમાં નજીકની બેસ્ટ રોયલ રાજ એજન્સીની જરૂરિયાત તરફથી ભૌતિક સુરક્ષા સેવાઓ ઉપલબ્ધ છે, જો તમે પહેલાં ક્યારેય સુરક્ષા સેવા બનાવી નથી, તો તે જબરજસ્ત લાગે છે. અમારી એજન્સી તરફથી શ્રેષ્ઠ રોયલરાજ સિક્યુરિટી ગાર્ડની સેવા છે જે તમામ પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત અને સારી રીતે પ્રશિક્ષિત છે. એક શ્રેષ્ઠ રોયલરાજ એજન્સી સુરક્ષા સેવા છે જે કોર્પોરેશનો, સંકુલો અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં ઇવેન્ટ્સનું સંચાલન કરવામાં પણ નિષ્ણાત છે. અમારા તમામ રક્ષકો તેમની ફરજ પ્રત્યે નિશ્ચય અને સમર્પણથી ભરેલા છે અને કોઈપણ ઇમરજન્સી  બ્રેકડાઉનને હેન્ડલ કરી શકે છે.ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટમા તમામ શહેરોની સેવાઓમાંથી બંનેને એજન્સીની જરૂરિયાત વિશે સુરક્ષા વ્યવસ્થાપન સેવાની જરૂર છે. ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટમા તમામ શહેરોની સેવાઓમાંથી બંનેને એજન્સીની જરૂરિયાત વિશે સુરક્ષા વ્યવસ્થાપન સેવાની જરૂર છે. ગુજરાતમાં નજીકની બેસ્ટ રોયલ રાજ એજન્સીની જરૂરિયાત તરફથી ભૌતિક સુરક્ષા સેવાઓ ઉપલબ્ધ છે, જો તમે પહેલાં ક્યારેય સુરક્ષા સેવા બનાવીનથી, તો તે જબરજસ્ત લાગે છે. અમારી એજન્સી તરફથી શ્રેષ્ઠ રોયલરાજ સિક્યુરિટી ગાર્ડની સેવા છે જે તમામ પોલીસ, સેના અને અર્ધલ મોન્સ્ટર રાજકોટમા ગુજરાતમાં 3 નવીનતમ સુરક્ષા ગાર્ડની નોકરીઓ છે. પછી ભલે તમે તમારી પ્રથમ સિક્યોરિટી ગાર્ડની નોકરીઓ શોધી રહ્યાં હોવ અથવા લાંબા સમયથી ઉદ્યોગમાં હોય એવી કોઈ વ્યક્તિ હોય, તમારી પાસે પસંદગી માટે વિવિધ ભૂમકાઓ છે જેમ કે મૂલ્યાંકન - હેડ જોબ્સ , એચઆર મેનેજરની નોકરીઓ , નુકશાન નિવારણ મેનેજરની નોકરીઓ , પેરોલ નોકરીઓ, સોફ્ટવેર એન્જિનિયરની નોકરીઓ અન્યો વચ્ચે. સુરક્ષા ગાર્ડ પ્રોફેશનલ તરીકે, તમારી પાસે સુરક્ષા, નુકશાન નિવારણ જેવી કેટલીક મુખ્ય કુશળતા હોવાની અપેક્ષા રાખવામાં રોયલ રાજ એજન્સી સુરક્ષા સેવા તમામ પ્રકારની ઉપલબ્ધ હશે
બંદૂકધારીઓ
પહેરેદાર ઇવેન્ટ ગાર્ડ તમામ પ્રકારની સેવા વગેરેમાં બાંધકામ હેઠળસુરક્ષા ઘટના\
#Rajkot Gandhinagar Surat Patan Ahmedabaad
