#પ્રતિવાદી
Explore tagged Tumblr posts
musawilliam · 4 years ago
Text
પીરા યારા (ઉત્તરાર્ધ)
મેં  મિ. જેફને વિનંતી કરી હતી કે ભલે તેમની વાતનો વિસ્તાર થાય, પણ બંને પક્ષની દલીલો સવિસ્તાર સાંભળવા મળે તો મને વિશેષ આનંદ થશે. વળી જૂની હિંદી ફિલ્મોનાં ગાયનો સાંભળવાના શોખીન એવા મિ. જેફ પોતાની સાથે લાવેલા ટેપ રેકોર્ડરમાં અમારી હવે પછીની વાત કેસેટમાં રેકર્ડ થાય એવી ઈચ્છા પણ મેં વ્યક્ત કરતાં તેની ગોઠવણ તેમણે કરી લીધી હતી. કોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં જ ચાલી હતી, પણ મિ. જેફે  એ કાર્યવાહીને…
Tumblr media
View On WordPress
0 notes
shankhnadnews · 4 years ago
Text
સિહોર નગરપાલિકાની હદમાં માધવહીલ નજીક ચાલતા ગેરકાયદેસર બાંધકામને તાકીદે રોકો : નગરસેવકોની રજુઆત
Tumblr media
અહીં સવાલ એ થાય કે એકતરફ નગરપાલિકા કોમ્પલેક્ષ બાંધકામ માટે શરતી મંજૂરી આપે છે બીજી બાજુ ભાજપના સભ્યો એજ કોમ્પલેક્ષ માટેની ગેરકાયદેસર હોવાની રજૂઆત કરે છે, સાચું શુ.? હરેશ પવાર સિહોર રાજકોટ રોડ માધવહિલ પાસે એક કોમ્પલેક્ષના પાયાઓ નખાયા ત્યારથી વિવાદના વમળમાં ફસાયું છે એક તરફ પાલિકા બાંધકામ માટેની મંજૂરી આપે છે તો બીજી બાજુ ભાજપના જ નગરસેવકો અવાજ ઉઠાવીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે સિહોર રાજકોટ રોડ માધવહીલ નજીક ભાવનગર- રાજકોટ રાજય ધોરીમાર્ગ ઉપર મોહનભાઈ દયાળભાઈ પવાસીયાની મિલ્કત આવેલી હોય તેના ઉપર તા .૨૪/૧૦/૨૦૧૮ થી ટી.પી. કમીટી પાસે વાણીજય બાંધકામ કરવા અંગેની મંજુરી માંગવામાં આવેલ , ક્ષતિયુકત જરૂરી પેપર્સની પુર્તતાના અભાવે આ કોપ્લેક્ષ હજુ સુધી મંજુર કરવામાં આવેલ નથી.તેમ છતા આસામી રાજકીય વગ ધરાવતી વ્યકિત હોય અને ગેરકાયદેસર મંજુરી વગર બાંધકામ ચાલુ કરી દેતા સિહોર નગરપાલિકા દ્વારા તા ૧૫/૧૨/૨૦૧૮ ના રોજ કામ બંધ કરવા અંગેની નોટીસ તેમજ સ્થળ સ્થિતિનું પંચરોજકામ કરી કામ બંધ કરાવવામાં આવેલ. ત્યારબાદ આ બાંધકામ નગરપાલિકાની મીઠી નજર તળે ચાલું રાખવામાં આવેલ.જયારે સિહોર શહેરના જાગૃત નગરજન અનિલભાઈ ભાનુશંકર મહેતા દ્વારા સિહોર કોર્ટમાં રેગ્ય.દિવાની કેસ નં . ૭૯ ૬/૧૯ તા.૨૪/૬ / ૨૦૧૯ થી દાવો દાખ કરવામાં આવેલ.જેમાં પ્રતિવાદી નં.૨ નગરપાલિકા તરફથી ચીફ ઓફીસરશ્રી બાબાભાઈ આર.બરાળ ધ્વારા સોગંધનામું રજુ કરવામાં આવેલ.તેમાં પણ તેઓએ ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોવાનું સ્વિકારેલ છે અને નજીકના ભવિષ્યમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કોર્ટને બાંહેધરી આપવામાં આવેલ છે.પરંતુ આજદિન સુધી આ કેસમાં ન તો આસામીને નોટીસ આપવામાં આવેલ છે કે ન તો બાંધકામ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે.સદરહું કેસમાં તા .૪ Read the full article
