UNની બેઠકમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક હુમલો, આતંકવાદને પ્રોત્સાહન આપવા મુદ્દે ઠપકો
UNની બેઠકમાં ભારતનો પાકિસ્તાન પર શાબ્દિક હુમલો, આતંકવાદને પ્રોત્સાહન આપવા મુદ્દે ઠપકો
ઈમરાન ખાને 9/11ના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યો તેનાથી સાબિત થાય છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓને સંરક્ષણ મળે છે
કોરોનાના સંકટ વચ્ચે આતંકવાદને પ્રોત્સાહન આપવાને લઈ ભારતે પાકિસ્તાનને ખૂબ સંભળાવી દીધું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની વર્ચ્યુઅલ બેઠકમાં ભારતે પોતાના પાડોશી દેશ પાકિસ્તાનનો સાચો ચહેરો ખુલ્લો કરતા જણાવ્યું કે, ‘પાકિસ્તાને આત્મવિશ્લેષણ કરવું જોઈએ કે તેને આતંકવાદનું…
View On WordPress
0 notes