છઠીયારડાના મહંતની જીવંત સમાધિ લેવાના કાર્યક્રમનો નાટયાત્મક ફિયાસ્કો, Gujarat -News
છઠીયારડાના મહંતની જીવંત સમાધિ લેવાના કાર્યક્રમનો નાટયાત્મક ફિયાસ્કો, Gujarat -News
છઠીયારડાના મહંતની જીવંત સમાધિ લેવાના કાર્યક્રમનો નાટયાત્મક ફિયાસ્કો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મહેસાણા,તા.05
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં આવેલા કબીરધામના મહંતે
કરેલી જીવંત સમાધિની જાહેરાતનો છેવટે નાટયાત્મક અંત આવ્યો હતો. મોડી રાત સુધી
અનુયાયીઓ અને વહિવટીતંત્રને ભ્રમમાં રાખી કહેવાતા મહંતે ફેરવીને તોળતાં કહ્યું
હતું કે, સમાધિમાં
દેહત્યાગ ન થયો…
View On WordPress
0 notes