0 notes
aapnugujarat1 · 7 years ago
Photo
Tumblr media
હૃદયદ્રાવક કિસ્સો : કેન્સર પીડિત વૃદ્ધ કોર્ટના દરવાજે કેન્સરપીડિત ૮૦ વર્ષના એક વયોવૃધ્ધ દર્દીને ન્યાય માટે ઘરડે ઘડપણ ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવવા પડયા છે. વીમાકંપનીઓની બલિહારીને પગલે અને ઇન્શ્યોર્ડ દર્દીઓના કાયદેસરના સાચા દાવાઓ નકારતી બીબાઢાળ પ્રથાના કારણે કેન્સરના જીવલેણ રોગ સામે ઝઝુમતા ૮૦ વર્ષીય વયોવૃધ્ધ ઇન્શ્યોર્ડ દર્દીને પોતાના કાયદેસરના સાચા દાવાની રકમ મેળવવા માટે ગ્રાહક કોર્ટના પગથિયા ચડવાનો વારો આવ્યો છે. અમદાવાદ એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ડી.બી.નાયક અને સભ્યોએ સમગ્ર કેસની હકીકતો જાણી વીમાકંપનીની આડોડાઇની ગંભીર નોંધ લીધી હતી અને આ કેસમાં વયોવૃધ્ધ દર્દીની ફરિયાદ દાખલ કરી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની વિરૂધ્ધ નોટિસ જારી કરી હતી. ફોરમે તા.૧૯મી મે સુધીમાં પ્રતિવાદી વીમાકંપનીને આ કેસમાં પોતાનો જવાબ રજૂ કરવા પણ નિર્દેશ કર્યો હતો. શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને કેન્સરથી પીડિત ૮૦ વર્ષીય વયોવૃધ્ધ તરફથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે અમદાવાદ એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે વીમાકંપનીની સેવામાં ખામી, બેજવાબદારી અને અનફેર ટ્રેડ પ્રેકટિસ સામે ફરિયાદ દાખલ કરી છે અને કેન્સરપીડિત દર્દીને દાવાની એક લાખ રૂપિયાની રકમ, વ્યાજ અને માનસિક ત્રાસ તેમ જ આઘાતનું વળતર અને કાનૂની ખર્ચની મહત્વની દાદ માંગી છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, કેન્સરપીડિત ઇન્શ્યોર્ડ દર્દી અરવિંદભાઇ એન.દવે છેલ્લા ૨૫ વર્ષોથી ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની મેડિકલેઇમ પોલિસી ધરાવે છે. ૨૫-૨૫ વર્ષોથી તેઓ સમયસર અને નિયમિત પ્રીમીયમ ભરતા આવ્યા છે અને રૂ.એક લાખની પોલિસી રિન્યુ કરાવતા આવ્યા છે. દરમ્યાન વેદાંતા હોસ્પિટલના ડો.ભાવિન એ.શાહ દ્વારા અરવિંદભાઇ દવેનું બરોળનું કેન્સર નિદાન કરાયું હતુ અને બરોળમાં નોન-હોજિકલ લિમ્ફોમાની સારવાર માટે પેરેન્ટેરલ કિમોથેરાપીના છ ડોઝ અલગ-અલગ તારીખોએ નિશ્ચિત કરી હોસ્પિટલમાં એડમીટ કરી સારવાર અપાઇ હતી. જેનો કુલ ખર્ચ રૂ.