0 notes
securityagency · 2 years ago
Text
ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટગુમા તમામ શહેરોની સેવાઓમાંથી બં  ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટમા તમા નેને એજન્સીની જરૂરિયાત વિશે સુરક્ષા વ્યવસ્થાપન સેવાની જરૂર છે. ગુજરાતમાં નજીકની બેસ્ટ રોયલ રાજ એજન્સીની જરૂરિયાત તરફથી ભૌતિક સુરક્ષા સેવાઓ ઉપલબ્ધ છે, જો તમે પહેલાં ક્યારેય સુરક્ષા સેવા બનાવી નથી, તો તે જબરજસ્ત લાગે છે. અમારી એજન્સી તરફથી શ્રેષ્ઠ રોયલરાજ સિક્યુરિટી ગાર્ડની સેવા છે જે તમામ પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત અને સારી રીતે પ્રશિક્ષિત છે. એક શ્રેષ્ઠ રોયલરાજ એજન્સી સુરક્ષા સેવા છે જે કોર્પોરેશનો, સંકુલો અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં ઇવેન્ટ્સનું સંચાલન કરવામાં પણ નિષ્ણાત છે. અમારા તમામ રક્ષકો તેમની ફરજ પ્રત્યે નિશ્ચય અને સમર્પણથી ભરેલા છે અને કોઈપણ ઇમરજન્સી  બ્રેકડાઉનને હેન્ડલ કરી શકે છે.ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટમા તમામ શહેરોની સેવાઓમાંથી બંનેને એજન્સીની જરૂરિયાત વિશે સુરક્ષા વ્યવસ્થાપન સેવાની જરૂર છે. ગુજરાતની નજીકની રોયલ રાજ સિક્યુરિટી એજન્સી સેવાની જરૂરિયાત માટે શ્રેષ્ઠ સુરક્ષા ગાર્ડ સેવા છે જે ગુજરાત અને રાજકોટમા તમામ શહેરોની સેવાઓમાંથી બંનેને એજન્સીની જરૂરિયાત વિશે સુરક્ષા વ્યવસ્થાપન સેવાની જરૂર છે. ગુજરાતમાં નજીકની બેસ્ટ રોયલ રાજ એજન્સીની જરૂરિયાત તરફથી ભૌતિક સુરક્ષા સેવાઓ ઉપલબ્ધ છે, જો તમે પહેલાં ક્યારેય સુરક્ષા સેવા બનાવીનથી, તો તે જબરજસ્ત લાગે છે. અમારી એજન્સી તરફથી શ્રેષ્ઠ રોયલરાજ સિક્યુરિટી ગાર્ડની સેવા છે જે તમામ પોલીસ, સેના અને અર્ધલ મોન્સ્ટર રાજકોટમા ગુજરાતમાં 3 નવીનતમ સુરક્ષા ગાર્ડની નોકરીઓ છે. પછી ભલે તમે તમારી પ્રથમ સિક્યોરિટી ગાર્ડની નોકરીઓ શોધી રહ્યાં હોવ અથવા લાંબા સમયથી ઉદ્યોગમાં હોય એવી કોઈ વ્યક્તિ હોય, તમારી પાસે પસંદગી માટે વિવિધ ભૂમકાઓ છે જેમ કે મૂલ્યાંકન - હેડ જોબ્સ , એચઆર મેનેજરની નોકરીઓ , નુકશાન નિવારણ મેનેજરની નોકરીઓ , પેરોલ નોકરીઓ, સોફ્ટવેર એન્જિનિયરની નોકરીઓ અન્યો વચ્ચે. સુરક્ષા ગાર્ડ પ્રોફેશનલ તરીકે, તમારી પાસે સુરક્ષા, નુકશાન નિવારણ જેવી કેટલીક મુખ્ય કુશળતા હોવાની અપેક્ષા રાખવામાં રોયલ રાજ એજન્સી સુરક્ષા સેવા તમામ પ્રકારની ઉપલબ્ધ હશે
