Tumgik
#ધરસભય
gujarat-news · 3 years
Text
વડોદરા: સ્વૈચ્છિક સંસ્થાઓને આપેલા પ્લોટો પરત લેવાનો નિર્ણય ભાજપની કોર્પોરેશને કોંગ્રેસના કહેવાથી કર્યો તે અયોગ્ય: ભાજપ ધારાસભ્ય, Gujarat -News
વડોદરા: સ્વૈચ્છિક સંસ્થાઓને આપેલા પ્લોટો પરત લેવાનો નિર્ણય ભાજપની કોર્પોરેશને કોંગ્રેસના કહેવાથી કર્યો તે અયોગ્ય: ભાજપ ધારાસભ્ય, Gujarat -News
વડોદરા: સ્વૈચ્છિક સંસ્થાઓને આપેલા પ્લોટો પરત લેવાનો નિર્ણય ભાજપની કોર્પોરેશને કોંગ્રેસના કહેવાથી કર્યો તે અયોગ્ય: ભાજપ ધારાસભ્ય #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા.17 ઓગષ્ટ 2021,મંગળવાર ભાજપની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વૈચ્છિક સંસ્થાઓને આપવામાં આવેલા વનીકરણ માટેના પ્લોટો પરત લેવાનો નિર્ણય કોંગ્રેસના કહેવાથી લીધો છે તે અયોગ્ય હોવાનું વડોદરાના…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદી નિવેદન..હું સાતમી વાર ધારાસભ્ય બનીશ,ડેરીમાં ભ્રષ્ટ્રાચાર ચાલે છે, Gujarat -News
દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદી નિવેદન..હું સાતમી વાર ધારાસભ્ય બનીશ,ડેરીમાં ભ્રષ્ટ્રાચાર ચાલે છે, Gujarat -News
દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદી નિવેદન..હું સાતમી વાર ધારાસભ્ય બનીશ,ડેરીમાં ભ્રષ્ટ્રાચાર ચાલે છે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરાઃ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વિવાદ, સિક્કાની બે બાજુ બની ગયા  છે.આજે ડભોઇ ખાતેના કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવે ભાજપ શાસિત બરોડા ડેરીના શાસકો પર ગંભીર આક્ષેપો કરી સાતમી વાર…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વડોદરા: વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચૌદમું રતન બતાડવાની ફરી ચીમકી આપતા વિવાદ, Gujarat -News
વડોદરા: વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચૌદમું રતન બતાડવાની ફરી ચીમકી આપતા વિવાદ, Gujarat -News
વડોદરા: વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચૌદમું રતન બતાડવાની ફરી ચીમકી આપતા વિવાદ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા,તા.03 ઓગષ્ટ 2021,મંગળવાર વડોદરા જિલ્લાના પાદરા ખાતે રાજ્ય સરકાર દ્વારા નિશુલ્ક અનાજ વિતરણ કાર્યક્રમ દરમિયાન વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય એ તેમના પ્રવચનમાં અધિકારીઓ લોકોના કામ નહીં કરે તો ચૌદમું રતન બતાવવું પડશે તેવી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ગુજરાતના ધારાસભ્યો માટે પાંચ માળના સંપૂર્ણ વાતાનુકુલિત એપાર્ટમેન્ટ બનાવાશે, Gujarat -News
ગુજરાતના ધારાસભ્યો માટે પાંચ માળના સંપૂર્ણ વાતાનુકુલિત એપાર્ટમેન્ટ બનાવાશે, Gujarat -News
ગુજરાતના ધારાસભ્યો માટે પાંચ માળના સંપૂર્ણ વાતાનુકુલિત એપાર્ટમેન્ટ બનાવાશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ગાંધીનગરમાં હાલના ધારાસભ્ય નિવાસોને તોડી નવા આવાસ સેક્ટર-17માં બનાવવા આયોજન, આ વખતે 210 કરતાં વધુ સંખ્યા રખાશે ધારાસભ્યો મહિને માત્ર 37 રૂપિયા ભાડુ ચૂકવે છે, મોટાભાગના આવાસમાં સગા-સ્નેહીઓ રહે છે ગાંધીનગર : ગુજરાતમાં ધારાસભ્યો માટેના સરકારી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ શો કૉઝ નોટિસ ફટકારી ખુલાસો પૂછશે, Gujarat -News
ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ શો કૉઝ નોટિસ ફટકારી ખુલાસો પૂછશે, Gujarat -News
ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ શો કૉઝ નોટિસ ફટકારી ખુલાસો પૂછશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot શિસ્તભંગના પગલાં લેવાશે કે પછી ક્લિનચીટનું નાટક ? જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં પકડાયેલા ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિરૂધ્ધ પક્ષીય કાર્યવાહીના એંધાણ અમદાવાદ : હાલોલના  શિવરાજપુર નજીક આવેલાં જીમીરા રિસોર્ટમાં  ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા પકડાયા…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
મહેફિલમાં પકડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહને વિવાદો સાથેનો જૂનો નાતા, Gujarat -News
મહેફિલમાં પકડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહને વિવાદો સાથેનો જૂનો નાતા, Gujarat -News
મહેફિલમાં પકડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહને વિવાદો સાથેનો જૂનો નાતા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot નડિયાદ : ગઈકાલે વડોદરાના હાલોલમાં શિવરાજપુર પાસે એક ભવ્ય રિસોર્ટમાં દારૂજુગારની મેહફિલમાં ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હતા. જો કે, માતરના ભાજપના ધારાસભ્ય કેસરી સિંહને વિવાદો સાથેનો જૂના નાતો રહ્યો હોય તેમ ૨૦૧૫થી ૨૦૨૦ સુધી અનેકવાર વિવાદોમાં સપડાયા હતા.…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય સહિત ૨૫ શખ્સો દારૃ-જુગારની પાર્ટીમાં ઝડપાયા, Gujarat -News
જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય સહિત ૨૫ શખ્સો દારૃ-જુગારની પાર્ટીમાં ઝડપાયા, Gujarat -News
જીમીરા રિસોર્ટમાં માતરના ભાજપના ધારાસભ્ય સહિત ૨૫ શખ્સો દારૃ-જુગારની પાર્ટીમાં ઝડપાયા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વડોદરા તા.૧ પંચમહાલ જિલ્લાના શીવરાજપુર તલાવડી રોડ પર આવેલા જીમીરા રિસોર્ટમાં પોલીસે દરોડો પાડી ખેડા જિલ્લાના માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત ૨૫ જેટલા શખ્સોને આજે રાત્રે દારૃ અને જુગારની મહેફિલ માણતા ઝડપી પાડયા છે. રિસોર્ટમાં…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
સુરત: આધારકાર્ડ કઢાવવા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાની બોગસ સહીનો ઉપયોગ, Gujarat -News
સુરત: આધારકાર્ડ કઢાવવા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાની બોગસ સહીનો ઉપયોગ, Gujarat -News
સુરત: આધારકાર્ડ કઢાવવા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાની બોગસ સહીનો ઉપયોગ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પાલ જનસેવા કેન્દ્રના કર્મચારીને શંકા જતા ધારાસભ્યના પી.એ. ને જાણ કરી, તપાસમાં અમરોલીના કન્સલ્ટન્ટે નિયત ફોર્મમાં બોગસ સહી-સિક્કા કરી આપ્યાનું સ્પષ્ટ થતા પોલીસ ફરીયાદ સુરત,તા.1 જુલાઈ 2021,ગુરૂવાર આધારકાર્ડ કઢાવવા માટેના નિયત ફોર્મમાં કામરેજ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ભાજપ ટેબલેટથી ધારાસભ્ય, સાંસદ, હોદ્દેદારો પર વોચ રાખશે, Gujarat -News
ભાજપ ટેબલેટથી ધારાસભ્ય, સાંસદ, હોદ્દેદારો પર વોચ રાખશે, Gujarat -News
