Tumgik
#સાહિત્ય
9925335170 · 3 days
Video
youtube
Chapakaru | ચપાકરૂ | Lok Sahitya | લોક સાહિત્ય | Jaysinh Mori | Govind ...
0 notes
nehalnv · 2 months
Text
ગઝલ - ઉદયન ઠક્કર
માનનીય શ્રી ઉદયનભાઈના "રાવણહથ્થો" કાવ્યસંગ્રહને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો પ્રથમ પુરસ્કાર જાહેર થયા બદલ કવીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ સાથે એમની મને અત્યંત પ્રિય એવી ગઝલ એ જ કાવ્યસંગ્રહમાંથી. મેં પલાંઠી અચલ પસંદ કરીશ્વાસોએ દડમજલ પસંદ કરીકેટલે જાશો લાખા વણજારા,સાંઢણીઓ વિકલ પસંદ કરી?ઊભી પળપળ ધરીને વરમાળાને અમે પણ સકલ પસંદ કરીઆટલો કોરો સ્પર્શ હોઈ…
0 notes
gitaacharaningujarati · 5 months
Text
6. હેતુ ને સમજો
ગીતા આ૫ણને આંતર જગતની સંવાદિતા સૂચવે છે અને કાયદો એ બાહ્ય જગતમાં વ્યવસ્થા જાળવવા માટે છે. કોઇ ૫ણ કર્મના બે ભાગ છે, એક તેનો હેતુ અને બીજો તેનું ક્રિયાન્વયન એટલે કે તેનું અમલીકરણ. કાયદાની ભાષામાં લેટિન ભાષાના શબ્દોમાં અનુક્રમે અ૫રાધના સંદર્ભે એને ‘mens rea’ અને ‘actus reus’ કહેવાય છે.
ઉદાહરણ તરીકે, શસ્ત્રક્રિયા કરનાર એક સર્જન ડોક્ટર અને એક ખૂની બંને કોઈકના પેટમાં ચાકુ મારવાની જ ક્રિયા કરે છે. ૫રંતુ, એક ડોક્ટરનો હેતુ તેને બચાવવો કે સાજા કરવાનો હોય છે જ્યારે એક ખૂની, એ હાનિ ૫હોંચાડવા કે કતલ કરવાનો હેતુ ધરાવે છે. બંનેના ૫રિણામો મૃત્યુ હોઈ શકે ૫રંતુ ઇરાદા એકદમ વિ૫રીત છે.
કાયદો એ ૫રિસ્થિતિ કેન્દ્રી છે જ્યારે ગીતા એ શાશ્વત છે. ડાબી બાજુએ વાહન ચલાવવું એ એક દેશમાં કાયદાને અનુરૂ૫ હોય અને એ જ બીજા દેશમાં અ૫રાઘ ૫ણ હોય. આ રીતે કાયદો માત્ર સત્ય અને અસત્ય એમ બે જ દ્રષ્ટિકોણ ધરાવે છે જ્યારે જીવનમાં ઘણીય સંદેહાસ્પદ પરિસ્થિતિઓ હોય છે.
જ્યાં સુધી કોઈ કર ચૂકવે છે (actus reus), કાયદાને એ બાબતે જરા ૫ણ ફેર નથી ૫ડતો કે એ રાજીખુશીથી કરેલું છે કે પીડા યુક્ત ભાવથી (mens rea). જ્યાં સુધી કાયદામાં લખેલી બાબતો મુજબ કોઈ બાબતનું અમલીકરણ થાય છે ત્યાં સુધી કાયદાને કોઈ જ બાબતે વાંઘો નથી. જો કોઇ વ્યક્તિ અ૫રાઘ કરવાનો માત્ર વિચાર જ કરે છે તો કાયદો તેને રોકતો નથી, ૫રંતુ ગીતા કહે છે કે એ વિચાર પણ જવો જોઈએ.
છોડ કુમળો હોય ત્યારે જ તેને વાળી દ્યો. ગીતા કહે છે કે કર્મ જ્યારે ઇરાદા કે હેતુના તબક્કામાં હોય અને વર્તમાનમાં હોય ત્યારે જ તેના પ્રત્યે સભાન બની જાવ કારણ કે ભવિષ્યમાં જ્યારે અમલમાં મૂકાઈ ગયું હશે ત્યારે આ૫ણો તેની ૫ર કોઈ જ અંકુશ રહેશે નહીં.
કાયદો જ્યારે માત્ર અમલ કેન્દ્રી વલણ ધરાવે છે અને આ૫ણું વર્તમાન નૈતિક સાહિત્ય આ૫ણને સારા અને ઉમદા હેતુઓ રાખવાનું જણાવે છે ત્યારે ગીતા તો આ૫ણને કોઈ ૫ણ પ્રકારના હેતુઓથી ૫ર જ જવાનું કહે છે.