બંદૂકધારીઓ
પહેરેદાર ઇવેન્ટ ગાર્ડ તમામ પ્રકારની સેવા વગેરેમાં બાંધકામ હેઠળસુરક્ષા ઘટના\
Tumblr media
0 notes
gujarat-news · 3 years ago
Text
વડોદરા: જ્વેલર્સ પેઢીમાં ફરજ દરમિયાન 4 કરોડનું સોનુ ઉચાપત કરનારા બે આરોપીની અટકાયત, Gujarat -News
વડોદરા: જ્વેલર્સ પેઢીમાં ફરજ દરમિયાન 4 કરોડનું સોનુ ઉચાપત કરનારા બે આરોપીની અટકાયત, Gujarat -News
વડોદરા: જ્વેલર્સ પેઢીમાં ફરજ દરમિયાન 4 કરોડનું સોનુ ઉચાપત કરનારા બે આરોપીની અટકાયત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા 10 ઓગષ્ટ 2021,મંગળવાર વડોદરાની સી.એચ.જવેલર્સમાં જનરલ મેનેજરે શો-રૂમમાથી 24 કેરેટ સોનાના કોઇન લઈ જઈ છેતરપીંડીના બનાવમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે. વડોદરા શહેરમાં આવેલ સી.એચ.સ્વેલર્સના શો રૂમમાથી શો-રૂમના માલીક…
Tumblr media
View On WordPress
0 notes
bharattankdamanblog · 4 years ago
Photo
Tumblr media
...✨🙏✨...#લોકશાહી માટે મતદાન એ આપણી ફરજ છે, #મતદાન કરી અમે અમારી #ફરજ પૂરી કરી, તમે પણ અચૂક કરો અને કરાવો...✨🙏✨.... ...✨🇮🇳✨....I Voted For The #Respect, #Progress, #Unity , #Pride Of My #Country, Did #U ??....✨🇮🇳✨.... #Gujarat_Swaraj_Elections_2021....✨🇮🇳✨.... https://youtu.be/0GGRy_meqPQ https://www.instagram.com/p/CL1G4ozDEH1/?igshid=rrq0tgrbiha0
0 notes
prabalgujaratnews · 1 year ago
Video
youtube
ભાભરના તત્કાલીન પીએસઆઇ સામે ફરજ નિષ્કાળજી નો ગુનો નોંધાતા ભાભર પંથકમા ચકચાર
0 notes
smdave1940 · 5 years ago
Photo
Tumblr media
સ્વાવલંબન શું નિરપેક્ષ છે? સ્વાવલંબન શું નિરપેક્ષ છે? આપણે સૌ જાણીએ છીએ કે આઈન્સ્ટાઈને સાપેક્ષ વાદ શોધ્યો. એટલે સામાન્ય રીતે કેટલાક મૂર્ધન્ય સહિતના લોકો, સાપેક્ષવાદને ભૌતિક શાસ્ત્રનો વિષય સમજે છે.
