ઊંઝા માર્કેટયાર્ડમાં 14 એપ્રિલથી 8 દિવસનું લોકડાઉન જાહેર કરાયું, Gujarat -News
ઊંઝા માર્કેટયાર્ડમાં 14 એપ્રિલથી 8 દિવસનું લોકડાઉન જાહેર કરાયું, Gujarat -News
ઊંઝા માર્કેટયાર્ડમાં 14 એપ્રિલથી 8 દિવસનું લોકડાઉન જાહેર કરાયું
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ઊંઝા તા.12
ઊંઝામાં કોરોના કેસોમાં વધી રહેલા સંક્રમણને કારણે
માર્કેટયાર્ડ સહિત સમગ્ર બજારમાં તારીખ ૧૪ એપ્રિલથી ૨૧ એપ્રિલ આઠ દિવસનું લોકડાઉન
આજે જાહેર કરવામાં આવ્યું છે. આઠ દિવસ દરમિયાન માર્કેટાર્ડ હરાજીનું તમામ કામકાજ
બંધ રાખતાં માર્ચ એન્ડીંગ બાદ ફરીથી મીની…
View On WordPress
0 notes
આગામી 13 એપ્રિલથી મેષ સંક્રાંતિ સાથે ચૈત્રી નવરાત્રિનો થશે પ્રારંભ, Gujarat -News
આગામી 13 એપ્રિલથી મેષ સંક્રાંતિ સાથે ચૈત્રી નવરાત્રિનો થશે પ્રારંભ, Gujarat -News
આગામી 13 એપ્રિલથી મેષ સંક્રાંતિ સાથે ચૈત્રી નવરાત્રિનો થશે પ્રારંભ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભાવનગર : આગામી તા. ૧૩ એપ્રિલને મંગળવારે મેષ સંક્રાતિ સાથે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે. ઘોડા પર માનુ આગમન થશે અને હાથી પર વિદાય. નવરાત્રિ દરમિયાન સૂર્ય,મંગળ અને બુધનું રાશિ પરિવર્તન થશે. ઘોડાનું વાહન સરહદ પર તણાવ વધે,રાજકીય ઉથલપાથલ,સત્તા પરિવર્તન,કોરોના,…
View On WordPress
0 notes
સોશિયલ ડિસ્ટન્સ ગાઈડલાઈન મુજબ 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, Gujarat -News
સોશિયલ ડિસ્ટન્સ ગાઈડલાઈન મુજબ 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે, Gujarat -News
સોશિયલ ડિસ્ટન્સ ગાઈડલાઈન મુજબ 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ ઉજવાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મહેસાણા,
તા. 9
આગામી ૧૩મી તારીખથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે
ત્યારે ગત વર્ષે લોકડાઉનના કારણે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. જોકે ચાલુ
સાલે મંદિરો માટે હજી સુદી કોઈ બંધનો
નિર્ણય ન હોઈ મંદિરના દ્વાર ખુલ્લા રહેતા યાત્રાળુઓ માતાજીના દર્શનનો લાભ…
View On WordPress
0 notes
તા.10 એપ્રિલથી ભીલડી-જોધપુર વચ્ચે સ્પે.ટ્રેન દોડશે, Gujarat -News
તા.10 એપ્રિલથી ભીલડી-જોધપુર વચ્ચે સ્પે.ટ્રેન દોડશે, Gujarat -News
તા.10 એપ્રિલથી ભીલડી-જોધપુર વચ્ચે સ્પે.ટ્રેન દોડશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,તા.08 એપ્રિલ 2021, ગુરૂવાર
આગામી તા.૧૦ એપ્રિલથી ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. જેને લઇને આ રૂટના મુસાફરોને મોટી રાહત મળી જશે.
ટ્રેન નં. ૦૪૮૭૬ નંબરની ટ્રેન તા.૧૦ એપ્રિલથી આગળની સુચના ન મળે ત્યાં સુધી ભીલડીથી દરરોજ ૧૪ઃ૩૫ કલાકે…
View On WordPress
0 notes
સરદાર પટેલ યુનિ. દ્વારા તા. 12 મી એપ્રિલથી લેવાનારી પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ ચિંતામાં, Gujarat -News
સરદાર પટેલ યુનિ. દ્વારા તા. 12 મી એપ્રિલથી લેવાનારી પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ ચિંતામાં, Gujarat -News
સરદાર પટેલ યુનિ. દ્વારા તા. 12 મી એપ્રિલથી લેવાનારી પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ ચિંતામાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
આણંદ : સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા નામદાર હાઈકોર્ટ દ્વારા ગુજરાતમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિનું અવલોકન કર્યું છે. ત્રણથી ચાર દિવસ લોકડાઉન લગાવવા નામદાર હાઈકોર્ટ દ્વારા સરકારને નિર્દેશ કરેલ છે ત્યારે આગામી તા.૧૨મી એપ્રિલથી…
View On WordPress
0 notes
કોરોનાના વધતા કેસોના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15 એપ્રિલથી શરૂ થનાર પરીક્ષાઓ મોકૂફ, Gujarat -News
કોરોનાના વધતા કેસોના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15 એપ્રિલથી શરૂ થનાર પરીક્ષાઓ મોકૂફ, Gujarat -News
કોરોનાના વધતા કેસોના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 15 એપ્રિલથી શરૂ થનાર પરીક્ષાઓ મોકૂફ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
રાજકોટ, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર
કરુણાના વધતા જતા કેસના કારણે આજરોજ રાજ્યના શિક્ષણ વિભાગ સાથે ઓનલાઇન બેઠક યોજવામાં આવ્યા બાદ આગામી તારીખ 15 એપ્રિલથી શરૂ થતી યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો…