જ્યારે આ૫ણા ઇરાદાઓ, સારા હોય કે ખરાબ, અને તે સફળતા કે નિષ્ફળતામાં પરિણામે, ત્યારે અહંકારને બળ મળે છે અથવા તો આ૫ણું આંતર મન નબળું બનીને લાવાની જેમ ભભૂકી ઊઠે છે. બંને ૫રિસ્થિતિઓમાં આપણને આ૫ણાં આંતરિક એવા અંતરાત્માથી તો દૂર જ લઈ જાય છે.
પોતાના ઈરાદાઓને તટસ્થ રહીને અવલોકન કરતા રહેવા માત્ર થી જ વ્યક્તિ તેને પાર કરી શકે છે અને પોતાના અંતરાત્માની નજીક ૫હોંચી શકે છે.
0 notes
buzz-london · 8 months
Text
👌🏻👌🏻👌🏻 *વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે...* *ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...* *1.* *બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા* *પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી* - હિતેશ તરસરિયા *2.* *ગરમીએ શેઠજીને દવા લેવડાવી,* *નોકર તો રોજ લીમડો વાટીને પીતો.* – પરીક્ષિત જોશી *૩.* *કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.* *”કાળીના એક્કા જેવા.”* – સંજય ગુંદલાવકર *4.* *મારી પાસે ઘર ��તું,* *આજે પૈસા છે...* – નિમેષ પંચાલ *5. બપોરનો તડકો* *જીવનમાં લાગેલી લાય કરતાય,* *આજ મીઠો લાગ્યો!* – તૃપ્તિ ત્રિવેદી *6.* *એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,* *એ ૧૧ કુંવારીકાને જમાડશે.* - દક્ષા દવે *7.* *વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.* *આંખો જ બોલી છે વાંક કોનો!* - દેવદત ઠાકર. *8.* *પત્ની પિયર ગઈ…* *ટીફીનમાં મનપસંદ મળ્યું.* – દિવ્યેશ સોડવડીયા *9* *લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?* - નિલેશ શ્રીમાળી પાટણ *10* *આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,* *અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...* -હિતેશ તરસરિયા *11.* *"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ"* *ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES'* - હિતેશ તરસરિયા *12.* *વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.* *પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:* *"મા ના ખોળે !!!"* 🙂🙏🏼નિલેશ તિવેદી🙂🙏🏼 *_ગમ્યું હોય તો તમામ સાહિત્ય રસિકોને ફોરવર્ડ કરો_*🙏 🪀 *અમારા ગ્રુપમાં જોડાવવા માટે*⤵️https://chat.whatsapp.com/GzkgJ1xmnGtEOv5Si2fEjB
1 note · View note
gyaniquotes · 1 year
Text
Best 270+ સારા સુવિચારો ગુજરાતીમાં | Good Quotes in Gujarati
આ ગુજરાતીમાં સારા સુવિચાર માત્ર ભાષાકીય રત્નો કરતાં વધુ છે. મિત્રો, અહિયાં અમે સારા સુવિચારો ગુજરાતીમાં (Good thoughts in Gujarati) પ્રસ્તુત કર્યા છે, જો તમને આ ગુજરાતીમાં સારા સુવિચાર પસંદ આવ્યા હોય તો તમારા પ્રિયજનો અને મિત્રો ને પણ જરૂર Share કરજો.
