નખત્રાણાની મુખ્ય બજારના રસ્તે, ઉકરડા પર રાષ્ટ્રધ્વજના પ્રતીક ફેંકી દેવાયા, Gujarat -News
નખત્રાણાની મુખ્ય બજારના રસ્તે, ઉકરડા પર રાષ્ટ્રધ્વજના પ્રતીક ફેંકી દેવાયા, Gujarat -News
નખત્રાણાની મુખ્ય બજારના રસ્તે, ઉકરડા પર રાષ્ટ્રધ્વજના પ્રતીક ફેંકી દેવાયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– રાષ્ટ્રપ્રેમનો રીતસર નો છેડ ઉડાડવામાં આવ્યો
– તંત્ર કોઈ કારણોસર ચૂપકીદી સેવશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓનો પુનરાવર્તન થશે
નખત્રાણાઃ નખત્રાણા ખાતે સ્વાતંર્ત્ય દિનની ઉમંગભેર ઉજવણી બાદ મુખ્ય બજારમાં આવેલ રસ્તા પર ‘ રાષ્ટ્રધ્વજ ના પ્રતીક ‘ ને ઉકરડા પર …
View On WordPress
0 notes
વડોદરા: ગુજરાતની નારી ગરીબ, અસહાય નહીં પરંતુ તેજસ્વિતાનું પ્રતિક છે: મુખ્યમંત્રી, Gujarat -News
વડોદરા: ગુજરાતની નારી ગરીબ, અસહાય નહીં પરંતુ તેજસ્વિતાનું પ્રતિક છે: મુખ્યમંત્રી, Gujarat -News
વડોદરા: ગુજરાતની નારી ગરીબ, અસહાય નહીં પરંતુ તેજસ્વિતાનું પ્રતિક છે: મુખ્યમંત્રી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા,તા 04 ઓગષ્ટ 2021,બુધવાર
ગુજરાતની નારી ગરીબ બિચારી બાપડી કે અસહાય નહીં પરંતુ મહિલા તેજસ્વિતા નું ઊર્જાનું પ્રતીક છે. વડોદરા સયાજી નગર ગૃહ ખાતે ગુજરાત સરકારના પાંચ વર્ષના શાસન ની ઉજવણીના ભાગરૂપે નારી ગૌરવ દિન ની ઉજવણી આ પ્રસંગે ગુજરાતના…
View On WordPress
0 notes
અમદાવાદમાં કોમી ઐક્યના અડીખમ પ્રતીક વસંત-રજબની આજે 75મી પૂણ્યતિથિ, Gujarat -News
અમદાવાદમાં કોમી ઐક્યના અડીખમ પ્રતીક વસંત-રજબની આજે 75મી પૂણ્યતિથિ, Gujarat -News
અમદાવાદમાં કોમી ઐક્યના અડીખમ પ્રતીક વસંત-રજબની આજે 75મી પૂણ્યતિથિ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– 1946માં નિર્દોષ લોકો માટે જાન ન્યોછાવર કરનારા અને
– 1 જુલાઈએ રથયાત્રામાં થયેલાં કોમી તોફાનો વખતે હિંસક ટોળાને સમજાવવા જતાં શહીદ થયા હતા
અમદાવાદ : અમદાવાદમાં કોમી એકતા માટે જાનની આહૂતિ આપી દેનારા બે વીર વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણી શહાદતની આવતીકાલે…
View On WordPress
0 notes