પુત્રના જન્મદિવસે જ માતાએ અનાજમાં નાંખવાની ગોળી ખાઇને આપઘાત કર્યો, Gujarat -News
પુત્રના જન્મદિવસે જ માતાએ અનાજમાં નાંખવાની ગોળી ખાઇને આપઘાત કર્યો, Gujarat -News
પુત્રના જન્મદિવસે જ માતાએ અનાજમાં નાંખવાની ગોળી ખાઇને આપઘાત કર્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,,મોટા પુત્રની બર્થડેના દિવસે જ માતાએ અગમ્ય કારણસર અનાજમાં નાંખવાની ગોળીએ ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પી.એમ.રૃમ પર એકઠા થયેલા પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષનો ત્રાસ હોવાનો આક્ષેપ કર્યો હતો.જોકે,મોડીસાંજ…
View On WordPress
0 notes
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત, Gujarat -News
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત, Gujarat -News
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા.ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ૧૫ વર્ષના કિશોરને માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેણે આવેશમાં આવીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને દરજી…
View On WordPress
0 notes
માતાએ વતન જવાની ના પાડતા સચીનમાં યુવાન પુત્રએ આપઘાત કર્યો, Gujarat -News
માતાએ વતન જવાની ના પાડતા સચીનમાં યુવાન પુત્રએ આપઘાત કર્યો, Gujarat -News
માતાએ વતન જવાની ના પાડતા સચીનમાં યુવાન પુત્રએ આપઘાત કર્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– બીજા
બનાવમાં સલાબતપુરામાં વૃદ્ધનો ફાંસો ખાઇ લીધો
સુરત :
સચીનમાં
બુધવારે વતન મહારાષ્ટ્ર ખાતે જવાની માતાએ ના પાડતા નાસિપાસ થયેલા ૨૦ વર્ષીય યુવાન પુત્રએ
ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.બીજા બનાવમાં સલાબતપુરામાં વૃધ્ધે કોઇ કારણસર ગળે
ફાંસો ખાઇ આત્મહત્યા કરી…
View On WordPress
0 notes
અંજારની ચાર માસના બાળકની માતાએ ૨૭ દિવસ બાદ કોરોનાને મહાત કર્યો, Gujarat -News
અંજારની ચાર માસના બાળકની માતાએ ૨૭ દિવસ બાદ કોરોનાને મહાત કર્યો, Gujarat -News
અંજારની ચાર માસના બાળકની માતાએ ૨૭ દિવસ બાદ કોરોનાને મહાત કર્યો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભુજ,સોમવાર
અંજાર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૨૪ વર્ષીય હીનાબેન ગુદરાસણીયાની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે અંજાર સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા જ્યાં તેમની સઘન સારવાર તેમજ સાર-સંભાળને પગલે તેઓ સંપૂર્ણ સ્વસૃથ બની…
View On WordPress
0 notes
કચરાની ગાડીમાંથી મળેલી મૃત બાળકી અનૈતિક સંબંધથી પેદા થઈ હોવાથી માતાએ હત્યા કરી હતી, Gujarat -News
કચરાની ગાડીમાંથી મળેલી મૃત બાળકી અનૈતિક સંબંધથી પેદા થઈ હોવાથી માતાએ હત્યા કરી હતી, Gujarat -News
કચરાની ગાડીમાંથી મળેલી મૃત બાળકી અનૈતિક સંબંધથી પેદા થઈ હોવાથી માતાએ હત્યા કરી હતી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
[ad_1]
અમદાવાદ, રવીવાર
પાલડીમાં રહેતી મહિલાએ અનૈતિક સંબંધથી બાળકીને જન્મ આપ્યો હતો. તેના પતિને આ વાતની જાણ હોવાથી તેને કાઢી મુકશે એવા ડરથી બાળકીનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં મૃતદેહ મ્યુનિસિપાલિટીની કચરા ગાડી આવતા તેમાં…
View On WordPress
0 notes
સાત વર્ષના કાનુની જંગ બાદ સમાધાન થતાં પુત્ર વિરુધ્ધ વૃધ્ધ માતાએ ફરિયાદ પરત ખેચી, Gujarat -News
સાત વર્ષના કાનુની જંગ બાદ સમાધાન થતાં પુત્ર વિરુધ્ધ વૃધ્ધ માતાએ ફરિયાદ પરત ખેચી, Gujarat -News
સાત વર્ષના કાનુની જંગ બાદ સમાધાન થતાં પુત્ર વિરુધ્ધ વૃધ્ધ માતાએ ફરિયાદ પરત ખેચી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
–સુરત
85 વર્ષીય વૃધ્ધ માતાએ અંતિમ ક્ષણો પુત્ર સાથે રહેવાની તથા પુત્રએ પણ માતા પ્રત્યેની ફરજ અદા કરવાની તૈયારી દર્શાવતા બંને પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરણથી કેસ ઉકેલાયો
સગરામપુરાની 85 વર્ષીય વિધવા માતાએ છેલ્લાં સાત વર્ષોથી સગા પુત્ર વિરુધ્ધ ઘરેલું…
View On WordPress
0 notes