Good Quotes in Gujarati: સારા સુવિચારો ગુજરાતીમાં એ પ્રેરક વિચારોની ગાંઠ છે, દરેક થ્રેડને એક માસ્ટરપીસ બનાવવા માટે કાળજીપૂર્વક વણવામાં આવે છે. તેની અંદર માત્ર શબ્દો જ નહીં પરંતુ લાગણીઓ અને શાણપણની સમગ્ર આકાશગંગા રહેલી છે. સાહિત્ય અને ભાષાના મોહક ક્ષેત્રમાં આ ગુજરાતીમાં સારા સુવિચારો (Good Quotes in Gujarati) રેશમી સ્ક્રોલની જેમ ફરે છે, જે ગહન આંતરદૃષ્ટિ અને કાવ્યાત્મક અભિવ્યક્તિઓથી ભરપૂર વિશ્વને…
Tumblr media
View On WordPress
0 notes
khabarconnect · 1 year
Text
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન 99 મા મન કી બાત કાર્યક્રમ માણવા અમદાવાદના વેજલપુરમાં ધારાસભ્યના સેવાલય કાર્યાલય ખાતે આયોજન
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, અમદાવાદ : ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દર મહિના ના છેલ્લા રવિવારે યોજાનાર મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વેજલપુર વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય અમિતભાઇ ઠાકોર ના સેવાલય કાર્યાલય ખાતે તારીખ 26 માર્ચ 2023 સવારે 11.00 કલાકે 99 માં મન કી બાત કાર્યક્રમમાં દેશ ના નાગરિકો સાથે વર્તમાન પ્રશ્નો તેમજ કલા સાહિત્ય વિજ્ઞાન કૃષિ જેવા અનેક વિધ ક્ષેત્રે માં થયેલા ઇનોવેશન ના…
Tumblr media
View On WordPress
0 notes
stevebond009 · 2 years
Photo
Tumblr media
ગાંધીનગરની પ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલ તસવીર એ ગાંધીનગર દ્વારા કરાઓકે સુપર સ્ટાર સ્પર્ધાનું ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૪૨ સ્પર્ધકોએ ચાર વિભાગમાં ભાગ લઈ એક એકથી ચડિયાતા ગીતો પ્રસ્તુત કર્યા હતા.મહેમાન તરીકે બી.કે.કૈલાશદિદિ.ડૉ.અશ્વિનભાઈ ત્રિવેદી.એડવોકેટ હરેશભાઈ રાઠોડ સાહિત્ય સભા ના અધ્યક્ષ સંજય થોરાટ હાજર રહેલ.આયોજક સ્નેહી મિત્ર શ્રી કશ્યપભાઈ અને કુંતલભાઈ નિમાવતને અનેક શુભકામનાઓ... (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CpcLAslMasA/?igshid=NGJjMDIxMWI=
0 notes
Text
ગોરખપુર લિટરરી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, કેરળના રાજ્યપાલ ડૉ. આરિફ મોહમ્મદ ખાને કહ્યું આ મોટી વાત
ગોરખપુર લિટરરી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન, કેરળના રાજ્યપાલ ડૉ. આરિફ મોહમ્મદ ખાને કહ્યું આ મોટી વાત
ગોરખપુર સમાચાર: ગોરખપુરની વિવેક હોટલના ઉત્સવ લૉન ખાતે શનિવારે આયોજિત બે દિવસીય લિટરરી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી લોકો સાહિત્ય, થિય���ટર, મીડિયા, સંસ્કૃતિ અને ફિલ્મોની દુનિયાની હસ્તીઓ સાથે રૂબરૂ થશે અને તેમના મંતવ્યો સાંભળશે. મુખ્ય અતિથિ તરીકે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્ય વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર મૃદુલા ગર્ગ, વિશેષ અતિથિ તરીકે વરિષ્ઠ પત્રકાર અજય કુમાર સિંહ…
Tumblr media
View On WordPress
0 notes
newsmaker1 · 2 years
Text
50 વર્ષ પહેલા આ બંગાળી લેખક નેરુદા સાથે નોબેલ રેસમાં હતા ભારત સમાચાર
50 વર્ષ પહેલા આ બંગાળી લેખક નેરુદા સાથે નોબેલ રેસમાં હતા ભારત સમાચાર
આ વર્ષના વિજેતા સહિત સોળ ફ્રેન્ચ લેખકો એની એર્નોક્સજીત્યા છે સાહિત્ય માટે નોબેલ. માત્ર એક ભારતીય – રવીન્દ્રનાથ ટાગોર – આ સન્માન ધરાવે છે, જો કે અન્ય ઘણા વર્ષોથી નામાંકિત થયા છે. નોમિનીની યાદીમાં નવીનતમ ઉમેરો એ અન્ય બંગાળી આઇકોન છે, તારાશંકર બંદ્યોપાધ્યાય. બંદ્યોપાધ્યાયને 1971 માં નામાંકિત કરવામાં આવ્યા હતા – જે વર્ષે પાબ્લો નેરુદા જીત્યા હતા. આપણે આ હમણાં જ જાણીએ છીએ કારણ કે નોબેલ નોમિનેશન 50…
Tumblr media
View On WordPress
0 notes
musawilliam · 2 years
