Tumgik
#૫૦
buzz-london · 7 months
Text
શ્વાસ બુક 👏🏻🌹👏🏻 પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા ! સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય ! જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !! માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !! ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે, તે "અવશેષ" બની જાય તે પહેલા તેને "વિશેષ" બનાવી લઈએ ! "પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે ! "પાસબુક" ને "રકમથી", અને "શ્વાસબુક" ને "સત્કર્મથી"
2 notes · View notes
musawilliam · 1 year
Text
અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !
(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું  જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે.  વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત આ રચના છે.) અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ ! બે મિત્રો નામે સુરદા અને વલદા અમદાવાદમાં જૂના વિક્ટોરિયા ગાર્ડન નજીક પાડોશમાં જ રહેતા હતા. બંને વાલીડા એક નંબરના…
View On WordPress
0 notes
swaminarayan247 · 2 years
Photo
Tumblr media
🌸 પાર્વતીજીએ કર્યો સાથવો અર્પણ :-😋🤤 આ પ્રમાણે ભગવાન શ્રીહરિ શાલગ્રામના ભૂખની ચિંતા કરવા લાગ્યા, પણ પોતાને છ ઉપવાસ થયા છે તેની લેશમાત્ર મનમાં ચિંતા કરતા નથી.૪૭ 🥘 🔴 હે રાજન્ ! ચિંતા કરતા શ્રીહરિને જાણી પોતાને સેવાનો અવસર પ્રાપ્ત થતાં શિવ-પાર્વતી અતિશય પ્રસન્ન થયાં અને શિવે પાર્વતીને કહ્યું કે, હે પ્રિયે ! તમે ભગવાન શાલગ્રામને નૈવેદ્ય ધરવા માટે પોટલીમાં બાંધેલો સાથવો અને🧂 મીઠું તત્કાળ આ બ્રહ્મચારીને અર્પણ કરો.૪૮-૪૯ 🟠 હે રાજન્ ! પતિનું વચન સાંભળી તત્કાળ ઉમામૈયાએ પોટલીની ગાંઠ છોડી, નાની કોથળીમાં રહેલો એક શેર જેટલો સાથવો નીલકંઠવર્ણીને અર્પણ કર્યો.૫૦ 🟡 ત્યારે શ્રીહરિએ સાથવામાં મીઠું મિશ્ર કરી જળ મેળવી શાલગ્રામને નૈવેદ્ય અર્પણ કર્યું. ત્યારપછી શાસ્ત્રવિધિ અનુસાર શાલગ્રામ ભગવાનની પૂજા સમાપ્ત કરી.૫૧ इत्थं विष्ण्वर्थमेवासौ चिन्तयाऽखिद्य दन्तरे । स्वस्योपवासाः षड् जातास्तदर्थं तु न विव्यथे ।४७ इति व्यवसितं तस्य ज्ञात्वा जायापती उभौ । प्रीतावभूतां नृपते! पुमान् योषामथाब्रवीत् ।। ४८ प्रियेऽस्मै बटवे देहि नैवेद्याय रमापतेः । सक्तूंस्त्वं गोणिकाबद्धाँल्लवणं चापि सत्वरम् ।। ४९ ततः सा ग्रन्थिमुन्मुच्य पेशीस्थं वर्णिने ददौ । सक्तुप्रस्थं स चाऽदात्तान् यावदर्थं हरिर्नृप ! ।।५० लवणेनाम्बुना मिश्रीकृत्य सक्तून्स विष्णवे । निवेद्यार्चाविधिं तस्य विधिनैव समापयत् ।। ५१ પુસ્તક :- સત્સંગિજીવન▫️પ્રથમ પ્રકરણમાં🔸 ઓગણપચાસમો અધ્યાય @swaminarayan247 . @swaminarayantemplekalupur @swaminarayanvadtalgadi_ . #shiv #shivshakti #mahadev #bholenath #mahadeva #mahadevquotes #swaminarayan #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayanmandir #shivparvati #parvati #swaminarayanbhagwandarshn #jayswaminarayan #maharaj #swaminarayanstatus #food #foodstagram #foodphotography #recipe #placestovisit #swami #akshardham #ghanshyammaharaj #harikrishnamaharaj #bhakti #story #place https://www.instagram.com/p/CmBB5FgLsQ-/?igshid=NGJjMDIxMWI=