ભાજપ ટેબલેટથી ધારાસભ્ય, સાંસદ, હોદ્દેદારો પર વોચ રાખશે #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ભાજપની ડિજિટલ એપ કે પછી જાસૂસીયંત્ર નેતાઓ,પ��ાધિકારીઓ કયા સમયે,કયાં છે તે કમલમ્માં બેસી ભાજપ IT ટીમ જાણી શકશે અમદાવાદ : ગુજરાતમાં કોરોના શાંત પડયો છે ત્યારે ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારી આદરી છે.હવે સંગઠનની કામગીરી માટે ભાજપે ખાસ એપ્લિકેશન બનાવી છે. ડિજીટલ એપથી સજ્જ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
હજુ ૧૩ દિવસ પૂર્વે જ રસી લીધા બાદ અબડાસાના ધારાસભ્ય કોરોના સંક્રમિત, Gujarat -News
હજુ ૧૩ દિવસ પૂર્વે જ રસી લીધા બાદ અબડાસાના ધારાસભ્ય કોરોના સંક્રમિત, Gujarat -News
હજુ ૧૩ દિવસ પૂર્વે જ રસી લીધા બાદ અબડાસાના ધારાસભ્ય કોરોના સંક્રમિત #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot ભુજ,શુક્રવાર હજુ ૧૩ દિવસ પૂર્વે જ કોરોના વેકિસન લેનારા અબડાસાના ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગત રોજ પીજીવીસીએલના નિવૃત અિધકારીનું શંકાસ્પદ કોરોનાથી મોત થયા બાદ આજે અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કલ્પનાબેન શાહનું પણ કોરોનાના કારણે મોત નિપજયુ…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
ભાજપના ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ મિતેષ પટેલને કોરોના, Gujarat -News
ભાજપના ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ મિતેષ પટેલને કોરોના, Gujarat -News
ભાજપના ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ મિતેષ પટેલને કોરોના #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot વિધાનસભામાં આઠથી વધુ ધારાસભ્યોને કોરોના ગત અઠવાડિયે જ રસી લીધી છતાંય વલસાડના ધારાસભ્ય ભરત પટેલને કોરોના થયો અમદાવાદ : વિધાનસભા બજેટ સત્રના સમાપનને આડે હવે બે જ દિવસ બાકી છે ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત ભાજપના એક સાંસદ પણ કોરોનાથી…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
વિધાનસભા અધ્યક્ષની ખુરશીમાં કોંગ્રેસના ધારાસભ્ય બેઠા, Gujarat -News
વિધાનસભા અધ્યક્ષની ખુરશીમાં કોંગ્રેસના ધારાસભ્ય બેઠા, Gujarat -News
વિધાનસભા અધ્યક્ષની ખુરશીમાં કોંગ્રેસના ધારાસભ્ય બેઠા #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot 25 વર્ષ બાદ વિધાનસભામાં અનોખો નજારો ડૉ. અનિલ જોશીયારાને પ્રોટેમ સ્પીકર તરીકે તક મળી , કોંગ્રેસના ધારાસભ્યો ઉત્સાહિત અમદાવાદ : ગુજરાત વિધાનસભા 25 વર્ષ બાદ અનોખો નજારો જોવા મળ્યો હતો. વર્ષો બાદ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશીમાં કોંગ્રેસના ધારાસભ્યને બેસવાની તક સાંપડી હતી.…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 4 years
Text
‘કાળી મજૂરી કરનારાને કોરાના થતો નથી’ રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો બફાટ, Gujarat -News
‘કાળી મજૂરી કરનારાને કોરાના થતો નથી’ રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનો બફાટ, Gujarat -News
રાજકોટ, તા. 21 માર્ચ 2021, રવિવાર રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલે આજે કલેકટર કચેરી ખાતે કોરોના અંગેની બેઠક પૂર્વે એવું નિવેદન આપ્યું હતું કે, કાળી મજૂરી કરનારાને કોરાના થતો નથી, ભાજપ ના કાર્યકરો મહેનત મજૂરી કરે છે એટલે કોઈ સંક્રીમત થયું નથી. ગોવિંદ પટેલના આવા વાણી વિલાસ બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખુદ ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરોને કોરોના થયો હતો. ખુદ પ્રદેશ પ્રમુખ…
Tumblr media
View On WordPress
0 notes