Text
સ્માર્ટ ફોન બની જાઉં! (અનિલ દવે)
સ્માર્ટ ફોન બની જાઉં! (અનિલ દવે)
અચૂક વાંચો અને વંચાવો. https://www.facebook.com/groups/1501106000195024/permalink/2876911302614480/ સૌજન્ય : અનિલ દવે, સાહિત્ય સંગીત ગ્રુપ (ફેસબુક)
View On WordPress
0 notes
garavigujarat · 2 years
Text
Tumblr media
ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર - Garavi Gujarat
0 notes
shaileshrathod · 2 years
Text
મહાત્મા ગાંધીના હૈયે સરદાર અને નહેરુ
ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડની મુલાકાત
(ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી સાથે લેખક શૈલેષ રાઠોડની મુલાકાત) રાજમોહન ગાંધી મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીના પુત્ર છે.તેમનો જન્મ ૭ ઓગસ્ટ ૧૯૩૫ના રોજ થયો હતો.જાણીતા ઇતિહાસકાર, ચરિત્રલેખક, ટીકાકાર અને રાજ્યસભાના પૂર્વસભ્ય.તેમને તેમના અંગ્રેજી ચરિત્રગ્રંથ ‘રાજાજી : એ લાઇફ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.તેમની સાથેનો ઈન્ટરવ્યું અહી રજુ કરીએ…
Tumblr media
View On WordPress
0 notes
hirooparikh · 3 years
Text
હું તો તારા ભરોસે છું : હિરેન પરીખ
હું તો તારા ભરોસે છું… એના જ ભરોસે છું.. મારું તો પાકું જ છે.. પણ તમે કોના ભરોસે છો ? તમને આ એક ખાસ પ્રશ્ન જો આજે પૂછવામાં આવે તો તમે શું જવાબ આપશો. It’s so simple & easy question . પ્રશ્ન બહુ જ સીધો સાદો છે, પ્રશ્ન બહુ જ વ્યવહારિક છે.confused – મૌન થઈ ગયા ને તમે, અટવાઈ ગયા ને, કોઈ ચોક્કસ- clear જવાબ સુજતો નથી ને, કોઈ શબ્દ મળતો નથી ને, ઘડીમાં અટપટા વિચારો આવી ગયા ને. I know ,અત્યારે આ ક્ષણે જ એમ…
Tumblr media
View On WordPress
1 note · View note
pravinpokar · 3 years
Text
हनुमानजी और बाली के युद्ध के बारे में लोक कथा।
हनुमानजी और बाली के युद्ध के बारे में लोक कथा।
आज आपको हनुमान जी के एक लोक कथा के बारे में बताने जा रहा हूँ,जिसका विवरण संसार के किसी भी पुस्तक में आपको शायद ही मिलेगा.. जय श्री राम,कथा का आरंभ तब का है ,,जब बाली को ब्रम्हा जी से ये वरदान प्राप्त हुआ,,की जो भी उससे युद्ध करने उसके सामने आएगा,,उसकी आधी ताक़त बाली के शरीर मे चली जायेगी,,और इससे बाली हर युद्ध मे अजेय रहेगा,,सुग्रीव, बाली दोनों ब्रम्हा के औरस ( वरदान द्वारा प्राप्त ) पुत्र हैं,,और…
Tumblr media
View On WordPress
0 notes
chakalichoro · 5 years
Text
ભારતીય 'જગન્નાથ'થી પશ્ચિમી 'Jaggernaut' ની પુરી યાત્રા
ભારતીય ‘જગન્નાથ’થી પશ્ચિમી ‘Jaggernaut’ ની પુરી યાત્રા
Tumblr media
ભારતીય ‘જગન્નાથ’થી પશ્ચિમી ‘Jaggernaut’ ની પુરી યાત્રા
જગન્નાથપુરીની રથયાત્રાએ ઇંગ્લિશ ડિક્શનરીમાં કાયમ માટે એક જગવિખ્યાત શબ્દ ઉમેરી દીધો છે, અને એ ય આપણા બધાના જન્મ પહેલાં ! અંગ્રેજો ભારતમાં નવા નવા આવ્યા ત્યારે હિન્દુ ધર્મ કે ભવ્ય સાંસ્કૃતિક વારસા અને અઢળક સંપત્તિ ધરાવતા રજવાડી ઠાઠથી અપરિચિત હતા. એમાં એમણે ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની વિરાટઅફાટ રથયાત્રા જોઈ. વિશાળ કદના પ્રચંડ લાકડાના…
View On WordPress
0 notes
writerchirag · 2 years
Text
અનુવાદઃ ભાષાની આનંદક્રીડા - ૨મણીક સોમેશ્વર
'અનુવાદઃ ભાષાની આનંદક્રીડા' વિષય પર રમણીક સોમેશ્વરનું ઉદાહરણોથી ભરપૂર વક્તવ્ય | ચિરાગ ઠક્કર 'જય' | અભિન્ન | Chirag Thakkar 'Jay' | Abhinn
(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. એ પછી શ્રીમતી દર્શના ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ અંગે વક્તવ્ય આપ્યું હતું. છેલ્લે શ્રી રમણીક સોમેશ્વરે ‘અનુવાદઃ ભાષાની…
Tumblr media
View On WordPress
0 notes