0 notes
newscontinuous · 2 years
Text
0 notes
jay-ambe-maninagar · 2 years
Photo
Tumblr media
🎉 Happy birthday શ્રીમતી ચેતનાભાભી @ 50 🎉🎉🎂🎂🎈🎈 ૫૦ માં જન્મદિન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ સહ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ Many many Happy returns of the day 🎁🎁🎂🎂 https://www.instagram.com/p/Cj6uTQcoduk/?igshid=NGJjMDIxMWI=
0 notes
gujarat-news · 3 years
Text
અમદાવાદ ફાયર વિભાગના ૫૦ થી પણ વધુ જવાનોને મેયર મેડલથી વંચિત રખાયા, Gujarat -News
અમદાવાદ ફાયર વિભાગના ૫૦ થી પણ વધુ જવાનોને મેયર મેડલથી વંચિત રખાયા, Gujarat -News
અમદાવાદ ફાયર વિભાગના ૫૦ થી પણ વધુ જવાનોને મેયર મેડલથી વંચિત રખાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અમદાવાદ,મંગળવાર,10 ઓગસ્ટ,2021 દર વર્ષે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના દિવસે પોલીસ ઉપરાંત ફાયર વિભાગમાં વિશિષ્ટ સેવા આપવા બદલ કર્મચારીઓ અને જવાનોને સન્માનિત કરવામાં આવતા હોય છે.અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ૫૦ થી પણ વધુ જવાનો છેલ્લા ચાર વર્ષથી મેયર મેડલથી…
Tumblr media
View On WordPress
0 notes
tusharbharwada-says · 4 years
Text
મહામારી થી સામે આવ્યા આંખ ઉઘાડનારા તથ્યો …
આજના બેફામ ઔધ્યોગીકરણ અને આગળ વધવાની હોડ માં આપણે માનવજાત અને પ્રાણી વચ્ચેનો ભેદ જ ભૂલી ગયા … આપણે એ ભૂલી ગયા કે કોઇપણ સમાજ ને આગળ વધવા માટે અને આવતી પેઢી નું જીવન સ્તર સુધારવા માટે સ્વાથ્ય અને ભણતર ખુબજ અગત્યનું છે. જો આ બે માં આપણી પેઢી બરાબર ન હશે તો ખાનાખરાબી ર્સજાય શકે છે અને આ આપણે આજે જોઇ કે અનુભવી શકતા નથી. એને નજર સમક્ષ આવતા તો દાયકાઓ લાગી જાય છે ને એમાં થી ઉભરતા પેઢી ઓ લાગી જાય છે.
  ચાલો આપણે આપણા દેશનો જ વિચાર કરીને આને સમજવાનો પ્રયત્ન કરીશું !
આપણા દેશના ૨૦૧૮ ના આંકડા મુજબ GDP ના ૧.૨૮% દેશના નાગરીકોના સ્વાથ્ય પાછળ ર્ખચ કરીએ છીએ. જ્યારે અમેરીકામાં આ આંકડો ૧૭% અને યુરોપ માં ૯.૫% છે. રૂપીયામાં જોવામાં આવે તો આપણી સરકાર ૧૬૫૭/- રૂ. પ્રતિ નાગરીક ર્ખચે છે જ્યારે અમેરીકન સરકાર ૭૦,૦૦૦/- રૂ. આ આંકડાઓ આપણને સરકારની નાગરીકોની સ્વાથ્ય સંબંધી પ્રાથમિકતાનો અંદાજ આપે છે. આજ આંકડા આપણી જીદગી ની સરકારની નજરમાં કેટલી કિંમત છે તે સમજાવે છે. ૧.૨૮% ના ર્ખચમાં થી ૦.૮% તો ફક્ત સ્વાથ્યર્કમીઓ ના પગાર અને મેઇનટેનન્સ્માં જ વપરાઇ જાય છે.
 ભણતરના આંકડાઓ પણ કાંઇ સારા નથી જ … આપણા GDP ના ૪.૬% ની સામે યુ કે ૬.૨% ને ચાઇના ૪.૧૧% અને અમેરીકા ફક્ત પ્રાથમીક ભણતર માટે ૩.૫% ર્ખચ કરે છે. આની સામે આપણા દેશમાં GDP ના ૨.૫% સંરક્ષણ પાછળ ર્ખચ થાય છે. જે સ્વાથ્ય સંબધી ર્ખચ કરતાં લગભગ બમણો છે.