૧,૧૦,૦૦૦ થયો હતો જે અંગે અરવિંદભાઇએ બાદમાં વીમાકંપનીમાં રૂ.એક લાખની રકમ માટે દાવો કર્યો હતો પરંતુ દર વખતની જેમ ન્યુ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીએ ટર્મ્સ એન્ડ કન્ડીશનના બહાના બતાવી તેમનો દાવો નકાર્યો હતો. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કોર્ટનું ઘ્યાન દોર્યું હતું કે, વીમાકંપનીએ કરારની શરતોથી વિપરીત જઇ ઇન્શ્યોર્ડ દર્દીનો દાવો નકાર્યો છે. અરવિંદભાઇ છેલ્લા ૨૫ વર્ષોથી નિયમિત પ્રીમીયમ ભરતા આવ્યા છે અને તેમની પોલિસી ચાલુ છે, તે સંજોગોમાં વીમા કંપની દાવાની રકમ ચૂકવવાની નૈતિક જવાબદારીમાંથી છટકી શકે નહી. પ્રસ્તુત કેસ ગ્રાહક સેવામાં ખામી અને વીમા કંપનીની અનફેર ટ્રેડ પ્રેકટિસનો સ્પષ્ટ રીતે જણાય છે અને તે જોતાં કોર્ટે કેન્સરપીડિત વયોવૃધ્ધ દર્દીને દાવાની પૂરેપૂરી રકમ અપાવી ન્યાય આપવો જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહ્‌ક કોર્ટે વીમાકંપનીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
0 notes
chaitanyaah · 7 years ago
Text
ગુજરાત મહેસુલ પંચની સત્તા મર્યાદામાં(જ્યુરીડીક્શન) રીવીઝન/અપીલ અરજી
પ્રસ્તાવના
ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ ��ી.એન.આર.ડી. નંબર-૪૮૭૭/૩૩, તા.૦૧-૦૪-૧૯૩૭ થી તા.૦૧-૦૮-૧૯૩૯ થી અસ્તિત્વામાં આવેલ છે. અને ત્યારથી બી.આર.ટી એક્ટ-૧૯૩૯ અમલમાં આવ્યો શ્રી ગોવિંદ મડગાંવકર,આઈ.સી.એસ,(નિવૃત) જજ,મુંબઈ હાઈકોર્ટ,પ્રથમ અધ્યક્ષશ્રી તરીકે રેવન્યુ ડીપાર્ટમેન્ટના જાહેરનામા નંબર : ૪૮૭૭/૩૩ (અ) તા.૩૧-૦૭-૧૯૩૯ થી નિમણુંક પામ્યા, તે જ રીતે શ્રી દિવાન બહાદુર સી.એમ.ગાંધી,સુરત, નોન-ઓફીશીયલ મેમ્બર તરીકે નિમણુંક પામેલ અને ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલને સત્તાઓની સોંપણી કરવામાં આવી. ટ્રીબ્યુનલને અપીલ અરજીઓ તથા રીવીજન અરજીઓ પરત્વે નિર્ણય કરવાની સત્તાઓ આપેલી છે. સદર એક્ટની અનુસુચિમાં દર્શાવ્યા સિવાયના (૧) ધી મુંબઈ પબ્બીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦,(૩) ધી મુંબઈ લેન્ડ રેવન્યુ કોડ-૧૮૭૯ ની કલમ-૧૧૭-કેકે,(૪) ધી મુંબઈ સીટી લેન્ડ રેવન્યુ એક્ટ-૧૮૭૬, કલમ-૧૭ તથા જુદા-જુદા ટેન્યોર એબોલીશન એક્ટનો પણ આ ટ��રીબ્યુનલમાં સમાવેશ કરેલ છે. 
જી.આર.આર.ડી નંબર ૧૫૫૮/૮૧૩૪૬/આર તા.૧૬-૦૫-૧૯૫૮ અન્વયે સદરહું એક્ટ "ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ એક્ટ-૧૯૫૭” તરીકે તા.૦૧-૦૬-૧૯૫૮ થી ઓળખવામાં આવ્યો.
