આરટી પીસીઆર ટેસ્ટ કરવાના આગ્રહથી મૃતદેહ સોંપવામાં ૩ થી ૪ દિવસ લાગે છે, Gujarat -News
આરટી પીસીઆર ટેસ્ટ કરવાના આગ્રહથી મૃતદેહ સોંપવામાં ૩ થી ૪ દિવસ લાગે છે, Gujarat -News
આરટી પીસીઆર ટેસ્ટ કરવાના આગ્રહથી મૃતદેહ સોંપવામાં ૩ થી ૪ દિવસ લાગે છે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ કોરોનાની સારવાર માટે દાખલ કરાવવા માટે કોરોનાના દર્દીને ગોત્રી અથવા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવે અને તેનુ રસ્તામાં મોત થયુ હોય તો આ હોસ્પિટલો દ્વારા તાત્કાલિક મૃતદેહ આપવામાં આવતો નથી અને તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરીને જ મૃતદેહ આપવાનો આગ્રહ…
View On WordPress
0 notes
રાજકોટ સિવિલમાં રોજનાં 2500 આરટી- પીસીઆર ટેસ્ટનું ભારણ, Gujarat -News
રાજકોટ સિવિલમાં રોજનાં 2500 આરટી- પીસીઆર ટેસ્ટનું ભારણ, Gujarat -News
રાજકોટ સિવિલમાં રોજનાં 2500 આરટી- પીસીઆર ટેસ્ટનું ભારણ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
કીટનાં ભાવ ઘટયા છતાં ખાનગી લેબમાં લૂંટાતા દર્દીઓ
રાજકોટ, : રાજકોટ અને સોૈરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતીએ વધી રહયુ હોય તેની સીધી અસર સિવિલ હોસ્પિટલની ટેસ્ટીંગ લેબ પર થઈ રહી છે. મેડિકલ કોલેજ સાથે જોડાયેલી લેબમાં હાલ રોજનાં રપ૦૦ જેટલ�� સેમ્પલ ટેસ્ટીંગ માટે આવી…
View On WordPress
0 notes
સુરત: ફક્ત મહારાષ્ટ્રથી આવતા ટુરિસ્ટોને માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાતા હોટેલને રાહત, Gujarat -News
સુરત: ફક્ત મહારાષ્ટ્રથી આવતા ટુરિસ્ટોને માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાતા હોટેલને રાહત, Gujarat -News
સુરત, તા. 25 માર્ચ 2021 ગુરૂવાર
ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલા વ્યક્તિઓમાં કે તેમના ઘનિષ્ઠોમાં પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે અન્ય રાજ્યોને બદલે ફક્ત મહારાષ્ટ્રથી આવતા ટુરિસ્ટોને જ આરટી પીસીઆર ટેસ્ટ ફરજીયાત કરાતા સુરતના હોટેલ ઉદ્યોગને થોડી રાહત મળી છે.
ગુજરાત રાજ્યમાં ગત અઠવાડિયા દરમ્યાનના કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસો મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત…
View On WordPress
0 notes