 આપણા દેશમાં ૬૧.૭% સ્વાથ્ય સંબંધી ર્ખચ નાગરીકો પોતાના પૈસે કરે છે અને આમાં કેટલાય પરિવાર દેવાળીયા થઈ જાય છે.તો ચાલો કાંઈક જૂદી રીતે વિચાર કરશું ? આપણે શા માટે સંરક્ષણ ક્ષેત્રે આટલો બધો ર્ખચ કરવો જોઈએ ? કે કરવો પડે છે ? કારણ જો આક્સમિક સંજોગોમાં યુધ્ધ થાય કે થશે એવી સ્થિતી નું સર્જન થાય તો એને પહોંચી વળવા માટે આ ર્ખચ જરૂરી છે પણ આ યુધ્ધની શક્યતા ઓ કેટલી ?? લગભગ ૩૦ થી ૫૦ ર્વષ માં એક વાર !!
 આજ પ્રમાણે આપણી પાસે કોરોના જેવી મહામારી ને પહોંચી વળવાનો પ્લાન હતો ? કે છે ? કે હશે ? કારણ આ પ્રકારની મહામારી ની આવવાની શ્ક્યતાઓ પણ ૩૦ થી ૫૦ ર્વષ માં એકાદ વાર જ હોય છે.તો જો સંરક્ષણ માટે પ્લાન હોય તો  સ્વાથ્ય સંબંધી મહામારી માટે ર્ખચનો પ્લાન કેમ નહીં ? અહીં કારણ માત્ર એજ લાગે છે કે સ્વાથ્ય સંબંધી ર્ખચ થી મળતો રાજકીય લાભ બીજા ર્ખચ કરતાં ઓછો હોવો જોઈએ ! ચાલો બીજો વિચાર કરીશું … ગત ર્વષ નો ગંગા સફાઈ નો ર્ખચ હતો ૨૦,૦૦૦/- કરોડ … … એ પછી સરકારી ખાતા ના રીપોર્ટ મુજબ સફાઈ તો થઈ જ નહીં પણ હાલના લોકડાઉન ને કારણે ધંધા-ઉધોગ બંધ થવાને કારણે ગંગાનું પાણી ફક્ત ક્લોરીનેશન બાદ પીવા લાયક થઈ ગયું ! મતલબ એ કે ૨૦,૦૦૦/- કરોડ વાપરવાને બદલે અન્ય રસ્તે પ્રતિબંધો મારફતે આ રૂપિયા બચાવવા શક્ય હતા.
 દુનિયા આખી માં આપણા દેશની સારી અને સસ્તી સ્વાથ્ય સેવા અને આપણા સ્વદેશી ડૉક્ટરોની હોંશિયારી ની બોલબાલા છે છતાં આ દેશના ૪૦% ડૉક્ટરો આજે પણ પરદેશમાં સ્થાઈ થાય છે.
જે અહીં રહી ને મહામારી ના સમયમાં લોકોની સારવાર કરે છે … તે લોકોનો માર ખાય છે ! સારવાર કરતાં શહિદ થાય તે સ્મશાન માટે પણ હકદાર નથી હોતા ! રહેવા માટે ઘર પણ નથી પામતા !
સૌથી ઉપર પૈસા ભૂખ્યાનું ઊપનામ પામે છે !!
 ભારત અને બીજા દેશો જેમકે અમેરીકા, યુરોપ માં ડૉક્ટરો લગભગ સરખોજ ટેક્સ ભરે છે. આપણા દેશમાં શું મળે છે ? જ્યારે અન્ય દેશોમાં પાછલી જીદગી માટે સામાજીક સુરક્ષા મળે છે. અહીં આ જવાબદારી પોતાની છે.
 એક અંદાજ મુજબ આપણા દેશમાં કમાણી વગર એક ડૉક્ટર પોતાનું જીવન સારી રીતે ૩ મહિના સુધી ગુજારી શકે છે. તો આ મહામારીના સમયમાં જીવ નું જોખમ લઈને કામ કરવાની એને શી જરૂર છે ? આવા સંજોગોમાં સરકાર તરફથી ડૉક્ટરોની તરફેણમાં જો કોઈ ત્વરિત પગલાં નહીં લેવામાં આવે તો આ દેશ ની સ્વાથ્ય પર મોટો અને ગંભીર ખતરો તોળાતો દેખાય રહ્યો છે. અહીં એક વાતનો ખ્યાલ ર���ખવો જરૂરી છે તે એ કે ૧૭% ર્ખચ પછી પણ અમેરીકા જેવી મહાસત્તા આ મહામારી સામે ઘૂંટણીએ પડી રહી છે ત્યારે ૧.૨૮% સાથે આપણી સ્થિતી ઘણી સારી હોવાનું એક માત્ર કારણ આપણા ડૉક્ટરોની હોંશીયારી અને દેશદાઝની ભાવના જ છે.