સદરહું એક્ટની સાથે સાથો સાથ બી.આર.ટી રૂલ્સ-૧૯૩૯ પણ અસ્તિત્વમાં આવેલ છે.
ઉક્ત એક્ટ તથા નિયમોમાં અત્રેની ટ્રીબ્યુનલના અધ્યક્ષશ્રી, સભ્યશ્રી, રજીસ્ટ્રારશ્રી તથા મદદનીશ રજીસ્ટ્રારશ્રીની,લાયકાત,નિમણુંક,ફરજો તથા સભ્યો નક્કી કરવામાં આવેલ છે. અને ત્યારથી આ ટ્રીબ્યુનલમાં રૂલ્સ ઓફ બીઝનેશમાં જણાવ્યા મુજબ દાખલ થતી અપીલ/રીવીજન અરજીઓ પરત્વે  પદ્ધતિ અનુસરી નિર્ણય કરવામાં આવે છે.
પંચના મુખ્ય કાર્યો
ગુજરાત મહેસુલ પંચની સત્તા મર્યાદામાં(જ્યુરીડીક્શન) માં આવતાં વિવિધ અધિનિયમો તથા તેની વિવિધ કલમો/પેટા કલમો હેઠળ ફેરતપાસણી/અપીલ અરજીઓ અરજદારશ્રી/સરકારશ્રી દ્રારા રજુ કરવામાં આવે છે. તે અધિનિયમો તથા તેની કલમો/પેટા કલમોની વિગતો નીચે મુજબ છે.
 મુંબઈ ગણોત અને ખેત જમીન અધિનિયમ-૧૯૪૮ કલમ-૭૬ નીચે રીવીજન અરજી કલમ- ૪,૧૪,૧૫,૨૫,૨૯,૩૧,૩૨ થી ૩૨-યુ,૪૩-એ,૬૩,૬૪,૭૪,૭૬,૭૬-એ, ૮૪,૮૪-એ,૮૪-બી,૮૪-સી,૮૪-ડી,૮૫-એ,૮૮-એ,૮૮-બી,૮૮-સી,૮૮-સીએ અને ૮૮-સીબી
ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦ કલમ-૩૮ હેઠળ રીવીજન કલમ-૨૦,૨૧,૨,૬,૮ અને ૯ કલમ-૩૬ હેઠળ અપીલ કલમ-૩૫,૩૬,૩૭ અને ૩૮
ધી મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯  કલમ-૩૭(૨) અને ૭૯-એ (એ) હેઠળ અપીલ અરજી  કલમ : ૩૯-એ
ધી મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦  કલમ-૩૬(૩) હેઠળ અપીલ અરજી
જાગીર નાબુદી એક્ટ
તાલુકદારી ટેન્યોર એબોલીશન એક્ટ
કચ્છ ટેનન્સી એક્ટ (કચ્છ અને વિદર્ભ એરીયા)
કચ્છ ઈનામ એબોલીશન એક્ટ
સૌરાષ્ટ લેન્ડ રીફોમ્સ એ��્ટ
એસ્ટેટ એક્વીઝીશન એક્ટ
બારખલી એબોલીશન એક્ટ
સર્વાઈવીંગ એલેનેશન એબોલીશન એક્ટ
પટેલ વતન એબોલીશન એક્ટ
ગુજરાત પંચાયત અધિનિયમ - કલમ-૧૧૩
બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ એક્ટ-૧૯૫૭ : - કલમ-૧૭ હેઠળ રીવ્યુ અરજી કલમ-૨૦ હેઠળ રીસ્ટોરેશન અરજી કલમ-૨૪ અને ૨૫ હેઠળ એબેટમેન્ટ કલમ-૨૮ હેઠળ પરચુરણ અરજી
ખાનગી જંગલ સંપાદન એક્ટ-૧૯૭૨ કલમ-૧૨ હેઠળ અપીલ અરજી
પ્રક્રિયા
 જુદા કાયદાઓની કલમો હેઠળ રાજ્યના કલેક્ટરશ્રીઓ,નાયબ કલેક્ટરશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ તેમજ ચેરીટી કમિશ્નરશ્રી/સંયુક્ત ચેરીટી કમિશ્નરશ્રી દ્રારા કરવમાં આવેલ હુકમોથી નારાજ થઈને જે તે અરજદાર દ્રારા અત્રે રૂલ્સ ઓફ બીઝનેસ અન્વયે પ્રાપ્ત થયેલા અધિકારો મુજબ રીવીજન/અપીલ અરજીઓ કરવામાં આવે છે. અને વાદગ્રસ્ત હુકમ સામે મનાઈ હુકમની પણ માંગણી કરવમાં આવે છે.
