આજથી BRTSની બસ સેવામાં નવી 40 ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો, Gujarat -News
આજથી BRTSની બસ સેવામાં નવી 40 ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો, Gujarat -News
આજથી BRTSની બસ સેવામાં નવી 40 ઇલેક્ટ્રિક બસોનો ઉમેરો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– ધ્વજવંદનના સ્થળે મેયરના હસ્તે થનારું લોકાર્પણ
– હાલની 275 બસોની સંખ્યા વધીને 315ની થતાં લોકોને ઝડપથી બસ મળી જશે
અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.ની બીઆરટીએસ બસ સેવામાં આવતીકાલ ૧૫મી ઓગસ્ટે ૪૦ અદ્યતન ઇલેક્ટ્રીક એસી બસોનો ઉમેરો થનાર છે. વસ્ત્રાલ સ્ટેન્ડ ખાતે મેયર કિરીટ પરમાર…
View On WordPress
0 notes
રેસિડેન્ટ ડૉક્ટર્સ ઇમરજન્સી સેવામાં જોડાયા : હડતાળ યથાવત્, Gujarat -News
રેસિડેન્ટ ડૉક્ટર્સ ઇમરજન્સી સેવામાં જોડાયા : હડતાળ યથાવત્, Gujarat -News
રેસિડેન્ટ ડૉક્ટર્સ ઇમરજન્સી સેવામાં જોડાયા : હડતાળ યથાવત્
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સરકારે રચેલી કમિટીની સમજાવટ બાદ બુધવારે
મેડિકલ પ્રોફેસરો-ડોક્ટરો પણ હડતાળ પાડે તેવા એંધાણ દેખાતા સરકારે સમાધાન કરવુ પડે તેવી સ્થિતિ
અમદાવાદ : બોન્ડ મુદ્દે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ દિવસેને દિવસે ઉગ્ર બનતા અને તમામ ઈન્ટર્ન સ્ટુડન્ટ અને એમબીબીએસ વિદ્યાર્થીઓ સાથે…
View On WordPress
0 notes
સોખડા હરિધામના સંત હરિપ્રસાદ સ્વામી પંચમહાભૂતમાં વિલિન, Gujarat -News
સોખડા હરિધામના સંત હરિપ્રસાદ સ્વામી પંચમહાભૂતમાં વિલિન, Gujarat -News
સોખડા હરિધામના સંત હરિપ્રસાદ સ્વામી પંચમહાભૂતમાં વિલિન
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : સોખડા હરિધામ મંદિરના સંત પૂ,હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ આજે બપોરે પંચમહાભૂતમાં વિલિન થઇ ગયો. લાખો ભક્તોએ ચોધાર આંસુએ હરિપ્રસાદ સ્વામીજીને વિદાય આપી હતી. તેઓની અંત્યેષ્ટિ ક્રિયામાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત રાજકીય આગેવાનો અને વિવિધ ધર્મ…
View On WordPress
0 notes
હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે સ્વામી પૂ.પ્રેમસ્વરૃપદાસજીની પસંદગી, Gujarat -News
હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે સ્વામી પૂ.પ્રેમસ્વરૃપદાસજીની પસંદગી, Gujarat -News
હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે સ્વામી પૂ.પ્રેમસ્વરૃપદાસજીની પસંદગી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : સોખડા-હરિધામ મંદિર સહિત આત્મીય સમાજ અને આત્મીય યુનિવર્સિટીનું મળભૂત સંચાલન યોગી ડિવાઇન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક-પરમાધ્યક્ષ પૂ.હરિપ્રસાદ સ્વામીનો દેહ આજે પંચમહાભૂતમા વિલિન થઇ ગયો. તા.૨૬ જુલાઇ ૨૦૨૧ના રોજ તેઓ…
View On WordPress
0 notes
સોખડાનાં સ્વામી હરિપ્રસાદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યમંત્રીએ આપી શબ્દાંજલી, Gujarat -News
સોખડાનાં સ્વામી હરિપ્રસાદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યમંત્રીએ આપી શબ્દાંજલી, Gujarat -News
સોખડાનાં સ્વામી હરિપ્રસાદનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યમંત્રીએ આપી શબ્દાંજલી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા, 1 ઓગસ્ટ 2021 રવિવાર
વડોદરા નજીક સોખડા ખાતે હરિપ્રસાદ સ્વામી નો પાર્થિવ દેહ ના પાંચ દિવસ દરમિયાન અનેક ભાવિક ભક્તોએ દર્શન કર્યા બાદ આજે પંચમહાભૂતમાં વિલીન થયો છે, આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા…
View On WordPress
0 notes
ગુમસુદા-મૃત્તક જમકુડીની સેવામાં બેદરકારી બદલ વેટનરી હોસ્પિટલ-ટ્રસ્ટીઓને ગ્રાહક કોર્ટની શો કોઝ, Gujarat -News
ગુમસુદા-મૃત્તક જમકુડીની સેવામાં બેદરકારી બદલ વેટનરી હોસ્પિટલ-ટ્રસ્ટીઓને ગ્રાહક કોર્ટની શો કોઝ, Gujarat -News
ગુમસુદા-મૃત્તક જમકુડીની સેવામાં બેદરકારી બદલ વેટનરી હોસ્પિટલ-ટ્રસ્ટીઓને ગ્રાહક કોર્ટની શો કોઝ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-સુરત
ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ બિમાર ડોગી હોસ્પિટલમાંથી લાપત્તા થયા બાદ 26 દિવસે મળી ઃ રઝળપાટથી તબિયત લથડયા બાદ નિધન થતાં માલિકે ગ્રાહક કોર્ટમાં ધા નાખી છે
વેટનરી
હોસ્પિટલમાં બિમારીની સારવાર માટે ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયેલા તથા…
View On WordPress
0 notes
વાવોલ ગામમાં લાખોના ખર્ચે બનાવેલું સ્વામી વિવેકાનંદ બજાર ક્યારે શરૃ થશે?, Gujarat -News
વાવોલ ગામમાં લાખોના ખર્ચે બનાવેલું સ્વામી વિવેકાનંદ બજાર ક્યારે શરૃ થશે?, Gujarat -News
વાવોલ ગામમાં લાખોના ખર્ચે બનાવેલું સ્વામી વિવેકાનંદ બજાર ક્યારે શરૃ થશે?