 કોરોનાથી સૌથી વધુ જે ડૉક્ટરો ને ખતરો છે તે છે દંત ચિકિત્સકો … કારણ કે આ તબીબો દર્દીના મોં મા કામ કરે છે અને આ વાયરસ મોઢું, નાક અને લાળ મારફતે મહત્તમ ફેલાય છે. એટલેકે આ તબીબો પરનું જોખમ ICU માં કામ કરતાં તબીબો પછી ૨ ક્રમે ગણી શકાય ! પણ આજ સુધી સરકાર તરફથી દંત ચિકિત્સકો માટે પણ જાહેરાત કરવામાં આવેલ નથી. કોઈ પણ સ્તરે ચર્ચા વિચારણા માટે કે પોલીસી નક્કી કરવા માટે પણ બોલાવવામાં આવેલ નથી. આમ શા માટે ? શું દંત ચિકિત્સકો તબીબો નથી ??
 આ લખાણનો એક માત્ર આશય સ્વાથ્ય બાબતે આકસ્મીક સંજોગોને પહોંચી વળવાનો પ્લાન બનાવવાની પ્રક્રીયા ત્વરિતે સર્વ તબીબી શાખાના પ્રતિનીધી ઓ ને સાથે રાખી ને શરૂ કરવાનો છે જેના કારણે લોકડાઉન પછી ના સમયમાં દરેક તબીબી સેવા ઝડપથી પૂર્વવત કરી શકાય તથા દરેક તબીબ ને માનની નજરે જોવામાં આવે એવા ��ગલા સરકાશ્રી તરફથી ત્વરીત લેવાઈ તે માટેનો છે.
 ડૉ. તુષાર ભરવાડા
BDS, FPFA (USA), FICD (USA), Master Of Laser Dentistry (Vienna)
 Central Council Member – Indian Dental Association (Head Office)
Ex. President - Indian Dental Association (Gujarat State Branch)
1 note · View note
winjoyworld · 2 years
Text
ઝવેરચંદ મેઘાણી
જન્મ ૧૮૯૭ ચોટીલા. દેહાવસાન ૧૯૪૭ બોટાદ.
ભાવનગર ની પ્રખ્યાત શામળદાસ કોલેજ માં થી અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયી ને કલકત્તા ની ટોચની કંપની માં મેનેજર નો મોટો હોદ્દો ભોગવનાર જુવાન ઝવેરચંદ મેઘાણી ને જન્મ ભોમકા યાદ આવતાં બધું ય છોડીને મેઘાણી એ વતનમાં પત્ર લખી નાખ્યો,
"ગામના પાદરે પાછી
વળતી ગાયું ની ઘંટડી ઓનો રણકાર મને સંભળાય છે હું આવું છું." ઝવેરચંદ મેઘાણી
*Jવતન સૌરાષ્ટ્ર માં આવી ને મેઘાણી લોકસાહિત્ય ના સંશોધન માં ગળાડૂબ થયી ગયા.૫૦ વર્ષ ની આયુ સુધી એમણે લોકસાહિત્ય, આત્મકથા, પ્રવાસ, કવિતા, જીવનકથા, નવલકથા,નાટક, લેખ સંગ્રહ,નવલીકા, વિવેચન ના ક્ષેત્રમાં ૮૦ જેટલા ગ્રંથો નું ગુજરાતી સાહિત્ય માં પ્રદાન કર્યું.
૧૯૩૧ માં ગોળમેજી પરિષદમાં વિલાયત જતા ગાંધીજી ને"છેલ્લો કટોરો " કવિતા મોકલતાં તે કવિતા થી અભિભૂત થઈ ને ગાંધીજી એ મેઘાણી ને"રાષ્ટ્રીય શાયર " નું બિરૂદ આપ્યું.
લોકસાહિત્ય અભણ,ગમાર અને ગામઠી લોકો નું સાહિત્ય છે એવું કહેનાર શિષ્ટ સાહિત્યકાર નરસિંહ રાવ દિવેટિયા અને કે.મા.મુનશીના વિધાન ને ખોટું ઠરાવીને લોકસાહિત્ય પણ શિષ્ટ સાહિત્યનું સમોવડીયુ સાહિત્ય છે એવું મેઘાણી એ તાર્કીક રીતે સિદ્ધ કરી દીધું.