અત્રેની ટ્રીબ્યુનલમાં રીવીજન/અપીલ અરજી કરવાની સાથે નીચે મુજબના દસ્તાવેજોની જરૂરીયાત અચુક/અનિવાર્ય ગણાય.જેની માહિતી નીચે મુજબ છે.
રીવીઝન/અપીલ અરજી
જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરવામાં આવી હોય તે હુકમ અસલમાં અથવા હુકમની સંબંધિત કચેરીમાંથી સહી-સિક્કાવાળી મેળવેલ ખરી નકલ 
જે હુકમ સામે સમયમર્યાદા બાદ રીવીઝન/અપીલ અરજી કરેલ હોય તો ડીલે કોન્ડોમ અરજી તથા તે અંગેનું સોગંધનામુ રજુ કરવું
જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરેલ હોય અને તે હુકમ સામે મનાઈ હુકમની માંગણી કરવામાં આવેલ હોય તો અલગથી મનાઈ અરજી રજુ કરવી.
જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરેલ હોય તો તેના સમર્થનમાં રજુ કરવા માંગતાં દસ્તાવેજી પુરાવાઓ યાદી સાથે રજુ કરવા.
એડવોક્ટશ્રી મારફત રીવીઝન/અપીલ અરજી રજુ કરવામાં આવે તો વકીલાત પત્ર
રીવીઝન/અપીલ અરજી કુલમુખત્યાર તરીકે કરવામાં આવેલ હોય તો કુલમુખત્યારનામાંની ખરી નકલ તેમજ સદરહું કુલમુખત્યારનામું હાલ અસ્તિત્વમાં છે તે અંગેનું સોગંધનામું રજુ કરવું.
પ્રતિવાદી તરીકે જેટલા પક્ષકાર હોય તેટલી રીવીજન/અપીલ અરજી તેમજ મનાઈ અરજી તેમજ વિલંબ અરજીની સાથે દસ્તાવેજી પુરાવા સહિતની વધારાની નકલો રજુ કરવી તેમજ સદર રીવીઝન/અપીલ અરજીના ત્રણ પેપરસેટ રજુ કરવાં.
અરજદારો દ્રારા વાદગ્રસ્ત હુકમ સામે કેવીયેટ અરજી પણ કરવામાં આવે છે. કેવીયેટ અરજી કરતી વખતે વાદગ્રસ્ત હુકમની ઝેરોક્ષ/ખરી નકલ, સામાવાળાને કેવીયેટની જાણ કર્યાનું રજીસ્ટર પોસ્ટ એડીની સ્લીપ તથા કેવીયેટ અરજી ઉપર રૂા.૫૦/- ની કોર્ટ ફી સ્ટેમ્પની આવશ્યકતા છે.
