#શ્રૃંખલા
Explore tagged Tumblr posts
Text
દેશના ખ્યાતનામ સિતારવાદક પંડિત નયન ઘોષજીની ઉપસ્થિતમાં 'સ્પીકમેકે' સંસ્થા દ્વારા શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા
દેશના ખ્યાતનામ સિતારવાદક પંડિત નયન ઘોષજીની ઉપસ્થિતમાં ‘સ્પીકમેકે’ સંસ્થા દ્વારા શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રૃંખલા
ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : જામનગરમાં સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઈન્ડિયન ક્લાસીકલ મ્યુઝિક એન્ડ કલ્ચર એમન્ગસ્ટ યુથ (સ્પીકમેકે) નામની ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાર્યરત રાષ્ટ્રીય સંસ્થા દ્વારા શાસ્ત્રીય વાદનના કાર્યક્રમોનું શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના ખ્યાતનામ સિતારવાદક પંડિત નયન ઘોષે ગત તા. ૪,૫,૬ સપ્ટેમ્બર દરમ્યાન શહેરની અલગ અલગ શાળાઓમાં કુલ છ જેટલા…
![Tumblr media](https://64.media.tumblr.com/61756dea6df529a714177aafe91d2e9d/c6ce7d086d712d5e-99/s540x810/dd130a825096821140f0e21b159989a73c415c1c.jpg)
View On WordPress
0 notes