View On WordPress
0 notes
1 લી એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઈન્કમટેક્સ રજીસ્ટ્રેશન રદ ગણાશે, Gujarat -News
1 લી એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઈન્કમટેક્સ રજીસ્ટ્રેશન રદ ગણાશે, Gujarat -News
1 લી એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઈન્કમટેક્સ રજીસ્ટ્રેશન રદ ગણાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-સુરત
ટ્રસ્ટ, સ્કુલ-કોલેજ, યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ કરમુક્તિ માટે રજીસ્ટ્રેશન, ડોનેશનની મંજુરી માટે 30 જુન પહેલા ઓન લાઈન અરજી કરવી પડશે
જાહેર
ચેરીટેબલ ટ્રસ્ટ,સ્કુલ,કોલેજ યુનિવર્સીટી,મેડીકલ સંસ્થાનો તથા રીસર્ચ યુનિટ વગેરે દ્વારા
મેળવવામાં આવેલા જુના ઈન્કમ ટેક્સ…
View On WordPress
0 notes
નેશનલ હાઈ-વૅ પર 1 એપ્રિલથી ટોલ ચાર્જમાં 6થી 7 ટકાનો વધારો કરાશે, Gujarat -News
નેશનલ હાઈ-વૅ પર 1 એપ્રિલથી ટોલ ચાર્જમાં 6થી 7 ટકાનો વધારો કરાશે, Gujarat -News
નેશનલ હાઈ-વૅ પર 1 એપ્રિલથી ટોલ ચાર્જમાં 6થી 7 ટકાનો વધારો કરાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સને સાંકળીને નક્કી કરેલી ફોર્મ્યુલાને આધારે 31મી માર્ચે વધારો નક્કી કરાશે
અમદાવાદ : પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું…
View On WordPress
0 notes
તા.૧ એપ્રિલથી કેટલાક નવા સુધારા અમલ થશે તો વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં, Gujarat -News
તા.૧ એપ્રિલથી કેટલાક નવા સુધારા અમલ થશે તો વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં, Gujarat -News
તા.૧ એપ્રિલથી કેટલાક નવા સુધારા અમલ થશે તો વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહીં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : તા.૧ એપ્રિલથી વેપારીઓ માટે જીએસટી સંદર્ભે કેટલાક નવા સુધારા અમલમાં આવશે, જે નીચે મુજબ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા.૧ એપ્રિલથી વેચાણના બિલોની નવી સિરિઝ ૧ થી શરૃ કરવી પડશે. જેમનું વાર્ષિક ટર્ન ઓવર ૫૦ કરોડથી વધુ છે તેણે જે…
View On WordPress
0 notes
ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ ૧૨મી એપ્રિલથી શરૂ થશે, Gujarat -News
ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ ૧૨મી એપ્રિલથી શરૂ થશે, Gujarat -News
અમદાવાદ
કોરોનાના કેસ
વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ
રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ કરવાનો આદેશ કર્યા બાદ ગુજરાત યુનિ.એ
મોકુફ કરેલી યુજી સેમેસ્ટર-૧ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે.જે મુજબ ૧૨મી
એપ્રિલથી પરીક્ષાઓ શરૃ થશે.
ગુજરાત યુનિ.દ્વારા
બીએ, બી.કોમ, બી.એસસી, બીબી-બીસીએ,
અને બી.એડ સેમેસ્ટર-૧ તથા ઈનટિગ્રેટેડ લૉ સેમેસ્ટર ૪,૬ અને ૮ની તથા બીએસસી…
View On WordPress
0 notes
ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ 12મી એપ્રિલથી શરૂ થશે, Gujarat -News
ગુજરાત યુનિ.ની મોકુફ રહેલી યુજીની પરીક્ષાઓ 12મી એપ્રિલથી શરૂ થશે, Gujarat -News
કોરોનાને લીધે સરકારના આદેશથી
10 એપ્રિલ સુધી મોકુફ રાખવા સરકારે આદેશ કર્યો હતો
પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર : હૉલ ટિકિટ -બેઠક વ્યવસ્થા અગાઉની જ રહેશે
અમદાવાદ : કોરોનાના કેસ વધતા સરકારે 10 એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ કરવાનો આદેશ કર્યા બાદ ગુજરાત યુનિ.એ મોકુફ કરેલી યુજી સેમેસ્ટર-1ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે.જે મુજબ 12મી…
View On WordPress
0 notes
14 એપ્રિલથી શરૃ થતી સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેન દૈનિક દોડાવવા માંગ
14 એપ્રિલથી શરૃ થતી સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેન દૈનિક દોડાવવા માંગ
-ભાવનગર
અને સૌરાષ્ટ્રના વતની માટે ટ્રેન સૌથી વધુ અનુકુળ હોવાથી ટ્રેન ઉપડવાનો સમય પણ
રાતનો રાખવા રજૂઆત
સુરત,
14 એપ્રિલથી સુરતથી મહુવા વચ્ચે શરૃ થનારી ટ્રેનને સાપ્તાહિકને બદલે ડેઇલી
દોડાવવા માટે તેમજ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને સુરતથી સવારને બદલે રાત્રે ઉપાડવા
માંગ કરવામાં આવી છે.
ભાવનગર
તથા તેની આસપાસના સૌરાષ્ટ્રના વતનીઓ માટે આ ટ્રેન સૌથી વધુ અનુકૂળ છે. પરંતુ તેઓ
મોટા ભાગે હીરા ઉદ્યોગ સાથે…
View On WordPress
0 notes