રીવીઝન/અપીલ અરજી રજુ થયાં બાદ અત્રેની ટ્રીબ્યુનલની જે તે રજીસ્ટ્રી શાખા દ્રારા જે તે કેસ પ્રમાણે સ્કૃટીની ફોર્મ ભરીને હેડક્લાર્ક તથા રજીસ્ટ્રાર દ્રારા જે તે એડમીશન કોર્ટના સભ્યશ્રી સમક્ષ રજુ કરવામાં આવે છે. અને સદર રીવીઝન/અપીલ અરજી તથા વિલંબ અરજી તથા મનાઈ અરજી ઉપર સભ્યશ્રી દ્રારા તે અરજીઓ પરત્વે પ્રાથમિક સુનાવણી રાખવા માટે હુકમ કરવામાં આવે છે. અને તે મુજબ જે તે રજીસ્ટ્રી શાખા દ્રારા નોટીસ કાઢી તે ઈસ્યુ કર્યાબાદ જે તે કેસ ફાઈલ સંબંધિત કોર્ટના બેંચ ક્લાર્કને સોંપવામાં આવે છે. ત્યારબાદ સંબંધિત સુનાવણીના દિવસે જે તે પક્ષકાર/એડવોકેટશ્રીને સાંભળીને તે પરત્વે રીવીઝન/અપીલ અરજી દાખલ કરવા અંગે તેમજ મનાઈ હુકમ આપવા અંગે હુકમ કરવામાં આવે છે. ત્યારબાદ તે કેસો જે તે સંબંધિત રજીસ્ટ્રીમાં ક્રમાનુસાર આખરી સુનાવણી રાખવા માટે પેન્ડીંગમાં મુકવામાં આવે છે. જે દરમ્યાન સંબંધિત નીચલી કોર્ટોનું રેકર્ડ પણ મેળવવામાં આવે છે.
રીવીઝન/અપીલ અરજીના નિર્ણય સંબંધે નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે.
માન.અધ્યક્ષશ્રીના આદેશાનુસાર વર્ષવાઈઝ કેસો અત્રેની ટ્રીબ્યુનલની જે તે કોર્ટોમાં ફાળવવામાં આવે છે.
સંબંધિત કોર્ટના બેંચ ક્લાર્ક દ્રારા રીવીઝન અપીલ અરજીના તમામ પક્ષકારોને તથા તેઓશ્રીના એડવોકેટને સુનાવણીની તારીખ,સમય તથા સ્થળની અગાઉથી નોટીસ દ્રારા જાણ કરવામાં આવે છે.
વાદગ્રસ્ત હુકમ સંબંધે નીચલી સંબંધિત તમામ કચેરીઓનું આવેલ રેકર્ડ તપાસવામાં આવે છે.
પક્ષકારોને પુરાવા રજુ કરવાની તક આપવામાં આવે છે.
ઉપર મુજબની કાર્યપધ્ધતિ અનુસાર, કાયદાનુસાર રીવીઝન/અપીલ અરજી સંબંધે નિર્ણય કરી હુકમ કરવામાં આવે છે. અને તેની લેખિત જાણ પક્ષકારોને કરવામાં આવે છે.
 અત્રેથી કરવામાં આવેલ હુકમો સામે અત્રેની ટ્રીબ્યુનલમાં રિવ્યુ અરજી કરવાની જોગવાઈ છે.
અત્રેથી કરવામાં આવેલ હુકમો સામે નારાજ થયેલા પક્ષકારો અત્રે રિવ્યુ અરજી કરી શકે છે. અન્યથા નામ.ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન અરજી કરી દાદ મેળવી શકે છે.
via Blogger http://ift.tt/2ooVqOJ
0 notes
aapnugujarat1 · 7 years ago
Text
ગોતા ચોકડી પાસેના મકાનોને લઇ સ્તવન પરિશ્રય બિલ્ડર સામે ફરિયાદ દાખલ થઇ
શહેરના એસ.જી.હાઇવે પર ગોતા ચોકડી પાસે નિર્માણ પામેલા સ્તવન પરિશ્રય-૧ અને સ્તવન પરિશ્રય-૨ના ૪૦૦ જેટલા સ્થાનિક રહીશોને પોતાના માલિકીના ફલેટનું પઝેશન નહી અપાતાં આખરે અસરકર્તા ગ્રાહકો અને ગ્રાહક સુરક્ષા અન પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ દ્વારા ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ જુદી જુદી ફરિયાદો દાખલ કરી છે. જેની સુનાવણીમાં સ્ટેટ કમીશને પ્રતિવાદી સંભવ ઇન્ફ્રાન્સ્ટ્રકચર પ્રા.લિ, તેના બિલ્ડર…
View On WordPress
0 notes