કોરોનાનું સંક્રમમણ વધતા ધ્રોલમાં સાત દિવસનું આંશિક લોકડાઉન, હાપા માર્કેટિંગ યાર્ડ ત્રણ દિવસ માટે રહેશે બંધ, Gujarat -News
કોરોનાનું સંક્રમમણ વધતા ધ્રોલમાં સાત દિવસનું આંશિક લોકડાઉન, હાપા માર્કેટિંગ યાર્ડ ત્રણ દિવસ માટે રહેશે બંધ, Gujarat -News
કોરોનાનું સંક્રમમણ વધતા ધ્રોલમાં સાત દિવસનું આંશિક લોકડાઉન, હાપા માર્કેટિંગ યાર્ડ ત્રણ દિવસ માટે રહેશે બંધ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– બપોર પછી સ્વૈચ્છિક રીતે તમામ વેપાર-ધંધા બંધ રાખવા ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય
– જામનગર તાલુકાના 100 ગામડાઓમાં પણ 30 એપ્રિલથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
જામનગર, તા. 13 એપ્રિલ 2021,મંગળવાર
જામનગર શહેર અને જિલ્લામાં…
View On WordPress
0 notes
ઘઉંનો ઘપલો : તળાજા માર્કેટીંગ યાર્ડમાંથી 320 મણ ઘઉંની ચોરી, Gujarat -News
ઘઉંનો ઘપલો : તળાજા માર્કેટીંગ યાર્ડમાંથી 320 મણ ઘઉંની ચોરી, Gujarat -News
ઘઉંનો ઘપલો : તળાજા માર્કેટીંગ યાર્ડમાંથી 320 મણ ઘઉંની ચોરી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
તળાજા/ભાવનગર : તળાજા માર્કેટીંગ યાર્ડમાં સરકારી મુકાદમે ઘઉંનો ઘપકો કરી ખેડૂતોએ કાળી મહેનત કરી ઉપજ કરેલા ૧.૧૬ લાખ રૂપિયાની કિંમતના ૩૨૦ મણ ઘઉંના જથ્થાની ચોરી કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા પોલીસ મથક અને માર્કેટીંગ યાર્ડ ખાતે ઉમટી…
View On WordPress
0 notes
મંગળવારે તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત સંમેલનનું કરાયેલું આયોજન, Gujarat -News
મંગળવારે તળાજા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત સંમેલનનું કરાયેલું આયોજન, Gujarat -News
તળાજા : શેત્રુંજી ડેમનું પાણી બે દિવસમાં છોડવા, ડાબા અને જમણા કાંઠે છેવાડે પહેલા પાણી પહોંચાડવા તેમજ પોલીસ અને એસ.આર.પી.નો ચાંપતો બંદોબસ્ત રાખવા, કિંમતી પાણીનો બગાડ અટકાવવા સહિતની માંગણી સાથે તળાજા તાલુકા ખેડૂત એકતા મંચના નેજા તળે આગામી તા.૨૩ ને મંગળવારે સવારે ૧૦ કલાકે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.
તંત્રવાહકો દ્વારા આ સંદર્ભે કેનાલ ખાતાના અધિકારીઓનું પેટ્રોલીંગ ગોઠવવા, તા.૨૩.૩ પહેલા…
View On WordPress
0 notes