Tumgik
#દડવવ
gujarat-news · 3 years
Text
અમદાવાદમાં ૧૫૦ બસો સ્ટાફ સાથે ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવા નિર્ણય, Gujarat -News
અમદાવાદમાં ૧૫૦ બસો સ્ટાફ સાથે ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવા નિર્ણય, Gujarat -News
અમદાવાદમાં ૧૫૦ બસો સ્ટાફ સાથે ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવા નિર્ણય #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,શનિવાર,17 જુલાઈ,2021 દેવાના ડુંગર હેઠળ ડુબેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સમયમાં ૧૫૦ જેટલી બસો ખાનગી ઓપરેટરોના સ્ટાફ સાથે દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ બસો ઉપરાંત ડ્રાઈવર અને કંડકટર સહીતનો સ્ટાફ પણ ખાનગી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
કોરોનાની કરૃણતાં : એમ્બ્યુલન્સને શબવાહિનીમાં દોડાવવી પડે છે..!, Gujarat -News
કોરોનાની કરૃણતાં : એમ્બ્યુલન્સને શબવાહિનીમાં દોડાવવી પડે છે..!, Gujarat -News
કોરોનાની કરૃણતાં : એમ્બ્યુલન્સને શબવાહિનીમાં દોડાવવી પડે છે..! #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – કોરોના પોઝિટિવ દર્દીઓના મોત વધ્યાં પણ તંત્ર સ્વિકારતું નથીઃસિવિલમાં શબવાહિનીઓ ખુટી પડી ગાંધીનગર: સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગરમાં પણ કોરોનાનો તાંડવ ખેલાઇ રહ્યો છે દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતનો સિલસિલો એટલો વધ્યો છે કે હવે ફરી સ્મશાનગૃહમાં…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 4 years
Text
14 એપ્રિલથી શરૃ થતી સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેન દૈનિક દોડાવવા માંગ
14 એપ્રિલથી શરૃ થતી સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેન દૈનિક દોડાવવા માંગ
-ભાવનગર અને સૌરાષ્ટ્રના વતની માટે ટ્રેન સૌથી વધુ અનુકુળ હોવાથી ટ્રેન ઉપડવાનો સમય પણ રાતનો રાખવા રજૂઆત   સુરત,  14 એપ્રિલથી સુરતથી મહુવા વચ્ચે શરૃ થનારી ટ્રેનને સાપ્તાહિકને બદલે ડેઇલી દોડાવવા માટે તેમજ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને સુરતથી સવારને બદલે રાત્રે ઉપાડવા માંગ કરવામાં આવી છે. ભાવનગર તથા તેની આસપાસના સૌરાષ્ટ્રના વતનીઓ માટે આ ટ્રેન સૌથી વધુ અનુકૂળ છે. પરંતુ તેઓ મોટા ભાગે હીરા ઉદ્યોગ સાથે…
Tumblr media
View On WordPress
0 notes