પતિ અને સાસુ સસરાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો, Gujarat -News
પતિ અને સાસુ સસરાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો, Gujarat -News
પતિ અને સાસુ સસરાના ત્રાસથી પરિણીતાએ આપઘાત કર્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા : સમા જવાહરનગરમાં રહેતી પરિણીતાએ પુત્રના જન્મદિવસે જ અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઇને આપઘાત કર્યો હતો.પરિણીતાના આપઘાત પાછળ પતિના આડાસંબંધ તથા સાસરિયાનો ત્રાસ હોવાની ફરિયાદ તેના પિતાએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પાદરાના સોખડા ખુર્દ નવીધરતી વિસ્તારમાં રહેતા વિનુભાઇ…
View On WordPress
0 notes
મારી પત્ની અને સાસુ સમાધાન કરતા નહી હોવાથી મારે મરવાનો વારો આવ્યો, Gujarat -News
મારી પત્ની અને સાસુ સમાધાન કરતા નહી હોવાથી મારે મરવાનો વારો આવ્યો, Gujarat -News
મારી પત્ની અને સાસુ સમાધાન કરતા નહી હોવાથી મારે મરવાનો વારો આવ્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.દશરથ ગામમાં રહેતા યુવકે જેલમાં પરત હાજર થવાના દિવસે જ ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં યુવકે એવું લખ્યું હતું કે,પત્ની અને સાસુએ સમાધાન નહી કરતા મારે મરવાનો વારો આવ્યો છે.પોલીસે અંતિમ ચિઠ્ઠી કબજે લઇ કાયદેસરની…
View On WordPress
0 notes
ગળતેશ્વરના ડભાલીમાં પહેલા વરસાદે જ સીસી રોડ હતો ન હતો થઈ ગયો, Gujarat -News
ગળતેશ્વરના ડભાલીમાં પહેલા વરસાદે જ સીસી રોડ હતો ન હતો થઈ ગયો, Gujarat -News
ગળતેશ્વરના ડભાલીમાં પહેલા વરસાદે જ સીસી રોડ હતો ન હતો થઈ ગયો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ગળતેશ્વર : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના એક ગામમાં નવો બનાવેલો સીસી રોડ બિસ્માર બનતા બૂમરાણ મચી છે. ચોમાસાને કારણે ગામમાં ગંદકી ફેલાતા અને રોડ જર્જરિત થતાં ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ આ સમસ્યાના નિવેડો આવે તેવી માગ કરી…
View On WordPress
0 notes
પત્નીના પ્રેમી, સાસુ, સસરાના ત્રાસથી જમાઇનો ઝાડ પર લટકીને આપઘાત, Gujarat -News
પત્નીના પ્રેમી, સાસુ, સસરાના ત્રાસથી જમાઇનો ઝાડ પર લટકીને આપઘાત, Gujarat -News
પત્નીના પ્રેમી, સાસુ, સસરાના ત્રાસથી જમાઇનો ઝાડ પર લટકીને આપઘાત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
આણંદ : પેટલાદ તાલુકાના વિરોલ ગામે પત્ની તેમજ સાસુ-સસરાં અને પત્નીના પ્રેમીના ત્રાસથી કંટાળી જઈ પતિએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ઉક્ત ચારેય શખ્શો વિરૂધ્ધ આપઘાત કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…
View On WordPress
0 notes