પોતાની જાતને લોકસાહિત્ય ના ધૂળ ધોયા અને ચારણી સાહિત્યના ટપાલી ગણાવતા ઝવેરચંદ મેઘાણીની ૧૨૬મી જન્મ જયંતી ટાણે એ કસુંબલ કેફના સર્જકનું સુખદ સ્મરણ.
0 notes
aapnugujarat1 · 2 years
Text
એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૯૮ રૂપિયા ઘટાડો કરાયો
Tumblr media
એલપીજી સિલેન્ડર આજથી ૧૯૮ રૂપિયા સસ્તુ થઈ ગયો છે. પરંતુ ભાવમાં ઘટાડો માત્ર કમર્શિયલ સિલિન્ડર પર જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. મધ્ય રાત્રિએ આજના નવા ભાવ જાહેર થઈ ગયા છે. ચાર મહાનગરમાં એલપીજીના કમર્શિયલ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો ઈન્ડેન કંપનીનુ સિલિન્ડર આજથી દિલ્હીમાં ૧૯૮ રૂપિયા સસ્તુ થઈ ગયુ છે. કોલકાત્તામાં ૧૮૨ રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં ૧૯૦.૫૨ રૂપિયા, જ્યારે કે ચેન્નાઈમાં તેમાં ૧૮૭ રૂપિયાનો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને નવો ભાવ જાહેર કર્યો છે. જ્યારે કે ઘરેલ એલપીજી સિલિન્ડરમાં હાલ ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. તેઓને પહેલાની જ જેમ જ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખ��ીય છે કે, ૧૪.૨ કિલોવાળા ઘરેલુ સિલેન્ડર ન તો સસ્તો થયો છે, ન તો મોંઘો થયો છે. આજે પણ પણ ૧૯ મેના જૂના ભાવ પર જ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂનમાં ઈન્ડેનનો કમર્શિયલ સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કે મે મહિનામાં ગેસના બોટલના ભાવ વધતા ગ્રાહકોને બે વાર ઝટકો લાગ્યો હતો. ગેસનો બોટલનો ભાવ મહિનામાં પહેલીવાર ૭ મેના રોજ ૫૦ રૂપિયા વધારવામાં આવ્યો હતો અને ૧૯ મેના રોજ ગેસનો બોટલના ભાવમાં વધારો થયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં ગત એક વર્ષથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ ૮૩૪.૫૦ રૂપિયાથી વધીને ૧૦૦૩ રૂપિયા પહોંચી ગયો છે. ૧૯ મે, ૨૦૨૨ ના રોજ અંતે ૧૪.૨ કિલો ઘરેલુ એલપીજી સિલિન્ટરનો રેટ ૪ રૂપિયા વધારવામાં આવ્યો હતો. આ પહેલા ૭ મેના રોજ ભાવ ૯૯૯.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. ૨૨ માર્ચ, ૨૦૨૨ ના રોજ ૯૪૯.૫૦ રૂપિયાની સરખામણીમાં ૭ મેના રોજ એલપીજી સિલિન્ડર ૫૦ રૂપિયા મોંઘો થયો હતો. Read the full article
0 notes
buzz-london · 10 months
Text
શ્વાસ બુક 👏🏻🌹👏🏻 _*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી ૫૦ વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_ _*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_ _*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_ _*માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_ _*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_ _*તે "અવશેષ" બની જાય તે પહેલા*_ _*તેને "વિશેષ" બનાવી લઈએ !*_ *"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !* *"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"* 🌹 *એટલે જ* ```એકબીજાનું માન રાખો.``` ```ભૂલોને ભૂલી જાવ.``` ```ઈગો ને એવોઇડ કરો.``` ```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો. *નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે..* *🙏ઓમશાંતિ🙏*
3 notes · View notes
Text
સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને 10 વર્ષની કેદ
સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને 10 વર્ષની કેદ
સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો- ભોગ બનનારને ૫૦ હજાર રૃપિયા વળતર ચૂકવવા માટે પણ હુકમ ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા ગામની સગીરાનું છ વર્ષ અગાઉ અપહરણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર આરોપીને ગાંધીનગર સ્પેશ્યલ પોસ્કો કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે. કલોલ તાલુકાના મોખાસણ ગામમાં રહેતી સગીરાનું છ વર્ષ અગાઉ આરોપી ભીખાજી પ્રતાપજી ઠાકોર ઉર્ફે ભલાજી ઠાકોરે લગ્નની લાલચ…
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 1 year
Text
અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ !
