#ગુજરાતી લોક સાહિત્ય
Explore tagged Tumblr posts
Photo

લંડનમાં મોરારિબાપુની રામકથા ‘માનસ મહિમ્ન’નો આરંભ લંડનની ધરતી પર તા. ૧૨મી ઓગસ્ટથી પૂજ્ય મોરારિબાપુની રામકથાનો મંગળ આરંભ થયો છે.લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમની સામે એસએસઇ અરીના નામે એક વિશાળ ઇન્ડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી આ કથાના પ્રથમ દિવસે વિશાળ સંખ્યામાં એકઠા થયેલા શ્રોતાઓને સંબોધતા પૂજ્ય બાપુએ કહ્યું હતું કે મારા માટે માનસ એ જ મહાત્મા છે. શ્રાવણ માસનો ઉત્તરાર્ધ ચાલી રહ્યો છે ત્યારે આ કથાને ‘માનસ મહિમ્ન’ નામ આપીને બાપુએ શિવ મહિમ્ન સ્તોત્રને અને એ રીતે મહિમાને કથાનો મૂળ વિચાર બનાવ્યો છે.રામચરિત માનસમાં રામ, સીતાજી, ભરત, દશરથ, રાવણ મળીને કુલ ૨૭ બાબતોનો મહિમા થયો છે.ભગવાન શિવના મહિમાની ૭ બાબતો વિશે બાપુએ વાત કરતાં જણાવ્યું કે તેજ, તીર્થ, તત્પરતા, ત્યાગ ઈવા ૭ ગુણોથી શિવ શોભે છે અને આ ૭ ગુણ રામાયણના ૭ કાંડમાં પ્રતિબિંબિત થાય છે.લંડનના રમેશભાઈ સચદે, એમના પુત્ર ઋષિ સચદે અને પરિવારના યજમાનપદે યોજાયેલી આ કથામાં ગુજરાતના શિષ્ટ સાહિત્ય, લોક સાહિત્ય અને સંગીતના જાણીતા સર્જકો, કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતી લેખકો, કવિઓ, લોકગાયકો પણ સૌરાષ્ટ્ર-ગુજરાતથી લંડન આવ્યા છે.શનિવારે પહેલા દિવસે પૂજ્ય બાપુએ ગુજરાતનાં પૂરપીડિતો માટે સહાય આપવાની પણ શ્રોતાઓને અપીલ કરી હતી. બાપુએ તલગાજરડા સ્થિત ‘ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ’ તરફથી રૂ. ૧.૨૫ લાખ આપવાની જાહેરાત કરી છે.એ ઉપરાંત લંડનના લોર્ડ ડોલર પોપટના પરિવારે રૂ. ૧૧ લાખ, સચદે પરિવારે રૂ. ૧૧ લાખ આપવાની પણ જાહેરાત કરી હતી. આ ફાળો ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે. પ્રથમ દિવસના અંતે આ યોગદાન માટે લોર્ડ ડોલર પોપટે જ્યારે અનુરોધ કર્યો ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ દિવસ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લામાં રોકાયા હતા એનો પણ ઉલ્લેખ કર્યો હતો.
0 notes
Text
ફ્રી હો ત્યારે શાંતિથી વાંચજો."કર્મોની" સમજવા જેવી ૧૧ સુંદર વાતો.
ફ્રી હો ત્યારે શાંતિથી વાંચજો.”કર્મોની” સમજવા જેવી ૧૧ સુંદર વાતો.
ફ્રી હો ત્યારે શાંતિથી વાંચજો.“કર્મોની” સમજવા જેવી ૧૧ સુંદર વાતો. ૧) ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં , જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર , આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે. ૨) પહેલાં ના લોકો લોટ જેવા હતા , લાગણી નુ પાણી નાંખી એ તો ભેગા થઈ ને બંધાઈ જતાં , આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણી નુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા. ૩) નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય , બીજો માણસ…

View On WordPress
0 notes
Text
આવો આજે જાણીએ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો..
આવો આજે જાણીએ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો..
શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની ખાસ ખાસ વાતો.. 1. નામ : શ્રીકુષ્ણ, પિતા- વાસુદેવ, માતા-દેવકી, કુળ- યદુકુળ, વંશ-ચંદ્રવંશ, પાલક માતા અને પિતા -જશોદામાતા અને નંદરાજા, મોટા ભા��- શ્રી બલરામજી, બહેન-સુભદ્ર, મામા- રાજા કંસ 2. જન્મ : કંસ રાજાની રાજધાની મથુરાની જેલની કોટડીમાં, શ્રાવણ વદ આઠમના રાત્રીના ૧૨ વાગ્યે જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ. 3. જન્મતાવેત કૃષ્ણને લઈને વાસુદેવ ગોકુળમાં નંદરાજાની દિકરી સાથે…