#અદ્યતન શસ્ત્રોથી સજ્જ#અદ્વૈતવાદ#અર્થશાસ્ત્રના વાદો#અહિંસા#આઈન્સ્ટાઈન#ઇન્દિરાની કોંગી પાર્ટી#ઈલેક્ટ્રોનિક ક્રાંતિના બીજ#ઍડ્વાન્સ લેવલ ટ્રેનીંગ સેન્ટર ગાઝીયાબાદ#કાશ્મિરનું રક્ષણ કરવું આપણી ફરજ#કેમ્બ્રીજ#ક્રોસબાર ટેલીફોન એક્સચેન્જ#ક્લીષ્ટ અને ઍબસ્ટ્રેક્ટ#ખાટલે ખોટ#ખાદી#ગધુભાઈ#ગ્રામોદ્યોગ#ગ્લોબલ ટેન્ડર#જમાનો બદલાઈ ગયો#ડીજીટલ ટેલીફોન એક્સચેન્જ#તડ – ફડ વાળા#તાજુ જન્મેલું બાળક#નરેન્દ્ર મોદીને ભાંડવા#નહેરુ જીન્ના યુનીવર્સીટી#નહેરુ મેનન#નિરપેક્ષ#નિષ્ણાતોની વ્યુહરચના#નોકરી અને ધંધામાં ફેર#પર્સનલ કોમ્પ્યુટર#પાકિસ્તાને કાશ્મિર ઉપર આક્રમણ કર્યું#પોલીયેસ્ટર ખાદી
0 notes
maheshworldsblog · 4 years ago
Text
#Digital_લાગણીનો_નવો_યુગ
ચિરાગ અને આકાશ બે બેસ્ટ ફ્રેન્ડ છે.આજે ચિરાગ નો બર્થ ડે હતો આકાશે સવારે જ કોલ કરી બર્થ ડે વિશ કરેલુ આકાશ નોકરીથી આવી પહેલી તકે ચિરાગને મળવા પહોંચી ગયો ગળે મળ્યો પણ ચિરાગ થોડો અપસેટ જણાતો હતો આકાશે કારણ પુછ્યુ તો ખબર પડી કે આકાશે ચિરાગનુ વ્હોટસએપ પર બર્થ ડે નુ સ્ટેટ્સ અપડેટ નોતુ કર્યુ આખા ગામે સ્ટેટ્સ મુક્યું પણ મારા બેસ્ટ ફ્રેન્ડે જ મારુ સ્ટેટ્સ ના મુક્યું આકાશે એને સમજાવ્યો કે આપણી મિત્રતા ગાઢ દિલથી છે સ્ટેટ્સ કે પોસ્ટ થી નહીં.લગભગ હવે દરેક સાથે આવું થાય છે રૂબરૂ વ્યક્તિગત મળી આપેલો આભાર શુભેચ્છાઓ હવે જાણે કે તુચ્છ લાગે છે કોઈના ઘરે કંઈક ખુશીના સમાચાર આવ્યા હોય કોઈ અણધારી ઘટના કોઈ આકસ્મિક બનાવ બન્યો હોય એની જાણ થતાં જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટેટ્સ અપડેટ થઈ જાય છે મેસેજ કરી દેવાય છે અને જાણે કે જવાબદારી કે ફરજ પુરી આ વર્તન બંને પક્ષ તરફથી થતું હોય છે કોઇ એક દ્વારા નહી લોકડાઉન દરમિયાન ડીજીટલ મીડિયા પ્લેટફોર્મ નો ઘણો સદુપયોગ પણ થયો ટેકનોલોજી આશીર્વાદરૂપ નિવડી ઓનલાઇન કોર્પોરેટ મિટીંગ્સ થઈ કલાકારો ના જમાવડા ડાયરિ પણ ઓનલાઈન થયા દૂર રહેતા સ્વજનો પણ વિડીઓ કોલ માં નિકટ આવ્યા પણ દિલથી નિકટતા ક્યાં વધી ?! મળ્યા કરતા મેસેજ વધારે મહત્વ ધરાવતા થઈ ગયા છે.પહેલા એન્ડ્રોઈડ બેઝ સ્માર્ટફોન નોહતા સિમકાડ ને ટોપ-અપ રિચાર્જ કરાવતાં માત્ર વાતો કરવા ખબર અંતર પુછવા અત્યારે ડેટાની પ્રાથમિકતા માટે રિચાર્જ થાય છે. હવે વાતો કોઈને નથી કરવી ચેટીંગ દરેકને કરવું છે બધાને બધી જ જગ્યા પર (સોશ્યલ મીડિયા) હાજરી આપવી છે ઓનલાઇન રહેવું છે ફેસબુક,ઈન્સ્ટા ટ્વીટરની પોસ્ટ ના ચુકી જવ વ્હોટસએપ પર કોઈના સ્ટેટ્સ ના ચુકી જવ લાગણી વ્યક્ત કરવાની આખી રીત બદલાઈ ગઈ ઈમોજિસ તમારો મુડ દર્શાવવા લાગ્યા છે.
