ધર્માન્તરણ કેસમાં પકડાયેલા સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટની પ્રોપર્ટી અને હિસાબોની તપાસ, Gujarat -News
ધર્માન્તરણ કેસમાં પકડાયેલા સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટની પ્રોપર્ટી અને હિસાબોની તપાસ, Gujarat -News
ધર્માન્તરણ કેસમાં પકડાયેલા સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટની પ્રોપર્ટી અને હિસાબોની તપાસ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ યુપીના ધર્માન્તરણ કેસમાં ચર્ચામાં આવેલા આફમી ચેરિટેબલ ટ્રસ્ટના હિસાબોની વડોદરા એસઓજી વિગતો તપાસી રહી છે.પોલીસે કેટલાક લોકોના હિસાબો સાથે નિવેદન પણ લીધા છે.
મળતી માહિતી મુજબ,યુપીના ધર્માન્તરણ કેસમાં પકડાયેલા આફમી ચેરિટેબલ ટ્રસ્ટના…
View On WordPress
0 notes
ધર્માન્તરણ કિસ્સામાં ફંડિંગના મુદ્દે વડોદરાના આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીનની ઓફિસ અને ફ્લેટ પર દરોડા, Gujarat -News
ધર્માન્તરણ કિસ્સામાં ફંડિંગના મુદ્દે વડોદરાના આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીનની ઓફિસ અને ફ્લેટ પર દરોડા, Gujarat -News
ધર્માન્તરણ કિસ્સામાં ફંડિંગના મુદ્દે વડોદરાના આફમી ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીનની ઓફિસ અને ફ્લેટ પર દરોડા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ યુપીના ધર્માન્તરણ પ્રકરણમાં ફંડિંગના મુદ્દે વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની ઓફિસ અને રહેઠાણ પર યુપી અને ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
યુપીમાં બળજબરી ધર્માન્તરણ કરવાના…
View On WordPress
0 notes
1 લી એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઈન્કમટેક્સ રજીસ્ટ્રેશન રદ ગણાશે, Gujarat -News
1 લી એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઈન્કમટેક્સ રજીસ્ટ્રેશન રદ ગણાશે, Gujarat -News
1 લી એપ્રિલથી ટ્રસ્ટોના જુના ઈન્કમટેક્સ રજીસ્ટ્રેશન રદ ગણાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-સુરત
ટ્રસ્ટ, સ્કુલ-કોલેજ, યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ કરમુક્તિ માટે રજીસ્ટ્રેશન, ડોનેશનની મંજુરી માટે 30 જુન પહેલા ઓન લાઈન અરજી કરવી પડશે
જાહેર
ચેરીટેબલ ટ્રસ્ટ,સ્કુલ,કોલેજ યુનિવર્સીટી,મેડીકલ સંસ્થાનો તથા રીસર્ચ યુનિટ વગેરે દ્વારા
મેળવવામાં આવેલા જુના ઈન્કમ ટેક્સ…
View On WordPress
0 notes
સુરત: ફક્ત મહારાષ્ટ્રથી આવતા ટુરિસ્ટોને માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાતા હોટેલને રાહત, Gujarat -News
સુરત: ફક્ત મહારાષ્ટ્રથી આવતા ટુરિસ્ટોને માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાતા હોટેલને રાહત, Gujarat -News
સુરત, તા. 25 માર્ચ 2021 ગુરૂવાર
ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલા વ્યક્તિઓમાં કે તેમના ઘનિષ્ઠોમાં પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે અન્ય રાજ્યોને બદલે ફક્ત મહારાષ્ટ્રથી આવતા ટુરિસ્ટોને જ આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાતા સુરતના હોટેલ ઉદ્યોગને થોડી રાહત મળી છે.
ગુજરાત રાજ્યમાં ગત અઠવાડિયા દરમ્યાનના કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસો મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત…
View On WordPress
0 notes