View On WordPress
0 notes
Text
તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદાઓ..
તાંબાના વાસણમાં રાખેલા પાણી પીવાના ફાયદાઓ..
આધુનિક યુગનો પ્રારંભ થઈ ગયો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવીને પ્રત્યેક વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે. હોલીવૂડ- બોલીવૂડના કલાકરોની અહેણી - કરણી, પહેરવેશ અપનાવીને યુવા - વર્ગ મલકાતો થયો છે. એક તરફ ભારતીય કલાકાર વધુને વધુ પાશ્ચાત્ય પહેરવેશને અપનાવે છે. તો વળી ! આ જ કલાકાર વર્ગ બીજી તરફ આપણા દેશમાં સેન્દ્રિય પદ્ધતિથી પકાવેલ અનાજ - શાકભાજી - ફળોનો ઉપયોગ આહારમાં કરીને તંદુરસ્ત રહેવામાં માને છે .…

View On WordPress
0 notes
Text
જીવન માં માતા-પિતા એક જ વાર મળે છે. એમની સેવા થી મોટું પુણ્ય કોઈ નથી.
જીવન માં માતા-પિતા એક જ વાર મળે છે. એમની સેવા થી મોટું પુણ્ય કોઈ નથી.
॥ સત્ય પ્રેમ કરૂણા ॥ “વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ માતા-પિતાનુંં ઘર” આ તો સૌ કોઈએ સાંભળ્યું હશે. અને હાલનાં સમયમાં તો ૮૦ % લોકો પોતાનાં માતા-પિતા ને આશ્રમ મૂકી આવે છે. પરંતુ મને એ નથી સમજાતું કે કેમ ? શુંં માતા-પિતા એ તમને નાનપણમાં સાચવ્યાં નથી ? શું તમે તમારા માતા-પિતા ને હેરાન નથી કર્યાં બાળપણમાં ? શું તમારા માતા-પિતા એ તમારી જીદ પૂરી નથી કરી ? શું તમારા માતા -પિતા એ એમને જે જોઈએ એ ના લાવીને તમને…

View On WordPress
0 notes
Text
રતન ટાટા એ વિદ્યાર્થીઓ માટે જણાવેલ ખુબ જ જરૂરી એવી ૧૦ વાતો...
રતન ટાટા એ વિદ્યાર્થીઓ માટે જણાવેલ ખુબ જ જરૂરી એવી ૧૦ વાતો…
રતન ટાટા. રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમ્યાન ૧૦ વાતો જણાવી હતી. જે વિદ્યાર્થીઓ માટે ખુબ જ જરૂરી છે. ૧. જીવનમાં ઉત્તર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો. ૨. લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી. પહેલા તેના માટે પોતાને સાબિત કરો. ૩. કોલેજનો અભ્યાસ પૂરો થાય એટલે મોટા પગારનું ના વિચારો, એક રાતમાં કોઈ વાઇસ પ્રેસિડેન્ટ ન બની શકે. તેનામાટે સખત મહેનત કરવી પડે. ૪. અત્યારે તમને તમારા શિક્ષક કડક અને…

View On WordPress
0 notes
Text
સંતાનો ને પરીવાર માટે ખુવાર થનારા વાતેવાતે હવે કમાઈ ન શક્તા બાપ અને કામ ન કરી શકતી માં ને આધુનિક્તા ના કેફમાં હડધુત ને અપમાનિત કરતા દીકરા વહુઓએ વાંચવા જેવી વાત..
સંતાનો ને પરીવાર માટે ખુવાર થનારા વાતેવાતે હવે કમાઈ ન શક્તા બાપ અને કામ ન કરી શકતી માં ને આધુનિક્તા ના કેફમાં હડધુત ને અપમાનિત કરતા દીકરા વહુઓએ વાંચવા જેવી વાત..
એક બહુ જ મોટા ગજા ના ડૉક્ટર ની આ વાત છે. તેઓ નું સમાજમાં, શહેરમાં, ને પ્રદેશમાં ખૂબ જ મોટુ નામ હોય છે.અને તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે. એક દિવસે નિરાંત હતી. ડૉ. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા અલક-મલકની વાતો ચાલતી હતી.ત્યાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે. ડૉ. અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં . શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની…

View On WordPress
0 notes
Text
મારું મૃત્યુ..જીવનનો છેલ્લો દિવસ..ખાસ વાંચજો... દરેક મિત્રને ખાસ વિનંતી.
મારું મૃત્યુ..જીવનનો છેલ્લો દિવસ..ખાસ વાંચજો… દરેક મિત્રને ખાસ વિનંતી.
રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો. એ મારા અવસાનના સમાચાર હતા ! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું.પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’ હું ઘડિયાળ તરફ નજર કરું છું.અરે ! દસ વાગી ગયા છે મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે…અરે !…

