શંકર ચૌધરીએ 10 પોલીસ કર્મચારીની બદલી કરવા લખેલા પત્રથી હોબાળો, Gujarat -News
શંકર ચૌધરીએ 10 પોલીસ કર્મચારીની બદલી કરવા લખેલા પત્રથી હોબાળો, Gujarat -News
શંકર ચૌધરીએ 10 પોલીસ કર્મચારીની બદલી કરવા લખેલા પત્રથી હોબાળો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
‘અમૂલ’ અને બનાસ ડેરીના લેટર પેડ પર
પૂર્વ મંત્રીએ ચૌધરી સમુદાયના કર્મચારીઓની બદલી માટે ગૃહમંત્રી પ્રદિપસિંહને ભલામણ કરતા ચર્ચાઓ જાગી
અમદાવાદ : પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી ફરી વિવાદમાં સપડાયા છે . કચ્છ સહિતના વિસ્તારમાં ફરજ બજાવતાં ચૌધરી સમુદાયના 10 પોલીસ…
View On WordPress
0 notes
P લખેલા ખાનગી વાહન ફેરવતાં પોલીસ સામે પોલીસ કાર્યવાહી, Gujarat -News
P લખેલા ખાનગી વાહન ફેરવતાં પોલીસ સામે પોલીસ કાર્યવાહી, Gujarat -News
P લખેલા ખાનગી વાહન ફેરવતાં પોલીસ સામે પોલીસ કાર્યવાહી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
માત્ર પબ્લિક નહીં, પોલીસ સામે પણ કડક પગલાં
માસ્ક, હેલમેટ, ત્રણ સવારી, ડાર્ક ફિલ્મ અને ખામીયુક્ત નંબરપ્લેટવાળા પોલીસને પકડવા સાત દિવસ ઝૂંબેશ
અમદાવાદ : હવે સામાન્ય જનતા સામે ટ્રાફિક નિયમભંગની કાર્યવાહી કરતાં પહેલાં નિયમભંગ કરતાં પોલીસ સામે કાર્યવાહી કરવા અઠવાડિયાની ઝૂંબેશ…
View On WordPress
0 notes
મહંત નરસિંહાના 'સર તન સે અલગ' લખેલા પોસ્ટરો ચીપકાવતાં હિન્દૂ સમાજમાં રોષ, Gujarat -News
મહંત નરસિંહાના 'સર તન સે અલગ' લખેલા પોસ્ટરો ચીપકાવતાં હિન્દૂ સમાજમાં રોષ, Gujarat -News
મહંત નરસિંહાના 'સર તન સે અલગ' લખેલા પોસ્ટરો ચીપકાવતાં હિન્દૂ સમાજમાં રોષ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
છાપી તા.13
બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મહંત નરસિંહાનંદના
ફોટા વાળા પોસ્ટરોમાં આપત્તિ જનક લખાણો લખી છાપી ઓવર બ્રિજ ઉપર સોમવારની રાત્રે
કેટલાક વિરોધીઓ ચિપકાવી જતાં હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને આ કૃત્ય
કરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધવા લેખિત…
View On WordPress
0 notes
હાથથી લખેલા ડિસ્ચાર્જ પેપરને લીધે ક્લેઇમ નકારનાર વીમા કંપનીને વળતરનો હુકમ, Gujarat -News
હાથથી લખેલા ડિસ્ચાર્જ પેપરને લીધે ક્લેઇમ નકારનાર વીમા કંપનીને વળતરનો હુકમ, Gujarat -News
-સુરત,ખોટી રીતે ક્લેઈમ નકારનાર વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી હોવાનો ગ્રાહક કોર્ટનો નિર્દેશ
વીમાદારે
હેન્ડરાઈટીંગથી લખેલા ડીસ્ચાર્જ પેપર્સના આધારે ખોટા કારણોસર ક્લેઈમ નકારનાર વીમા
કંપનીની ગ્રાહક સેવામાં ખામી બદલ વાર્ષિક 7 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.26,433 નો ક્લેઈમ ચૂકવવા
ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એમ. એચ. ચૌધરી તથા સભ્ય પુવી જોશીએ હુકમ
કર્યો છે.
કામરેજ
તાલુકાના વેલંજા ગામમાં રામ વાટિકા…
View On WordPress
0 notes