Tumgik
#ઘઉન
gujarat-news · 3 years
Text
ઘઉંના ભારથી તકલાદી કમળ છાપ થેલી ફાટી ગઇ, Gujarat -News
ઘઉંના ભારથી તકલાદી કમળ છાપ થેલી ફાટી ગઇ, Gujarat -News
ઘઉંના ભારથી તકલાદી કમળ છાપ થેલી ફાટી ગઇ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot અન્નોત્સવ દિને અન્ન પુરવઠા વિભાગ ગોથે ચડયો અનાજ લેવા ગયેલા લાભાર્થીઓ ધક્કે ચડયા,શાળાના ગેટ બંધ કરાયા અમદાવાદ : સફળ પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે મંગળવારે અન્નોત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કર્યા હતાં જેમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ અપાયુ હતું . જોકે, અમદાવાદમાં તો…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ઘઉંનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ બાદ રાતોરાત પરત આવી ગયો !, Gujarat -News
ઘઉંનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ બાદ રાતોરાત પરત આવી ગયો !, Gujarat -News
ઘઉંનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ બાદ રાતોરાત પરત આવી ગયો ! #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot મેઘરજ તા.23 મેઘરજ ગોડાઉનમાં લાલીયાવાડી ચાલી રહી હોવાની તાલુકાના ખેડુતોમાં બુમ ઉઠી છે. ગોડાઉન મેનેજરના નિધન પછી ખેડુતોએ ભરાવેલ ઘઉંનો જથ્થો ગાયબ થઇ ગયો હતો. ખેડુતોએ ગોડાઉન ખાતે આવી ગ્રેડીંગ રીપોર્ટના પુરાવા બતાવતાં રાતોરાત ઘઉંનો જથ્થો ગોડાઉન ખાતે પરત આવી ગયો હતો અને અનેક…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વીજ તંત્રની ઘોર બેદરકારીથી આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ, Gujarat -News
વીજ તંત્રની ઘોર બેદરકારીથી આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ, Gujarat -News
વીજ તંત્રની ઘોર બેદરકારીથી આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડાલી, તા. 9 વડાલીના કંજેલી કંપા ગામે વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બે વીજ તાર અથડાતા સ્પાર્ક થતાંની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી અને ખેતરમાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત સ્થાનિકો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો એટલું જ નહીં છેલ્લા સપ્તાહમાં…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વડાલી શહેરમાં ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ, Gujarat -News
વડાલી શહેરમાં ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ, Gujarat -News
વડાલી શહેરમાં ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડાલી, તા. 7 વડાલીમાં ઘઉંના ખેતરમાં બપોરે આગ લાગતા એક એકરમાં ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. પાલિકાના ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે વીજ તંત્રની બેદરકારીથી આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. અને વીજ ડીપીમાંથી તણખા ઝરતા આગ ભભૂકી ઉઠી હોવાનું જાણવા મળ્યું…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
લાખણી તાલુકાના કૂવાણામાં ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક બળીને ખાખ, Gujarat -News
લાખણી તાલુકાના કૂવાણામાં ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક બળીને ખાખ, Gujarat -News
લાખણી તાલુકાના કૂવાણામાં ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક બળીને ખાખ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot લાખણી તા.6 લાખણી તાલુકામાં આવેલા કૂવાણા ગામે બપોરે ઘઉંના ઉભા પાકમા અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. ત્યારે ગત સમયએ ખેડૂતના પરિવાર દ્વારા ઘઉંના પાકની કાપણી કરવામાં આવી  રહી હતી. ત્યારે બપોરેના સમયે ઘરે જમવા  ગયા હતા ત્યારે અચાનક ખેતરમાં આગ લાગતા ખેડૂત…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ઘઉંનો ઘપલો : તળાજા માર્કેટીંગ યાર્ડમાંથી 320 મણ ઘઉંની ચોરી, Gujarat -News
ઘઉંનો ઘપલો : તળાજા માર્કેટીંગ યાર્ડમાંથી 320 મણ ઘઉંની ચોરી, Gujarat -News