છેલ્લે કારણ વગર મિત્ર સ્વજનો સાથે ફોન પર કે રૂબરૂ વાત ક્યારે કરેલી રૂબરૂ ગળે મળી લાગણી ક્યારે વ્યક્ત કર���લી યાદ છે ? લોકડાઉન પછી આ ન્યુ નોર્મલ મા સોશ્યલ મીડિયા ઓછુ કરી સાવચેતી સુરક્ષા સાથે થોડુ સામાજિક મનનું અંતર ઘટાડી એ થોડું ઓરિજનલ જીવીએ😊
Tumblr media
1 note · View note
ironmanofindia · 5 years ago
Text
કોરોના માં ડોક્ટરોની ભુમિકા.
Tumblr media
જાણો કોરોના ની આ મહામારી માં આપણી સેવામાં ઉપલ્ભ ડોક્ટરોની ભૂમિકા.આજે સુરત ખાતે આવેલ દીપ ચિલડ્રન હોસ્પિટલ માં ફરજ બજાવતા ડો.પરેશ આર ધામેલીયા એ આપણી સમક્ષ કઈ એવું રજુ કર્યું કે જે જાણવું ખુબજ જરુરી છે. લોક ડાઉન પછી હજુ પણ કેસ વધી રહ્યા છે જેના લીધે જાહેર જનતા હજુ હોસ્પિટલ જતા બવજ ડરેછે જેના લીધે લોકો માં કોરોના સિવાય ની બીજી વિવિધ બીમારીઓ વધતી જણાય છે. https://youtu.be/4hb_GTsCPrI https://www.youtube.com/channel/UCnNBY0x0krc71JB6KK-RjMw જનતા ને એવો ડર છે કે ડોક્ટરો કોર્પોરેશન ના માણસોને જણાવી દે છે જેથી કોર્પોરેશન ના લોકો તેમના ઘરે જઈ જબરદસ્તી બધા લોકોને હોમ કોરોનટાઇન કરી દે છે. ડો.પરેશ ધામેલીયા એ જણાવ્યું કે બધા લોકો ને એવું લાગે છે કે કોર્પોરેશન દ્વારા ડોક્ટરોને પૈસા આપવામાં આવે છે પરંતુ એવું કઈ નથી ડોક્ટરોને કોઈના તરફથી પૈસા આપવામાં આવતા નથી ડો.પરેશ ધામેલીયા એ જણાવ્યું કે ડોક્ટરો એવાજ લોકોની જાણ કરતા હોઈ છે જેને કોરોના ની અસર જણાય જેનાથી તે વયક્તિના ફેમેલિ માં પણ પ્રોબ્લેમ ના થાય અને કોરોના થી બધા લોકોને બચાવી શકાય ડોક્ટર દ્વારા એવું જાણવામાં આવ્યું કે ઘણી વાર એવું પણ બની શકે કે તમે કોરોના ના ડર થી ડોક્ટર પાસે નથી જતા તો બીજા રોગ ના લીધે પણ તકલીફ થય શકે છે જેથી દવાખાને કે ડોક્ટર પાસે જતા ડરો નહિ. ડો.પરેશ ધામેલીયા એ જણાવતા કહ્યું કે ડોક્ટરો હંમેશા બધા લોકો સાથે 24 કલાક સેવામાં હાજર જ છે ��ને સાથે સાથે જણાવ્યું કે આપડે હવે કોરોના સાથે જીવવાનું છે તો અપડે કોરોના માટે જે કઈ પણ કાળજી લેવી જોઈ તે હંમેશને માટે લઈશું અને પોતાની સેહત નું ધ્યાન રાખીશું. Read the full article
2 notes · View notes