(સાવ નવીન જ એવી વિભાવના અને વિશિષ્ટ તેનો અંત એ આ વાર્તાની ખૂબીઓ છે એવું  જે તે બ્લોગ ઉપરના આ વાર્તાના ભાષ્યકારોનું મંતવ્ય છે.  વાર્તા મૌલિક નથી, પણ ૪૦-૫૦ વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા-રાજકોટ-ભુજ રેડિયો ઉપર સાંભળેલા રમુજી ટુચકાની સ્મૃતિ ઉપર આધારિત આ રચના છે.) અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ ! બે મિત્રો નામે સુરદા અને વલદા અમદાવાદમાં જૂના વિક્ટોરિયા ગાર્ડન નજીક પાડોશમાં જ રહેતા હતા. બંને વાલીડા એક નંબરના…
View On WordPress
0 notes
abhayamnews · 3 years
Text
ગુજરાતના NFSA કાર્ડ ધારક માટે મહત્વનો નિર્ણય...
ગુજરાતના NFSA કાર્ડ ધારક માટે મહત્વનો નિર્ણય…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ ૭૦ લાખ કુટુંબોને દર માસે રાહતદરે કઠોળના વિતરણ માટે પ્રતિ કુટુંબ ૧ કિલો તુવેરદાળ હવે ૫૦ રૂપીયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ રૂ.૩૦/- ફીક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના…
Tumblr media
View On WordPress
0 notes
monalisuthar · 3 years
Text
Cheating !!!!!!! Choice or Mistake ???  By Monali Suthar
આર્ટિકલ નું ટાઇટલ વાંચી ને જ એવો વિચાર આવે કે હૈ આ તો કઈ પૂછવાનો સવાલ છે , યસ ઓફ કોર્સ ચીટિંગ કઈ ચોઈસ થોડી હોઈ શકે કોઈ ની સાચે માં એ તો એક ભૂલ જ હોય, જે થઇ જાય ક્યારેક ઈમોશન એટલે કે લાગણી રિલેશન,માં ના મળવાને કારણે ક્યારે પતિ- પત્ની ના સંબંધોમાં સેક્સ ના રિલેશન સારા ના હોય, આ અને આવા ઘણા લોજિકલ કારણો દરેકની પાસે હોય જ છે, હા એ વાત અલગ હોય છે કે આપડામાં એવું મોઢે કેહવાની હિમ્મત નથી હોતી કે એ તો ખબર જ હતી કે આવું થાય નહિ પણ!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! ચાલે ત્યાં સુધી ઠીક છે એમ, અને ના ચાલે ત્યારે માફી માંગી ને પતાવીશું ને તૂટતા સંબંધો બચાવી લઈશું સમાજ , પરિવાર, છોકરા ઈજ્જત ઘણી બધી વસ્તુઓ.
 આપણો સમાજ આજે પણ એક ઉંમર પછી માણસની ઓળખાણ એના પરિવાર , પતિ-પત્ની, છોકરા,  સામાજિક મોભો એ બધા ને આધારે જ નક્કી કરે છે. આપણે માનીએ કે ના માનીએ પણ આ એક નગ્ન હકીકત છે, જે આપણા  સ્વીકારવાથી કે ના સ્વીકાર કરવાથી બદલાઈ નથી જતી.   લગ્ન કરવા કે ના કરવા એ પર્સનલ ચોઈસ  ના  હોઈ જાણે  સામાજિક સ્ટેટ્સ માટેનું  સર્ટિફિકેટ અને અરે ભગવાન એમાં પણ જો ડિવોર્સ લીધા હોય તો તો !!!!!!!!!!!!!!! હૈ ભગવાન જાણે સમાજમાંથી બહિષ્કાર જ ! ખેર આ આ વાત તો એ જ જાણી શકે જેને અનુભવ્યું હોય, બાકી વાંચી ને સાચી વાત છે કેહવા વાળા માટે તો બસ, વોટસઅપ ગ્રુપમાં આવેલી દરેક વાત ને  બસ જાણે જન હિતમાં જારી કરી દેવા જેવી વાત છે. ખેર  ટોપિક ભટકાઈ ગયો આ ટોપિક પર ફરી ક્યારેક આપણે વિગતવાર ચર્ચા કરીશું અત્યારે  મેઈન મુદ્દા તરફ વળીએ.