View On WordPress
0 notes
Text
ઘર એક મંદીર છે હોટલ નહિ... જીવન નો ક્યાં ભરોસો છે સાથે જેટલો સમય રહેવાય એટલો રહેવા પ્રયત્ન કરો.
ઘર એક મંદીર છે હોટલ નહિ… જીવન નો ક્યાં ભરોસો છે સાથે જેટલો સમય રહેવાય એટલો રહેવા પ્રયત્ન કરો.
રાત્રે 11 વાગ્યા હતા હજુ દેવાંગ અને તેની પત્ની આવ્યા ન હતા.લગ્ન પહેલા તો સમજ્યા દેવાંગ મોડો આવતો.પણ લગ્ન પછીનું આ તેનું શિડયુલ મને વાગતું હતું.યુવાન છોકરા ને ટોકવા અંદર થી ગમતું ન હતું એટલે હું ચૂપ રહી તમાશો જોતો રહેતો હતો. મેં મારી મર્યાદા સાચવી રાખી હતી એટલે જ દેવાંગ કે તેની પત્ની ડિમ્પલ મારી સાથે માથાકૂટ કરતા કે ઉચ્ચા અવાજે વાત કરતા દસ વખત વિચાર કરતા. હું તેમની વ્યક્તિગત જીંદગી માં કદી માથું…

View On WordPress
0 notes
Text
નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા...
નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા…
નેગેટીવ માથી પોઝીટીવ જીવન જીવવાની ફોર્મ્યુલા…એક વાર જરૂર વાંચવા જેવું… એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું : હું ખુશ છું કે… મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે. હું ખુશ છું કે… દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી…

View On WordPress
0 notes
Text
ઢસરડા ઓછા કરો અને વિચારો...
ઢસરડા ઓછા કરો અને વિચારો…
એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં… વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે… યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે… વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા…???_ એને વાપરી નંખાય ને…!!_યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને…!!! મિત્રો…રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ…!!!કમાવા પાછળની દોટ…ભેગું કરવાનો…

View On WordPress
0 notes
Text
અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..
અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..
પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી.ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી.તેમજ આટલીજ સંખ્યામાં હાથીઓ હતાં. આ સંખ્યાથી તો એ ખ્યાલ આવીજ ગયો હશે કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ કેટલું ભયંકર અને વિનાશકારી હતું. મહાભારત મુજબ કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી…

View On WordPress
0 notes
Text
"વાંઢાની પત્નીઝંખના"
“વાંઢાની પત્નીઝંખના”
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;જોશી જૂઠી અવધો કહે પણ,હું હઈએ હરખાઉ, ૧ મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨ અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩ ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪ રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;મેં તો જન્મ ધરી એવું સુખ,…

View On WordPress
0 notes
Text
જાણો કેમ છે કળશનું મહત્વ.
જાણો કેમ છે કળશનું મહત્વ.
આજથી બે સદી પહેલાનો વિચાર કરીએ તો આપણો દેશ નાના-નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત રહી હતી. એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદી��િનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી…

View On WordPress
0 notes
Text
જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.
જાણો કર્ણના અગ્નિસંસ્કાર જ્યાં થયેલા તે કુંવારી જમીન વિશે.આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.
દાનવીર કર્ણ. આ 👇એક સત્ય હકીકત છે. કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં.અને આ જમીન ગુજરાતમાં જ છે.હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે. મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું.જેનાથી લગભગ તમે અજાણ હશો. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી…

View On WordPress
0 notes
Text
એકવાર જરૂર આ વાત પર વિચાર કરજો સ્વજનો અને મિત્રો સાથે એની ચર્ચા કરજો અને પછી હિસાબ માંડજો .
એકવાર જરૂર આ વાત પર વિચાર કરજો સ્વજનો અને મિત્રો સાથે એની ચર્ચા કરજો અને પછી હિસાબ માંડજો .
કાચો હિસાબ આપણે હિસાબમાં કાચાં છીએ .. કારણકે લાખો રૂપિયા ખર્ચીને ઘરનું ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીએ છીએ પણ એની ચમક જાળવી રાખવા ઝાપટ ઝૂપટ કરનારી બાઈને કે પંખા લૂછી આપનારને આપણે દિલ ખોલીને મહેનતાણું નથી આપી શકતાં. આપણે હિસાબમાં કાચાં છીએ..–કારણકે મંદિરે જતાં સો રૂપિયાની નાળિયેરની કે પ્રસાદની થાળી જરૂર લઈ ભગવાનને રાજી કરવાનો ઢોંગ કરીએ છીએ પણ રોજ આપણી કચરાપેટી સાફ કરનાર સફાઈ કામદારને વાર-તહેવારે 50…

View On WordPress
0 notes