ઘઉંનો ઘપલો : તળાજા માર્કેટીંગ યાર્ડમાંથી 320 મણ ઘઉંની ચોરી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot તળાજા/ભાવનગર : તળાજા માર્કેટીંગ યાર્ડમાં સરકારી મુકાદમે ઘઉંનો ઘપકો કરી ખેડૂતોએ કાળી મહેનત કરી ઉપજ કરેલા ૧.૧૬ લાખ રૂપિયાની કિંમતના ૩૨૦ મણ ઘઉંના જથ્થાની ચોરી કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા પોલીસ મથક અને માર્કેટીંગ યાર્ડ ખાતે ઉમટી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ઘઉંના પાકમાં ખર્ચ સામે ભાવ ન મળતા ધરતીપુત્રો થયા નિરાશ, Gujarat -News
ઘઉંના પાકમાં ખર્ચ સામે ભાવ ન મળતા ધરતીપુત્રો થયા નિરાશ, Gujarat -News
ઘઉંના પાકમાં ખર્ચ સામે ભાવ ન મળતા ધરતીપુત્રો થયા નિરાશ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot આણંદપર(યક્ષ) હાલે ઘઉં હોય કે અન્ય પાક ખેડુતોને જોઈએ તેવા ભાવ મળતા ન હોવાથી નિરાશ કિસાન રોકડીયા પાક અથવા બાગાયત તરફ વળી રહ્યા છે. નખત્રાણા પંથકમાં પણ આવું થઈ રહ્યું છે. અગાઉના વર્ષો કરતા અનેક કિસાનોએ પાકબદલી કરી નાખી છે. આ વખતે પણ ઘઉંના ખર્ચ સામે સારાભાવ ન ઉપજતા ખેડુતો…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ઘઉંના પાકમાં આગ લાગતાં ખેડૂત ભડથું, Gujarat -News
ઘઉંના પાકમાં આગ લાગતાં ખેડૂત ભડથું, Gujarat -News
ઘઉંના પાકમાં આગ લાગતાં ખેડૂત ભડથું #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot રાજકોટ જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ઘઉંના પાકમાં અચાનક લાગેલી આગની લપેટમાં આવેલા ૬૫ વર્ષના વૃદ્ધ ખેડૂતનું કરુણ મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે ધીરુભાઈ મોહનભાઇ સતાસિયાના ખેતરમાં આગ લાગી છે. કેટલાક ગામ લોકોએ ખેતરે જઈને જોતા વાઢેલા ઘઉંના પોરામાંથી બે ત્રણ ઘઉંના પોરા સળગતા હતા અને…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોનો ભારે હોબાળો, Gujarat -News
હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોનો ભારે હોબાળો, Gujarat -News
અમદાવાદ,તા. 25 સાબરકાંઠા જિલ્લામાં અત્યારે ઘઉંનો પાક તૈયાર થઈ જતા ખેડૂતો તેને વેચવા માટે માર્કેટયાર્ડ તથા અન્ય ખાનગી વેપારીઓને વેચવા માટે ધસારો કરી રહ્યા છે ત્યારે ગુરૂવારે હિંમતનગર માર્કેટયાર્ડમાં વેપારીઓ ધ્વારા હરાજીમાં ઘઉંના પ્રતિ ૨૦ કીલોના ભાવ ખુબજ નીચા બોલીને શરૂ કરતા ધઉં વેચવા આવેલા ખેડૂતો વિફર્યા હતાં. અને તરત જ હરાજીનું કામ અટકાવી દીધુ હતું. ત્યારબાદ માર્કેટયાર્ડના સત્તાવાળાઓએ દરમિયાનગીરી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
શોર્ટ સર્કીટથી ખેતરમાં આગ, 16 વીઘામાં ઘઉંનો પાક ભસ્મ, Gujarat -News
શોર્ટ સર્કીટથી ખેતરમાં આગ, 16 વીઘામાં ઘઉંનો પાક ભસ્મ, Gujarat -News
ધોરાજી, મોટી મારડ ધોરાજી ના મોટીમારડ ગામે ખેતરમાં શોર્ટ સર્કીને લીધે આગ ભભૂકી ઉઠતાં ૧૬ વીઘામાં ઊગેલો ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો.  મોટીમારડ ગામના ખેડૂતો રૂપેશભાઈ ધીરજભાઈ કાલરીયા તથા ગોપાલભાઈ ધનજીભાઈ  રાવલીયાના ખેતરમાં ં પશ્ચિમ ગુજરાત વીજ પુરવઠાની લાઈનમાં શોર્ટસકટના કારણે આગ લાગી હતી. જેના કારણે ઘઉંનો ઊભો પાક બળી જતાં ખેડૂતોે ચિંતામાં મુકાઈ ગયા હતા. આજુબાજુના ખેતરોમાં પણ આગનો વ્યાપ વધે એવા ભયથી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
કાજીપુરા ગામની સીમમાં ઘઉંના ખેતરમાં આગ લાગતા દોડધામ, Gujarat -News
કાજીપુરા ગામની સીમમાં ઘઉંના ખેતરમાં આગ લાગતા દોડધામ, Gujarat -News
વિરમગામ : વિરમગામ સુરેન્દ્રનગર હાઇવે ઉપર આવેલ કાજીપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘઉંના ઠુઠામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે મળતી માહિતી મુજબ વિરમગામ હાઇવે ઉપર કાજીપુરા ગામ આવેલ છે. ગામની સીમમાં ચંદુભાઈ કોદાભાઈ કો. પટેલનું ખેતર આવેલ છે. આ ખેતરમાં તાજેતરમાં ઘઉંનો પાક લઈ લીધેલ હતાં અને ખેતરમાં ઘઉંના ઠુઠા ઉભા હતા ત્યારે કોઇ કારણોસર સવારના આગ લાગી હતી અને આ ઘટનાની જાણ આજુબાજુ ખેતરોવાળાને…
Tumblr media
View On WordPress
0 notes