 લગન પહેલા કોલેજ ના ૪ વર્ષ માં કોલેજ ની સૌથી સુંદર લાગતી છોકરી , લગ્ન પછી અચાનક જ  બોરિંગ લાગવા લાગે,  કોલેજ માં ખાલી તૈયાર થઇ ને ફરતી જોયેલી  હોય એવી છોકરી ને રસોડામાંથી માથે પરસેવા સાથે લગર વગર કપડાંમાં હાથ માં ટિફિન સાથે જોઈએ ત્યારે એ સુંદર ના લાગે, અને પછી  ઓફિસ માં સુંદર  કપડાંમાં ફરતી યુવતીઓ વધારે કામણગારી લાગવા માંડે અને નયનતારા લટક્યા!!!!!!!!! આને ચોઈસ કહેવાય કે મિસ્ટેક !!!!!!!!!!!!! હું કઈ નહિ કહું ..  એવું નથી કે ખાલી પુરુષ ભાગમાં જ આવું આવે, સેમ જ એટલે સરખું  જ  મહિલા ભાગમાં પણ આવું આવે છે, પહેલા કહે ત્યારે કોફી પીવા લઇ જાય અને લગન પછી, બહાર જવા માટે ઘર નું બજેટ જોવું પડે ત્યાંથી ચાલુ થઇ જાય, અને બહાર કોઈ સારું ખોટ સાલતું મળી જાય તો  એ પણ નયનતારા ચાલુ... પણ આ આપણને શોભતું  નથી. આજની આપણી જનરેશન કદાચ લગ્નના પવિત્ર બંધન અને એના જન્મજન્માંતર ના વચનો ને ભૂલતી જાય છે.  ૭ જન્મ તો દૂર એક જન્મ પણ જો પૂરો થાય તો ઘણું છે.
 છેલ્લા થોડા વર્ષો માં જોઈએ તો ડિવોર્સ - તલાકના કેસ દિવસે દિવસે વધતા જય રહ્યા છે, જેના એકાદ કારણમાં આપણે આવું ઘણી શકીએ. લોકડાઉન ઇમેક્ટમાં આપ સહુ એ વાંચ્યું જ હશે કે સૌથી વધારે ડિવોર્સ કેસ ફાઈલ થયા છે , મતલબ લોકડાઉનમાં જ અધધધ કેસનો વધારો અને એના સિવાય તો કેટલા અને આપણા સમાજના ડરથી લોકો શું કહેશે એના ડરથી માત્ર દેખાડાનાં  લગ્નજીવનમાં જીવતા કેટલા હશે !!!!!!!!!!!!! તમે કે હું વિચારી પણ ના શકીએ. નસીબવાળા કહેવાય એ અને તમે પણ જો લગ્નના ૧૦ -૧૨ કે ૨૫-૫૦ વર્ષ પછી પણ પ્રેમ અપ્રતિન હોય. હમ્મ એટલે કહેવાનો મતલબ એ જ  કે “ચીટિંગ એટલે ખબર ના પડે ત્યાં સુધી ચોઇશ અને ખબર પડે એટલે ગલતી સે મિસ્ટેક”, બાકી ઘરે વાઈફ હોય અને હોટેલમાં કે કોઈક ફ્રેન્ડ ના ઘરે બીજા જોડે ૩ કલાક સ્પેન્ડ કરી ને આવે ત્યારે ખબર તો હોય જ કે આ ના થાય આપણાથી પણ ખબર ના પડે ત્યાં સુધી !!!!!!!!! અને ખાલી પુરુષો નો જ વાંક છે એવું હું કેહતી નથી, નહીંતર પુરુષ વર્ગ નારાઝ થઇ જાય , સો ટકા સહમત છું કે આજ કાલની બહેનો પણ કમ નથી !!!! પણ ખેર  લગ્નજીવન તો નિભાવવું એ બંનેની ચોઈસ હોય છે અને પ્રેમ ટકાવી રાખવા માટે મેહનત અને લગ્ન બંને એ રાખવી પડે તો લગ્નજીવનમાં બંધાવું જોઈએ નહીંતર મારા મતે લગ્નજીવનમાં બંધાવાય  નહિ.