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ગુડા દ્વારા નિર્માણ કરાયેલા બજારમાં હજુ સુધી દુકાનો શરૃ
નહીં થતાં લાખો રૃપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે
ગાંધીનગર:
ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ વાવોલ ગામમાં વસવાટ કરતાં સ્થાનિક રહિશોને વિવિધ
સુવિધાઓ મળી શકે તે માટે બજાર ઉભું કરવામાં…
View On WordPress
0 notes
પ.પ.શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની ૧૦૭મી પુણ્યતિથિનો જાહેર સામુહિક કાર્યક્રમ રદ, Gujarat -News
પ.પ.શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની ૧૦૭મી પુણ્યતિથિનો જાહેર સામુહિક કાર્યક્રમ રદ, Gujarat -News
પ.પ.શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની ૧૦૭મી પુણ્યતિથિનો જાહેર સામુહિક કાર્યક્રમ રદ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા: નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર મુકામે પ.પ.શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની તા.૧૦મી જુલાઈને શનિવારના રોજ ૧૦૭મી પુણ્યતિથિ છે જો કે કોરોનાની મહામારીને કારણે પુણ્યતિથિનિમિત્તે થતો જાહેર સામુહિક કાર્યક્રમ આ વર્ષે બંધ રાખવામાં…
View On WordPress
0 notes
મોડાસાના બાયપાસ માર્ગે રૂ.૩૫ લાખના ખર્ચે પ્રમુખ સ્વામી સર્કલ બનશે, Gujarat -News
મોડાસાના બાયપાસ માર્ગે રૂ.૩૫ લાખના ખર્ચે પ્રમુખ સ્વામી સર્કલ બનશે, Gujarat -News
મોડાસાના બાયપાસ માર્ગે રૂ.૩૫ લાખના ખર્ચે પ્રમુખ સ્વામી સર્કલ બનશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મોડાસા,તા. 1
મોડાસાના બાયપાસ માર્ગે રૂપિયા ૩૫ લાખના ખર્ચે ડીઝાઈન યુક્ત
સર્કલ મંજૂર કરાતાં જ તેની ખાતમુહર્ત વિધી ગુરૂવારે હાથ ધરાઈ હતી. શ્રી બોચાસણ
વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા દ્વારા
સર્કલ આગામી ૩ માસમાં તૈયાર થનાર છે. ત્યારે સર્કલની માંગ સંતોષાતાં…
View On WordPress
0 notes
કાર ડીલર્સ સામે ગ્રાહક સેવામાં ખામી બદલ વળતર વસુલાતની માંગ રદ, Gujarat -News
કાર ડીલર્સ સામે ગ્રાહક સેવામાં ખામી બદલ વળતર વસુલાતની માંગ રદ, Gujarat -News
કાર ડીલર્સ સામે ગ્રાહક સેવામાં ખામી બદલ વળતર વસુલાતની માંગ રદ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
–સુરત
કારચાલકે ખરીદેલી કાર ઉત્પાદકીય ખામી ધરાવતી હોવાનું જણાવી કાર બદલવાની માંગ ગ્રાહક કોર્ટે નકારી કાઢી
પુરતા
અવેજ ચુકવીને ખરીદેલી કારમાં ઉત્પાદકીય ખામીના કારણે કાયમી ધોરણે રીપેર નહીં કરીને
ગ્રાહક સેવામાં ખામી બદલ વ્યાજ સહિત વળતર વસુલ અપાવવા કારમાલિકે કાર…
View On WordPress
0 notes