પશ્ચિમ રેલવેમાં દ્વારા બે સાપ્તાહિક ટ્રેનો દોડાવાશે, Gujarat -News
પશ્ચિમ રેલવેમાં દ્વારા બે સાપ્તાહિક ટ્રેનો દોડાવાશે, Gujarat -News
પશ્ચિમ રેલવેમાં દ્વારા બે સાપ્તાહિક ટ્રેનો દોડાવાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,તા.08 એપ્રિલ 2021, ગુરૂવાર
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ-નાગરકોઇલ અને રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તા.૩૦ એપ્રિલથી ટ્રેન નં.૦૬૩૩૫ ગાંધીધામથી દર શુક્રવારે ૧૦ઃ૪૫ કલાકે ઉપડીને રવિવારે ૬ઃ૩૦…
View On WordPress
0 notes
14 એપ્રિલથી શરૃ થતી સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેન દૈનિક દોડાવવા માંગ
14 એપ્રિલથી શરૃ થતી સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેન દૈનિક દોડાવવા માંગ
-ભાવનગર
અને સૌરાષ્ટ્રના વતની માટે ટ્રેન સૌથી વધુ અનુકુળ હોવાથી ટ્રેન ઉપડવાનો સમય પણ
રાતનો રાખવા રજૂઆત
સુરત,
14 એપ્રિલથી સુરતથી મહુવા વચ્ચે શરૃ થનારી ટ્રેનને સાપ્તાહિકને બદલે ડેઇલી
દોડાવવા માટે તેમજ ટ્રેનના સમયમાં ફેરફાર કરીને સુરતથી સવારને બદલે રાત્રે ઉપાડવા
માંગ કરવામાં આવી છે.
ભાવનગર
તથા તેની આસપાસના સૌરાષ્ટ્રના વતનીઓ માટે આ ટ્રેન સૌથી વધુ અનુકૂળ છે. પરંતુ તેઓ
મોટા ભાગે હીરા ઉદ્યોગ સાથે…
View On WordPress
0 notes