  આજે ૨ - ૩ ઉદાહરણ પણ શેર કરું જે સાંભળ્યા પછી એટલું ચોક્સ કહી શકાય કે ચીટિંગ હંમેશા સમજી વિચારીને જ કરવામાં આવે છે, અપ્રતિમ ઉદાહરણ છે  જે દિલ ખુશ કરી દે કે નિભાને વાલે  નીભા હી જાતે હૈ...  મારા એક ખુબ જ અંગત સંબંઘી નામ  નહિ લખું પણ હું બહુ નજીકથી જાણું છું, મેરેજ થયા અને  ૨ વર્ષમાં દીકરીના જન્મ પછી પત્નીને કોઈ માનસિક બીમારી લાગી ગઈ,  બધાએ ઘણું કીધું કે બીજા લગ્ન કરીલો  આખી જિંદગી છે,  એમને સાચવજો પણ તમારું શું, તમારી જિંદગી શું, પણ એ ના માન્યા અને ખાલી દેખાડાના નહિ પુરા દિલથી, બહાર કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ તો શું વાત પણ ના કરે. આજે એમની દીકરી ૨૫ વર્ષની થઇ ગઈ છે, પણ સાહેબ તમારે મળો ને તો એમના સંસ્કાર અને શાંતિ શું આપી છે ભગવાને. કરવું હોત તો કરી શકત ને પણ નીભવવાવાળા નિભાવી જાય છે. બીજી વાત કરીએ  ૧૫ વર્ષના લગ્નજીવન  પતિ એ ૭ વર્ષ ના લગ્નજીવન પછી ડિવોર્સ આપી દીધા કોઈ બીજા સાથે પ્રેમ થઇ ગયો એટલા માટે, ૨ સંતાનો માથે મૂકીને અને આજે એ વાત ને ૧૫ વર્ષ થઇ ગયા પણ તો પણ હજી એ બહેન એ લગ્ન નથી કર્યા અને ૨ સંતાનો ને મોટા કરી ને જિંદગી જીવે છે. જયારે એમને પૂછ્યું કે કેમ બીજા લગ્નના કર્યા તો એમણે એટલું જ કીધું , એમણે જે કર્યું એ, મેં તો પ્રેમ કર્યો હતો એમની જગ્યા કોઈ ને કેમ આપી શકું. આવા પણ લોકો હોય છે આપણા આજુ��ાજુ જે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે. બાકી તો આપડા ઉપર છે કે કઈ બાજુ જોવું, બધી બાજુ કઈક તો દેખાય જ છે.
 તમે શું માનો છો એ જરુરથી કેહજો , પણ હા હું એટલું ચોક્કસથી માનુ છું, કે ચીટીંગ ક્યારેય ભૂલ નથી હોતી, એ ચોઈસ જ હોય છે, અને યાદ રાખજો જેમ પૈસાના નુકશાનની ભરપાઈ કરવી પડે ને એવી જ રીતે કોઈ ની લાગણીઓને પહોંચાડેલી નુકશાનીની પણ ભરપાઈ કરવી પડે છે એ પણ વ્યાજ સહીત.
 ના ફાવે તો કહી દેજો કે હવે કોઈ ઓર છે, પણ  લાગણીઓની નુકશાની લઇ ડુબાડશે ધ્યાન રાખજો...
 મોનાલી સુથાર,
Concept Of Living,
0 notes
sudarshancoverage · 3 years
Text
ભાવનગરના ૮ ડેમોમાં થોડા દિવસ ચાલે એટલું જ પાણી
ભાવનગરના ૮ ડેમોમાં થોડા દિવસ ચાલે એટલું જ પાણી #Bhavnagar #Rever #Watter #Dam
શેત્રુંજી અને બોરતળાવમાં ૭૦% જેટલું પાણી, જરૂર પડે સૌની યોજના હેઠળ પણ પાણી ઠાલવવા તંત્ર સજ્જ ભાવનગર,તા.૧૯ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયો ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને લ��� છલકાઈ ગયા બાદ ચાલુ વર્ષે પડેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થતા જીલ્લાના કાર્યરત ૮ ડેમોમાં હજુ ૫૦% કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં ભાવનગર સહિત ચાર તાલુકાને પાણી પૂરું પાડતા અને જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હજુ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વડોદરાના ૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ૯૯ કરતા વધારે પર્સેન્ટાઈલ મેળવ્યા, Gujarat -News
વડોદરાના ૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ૯૯ કરતા વધારે પર્સેન્ટાઈલ મેળવ્યા, Gujarat -News
વડોદરાના ૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ૯૯ કરતા વધારે પર્સેન્ટાઈલ મેળવ્યા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ દેશભરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજો અને આઈઆઈટીમાં પ્રવેશ માટે જુલાઈ મહિનામાં જેઈઈ મેઈન પરીક્ષા લેવામાં આવી હતી.વડોદરામાંથી લગભગ ૫૦૦૦ જેટલા  વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને આ પરીક્ષાનુ પરિણામ શુક્રવારે મોડી રાત્રે જાહેર થયુ હતુ.આ પરિણામમાં…
Tumblr media
View On WordPress
0 notes