"ગિરનાર કમલમ્" ખાતે યુવા સંયોજકોની બેઠકમાં હાજરી
View On WordPress
0 notes
આત્મવિશ્વાસ નો અડીખમ ગિરનાર એટલે બાપ.
👨
જરૂરત થી વધુ મારી ચિંતા કરવા વાળા વ્યક્તિ એ મારા પપ્પા.
👨
પિતા એટલે.....પરિવારને માથે લગાવેલો એવો “ટફન ગ્લાસ” જે મુશ્કેલીમાં ખુદ તૂટશે પણ પરિવારને તૂટવા નહીં દે.
👨
पापा का हाथ पकड़ कर रखो, किसी के पाँव पड़ने की जरूरत नही पड़ेगी!!
👨
पिता दुनिया में एक ही वो शख्स है, जो आपको अपने से भी आगे देखना चाहता है!!
👨
बाप' अमीर हो या गरीब अपनी औलाद के लिए वोह 'बादशाह' होता है!!
👨
बाप की बस एक ही ख्वाहिश होती है कि बच्चे की कोई ख्वाहिश बाकी ना रहे!!
👨
My Dad will always be my living, breathing superhero.
👨
A FATHER DOESN'T TELL YOU HE LOVES YOU. HE SHOWS YOU.
👨
I saw a man with a golden heart. By the way, he is my father!
👨
0 notes
Girnar, The Highest peak of Gujarat,
Some strong and divine vibes ,
3 notes
·
View notes
ગિરનાર તળેટી રોડ | જુનાગઢ | Junagadh | ભવનાથ તળેટી | Bhavnath Taleti Road |
ગિરનાર તળેટી રોડ | જુનાગઢ | Junagadh | ભવનાથ તળેટી | Bhavnath Taleti Road | ગિરનાર દરવાજા થી ભવનાથ તળેટી |
https://youtu.be/ZJr_sjZLC-Y
0 notes
ગિરનારના આરાધ્ય ગુરુ દત્તાત્રેયના પ્રગટ્યોત્સવ પ્રસંગે ભવનાથમાં વિશાળ શોભાયાત્રા, ભંડારામાં પેટપૂજા સાથે સાધુ-સંતોને મોબાઈલની સૌપ્રથમ સખાવત
ગિરનારના આરાધ્ય ગુરુ દત્તાત્રેયના પ્રગટ્યોત્સવ પ્રસંગે ભવનાથમાં વિશાળ શોભાયાત્રા, ભંડારામાં પેટપૂજા સાથે સાધુ-સંતોને મોબાઈલની સૌપ્રથમ સખાવત
ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જુનાગઢ:
જુનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્ર ના આરાધ્ય દેવ ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતી વિશાળ શોભાયાત્રા સાથે ભવનાથ ખાતે વાજતે-ગાજતે નીકળી હતી. ભવનાથ ખાતે પ્રથમ વખત ભંડારામાં પેટપૂજા સાથે તમામ સાધુ-સંતોને મોબાઈલ ભેટ આપવામાં આવ્યા છે. આ વર્ષે સૌપ્રથમ વખત ગિરનાર પર્વત ઉપરથી દત્ત મહારાજની ચાંદીની પ્રતિમા પણ લવાઈ હતી.
જુનાગઢ ગીરનાર ક્ષેત્રમાં ભવનાથ તળેટી ખાતે ગિરનારના આરાધ્ય દેવ…
View On WordPress
0 notes
180.
કરતાલ હાથમાં ધરી કિરતાર ડોલશે…
નરસિંહજન વેશમાં ઘણા કિરદાર ડોલશે…
પરભાતિયાના રાગમાં ગુજરાત ગાજશે…
મલ્હાર છેડશે અને ગિરનાર ડોલશે…
એના અખંડ રાસની એવી થશે અસર…
થઇ હાથ ને મશાલ, એકાકાર ડોલશે…
ગોકુલ નહિં, નહિં મથુરા, દ્વારિકા નહિં…
ચોમેર ‘કૃષ્ણ’ નામનો અણસાર ડોલશે…
અદ્વૈત-દ્વૈતના બધા ભેદો-ભરમ તજી,
સાકાર ડોલશે ને નિરાકાર ડોલશે…
વેદો-પુરાણ ઉપનિષદનો સાર એ જ છે,
કે પ્રેમરસના કફમાં સંસાર ડોલશે…
ડોલાવવું ને…
View On WordPress
1 note
·
View note
🙏ગુરૂ મહારાજ શ્રી પરમ પૂજ્ય સંત શ્રી દશરથપૂરીજી બાપુ 🙏 ⛳ શ્રી સત્ સેવા ગુરૂ ધામ પારદેશ્વર મહાદેવ છોટા ગિરનાર વડ કુવા ધામ:- દસાડા #satsevagurudham (at Satseva Gurudham) https://www.instagram.com/p/CegP2knjdcZ/?igshid=NGJjMDIxMWI=
0 notes
ગિરનારના ૯૯૯૯ પગથિયાં ક્યારે અને કોને બનાવ્યા?
જાણો તેનો આખો ઇતિહાસ..
મિત્રો..
જુનાગઢ ની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગીરનાર.
ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતિક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે.
ગિરનાર પર ....
શ્રી નેમિનાથદાદાની ટુંક ( કુલ 14 ટંક ),
શ્રી અંબિકા માતા અને...
ટોચ પર ...
શ્રી નેમિનાથદાદાની મોક્ષ કલ્યાણક ટુંક અને...
શ્રી દત્તાત્રેય ભગવાનનો વાસ છે.
તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને યાત્રા કરવા માટે ગયા હશો, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે....
આ બધા પગથિયા કોણે બનાવ્યા ?
કેવી રીતે બનાવ્યા?
તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ.
મિત્રો
ગીરનાર તથા તેના પગથિયા ના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમા નો પણ આનંદ માણે છે.
આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા. પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. યુધ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો.
જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે “મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.” પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.
તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગીરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઉચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતાં શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરુઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવો. તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી.
બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબા ની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવા ના પગથિયા બનાવી શકુ. જેથી હું મારા પિતા ને આપેલ વચન માંથી મુક્ત થઈ શકું.
તેઓએ માતાના આશિર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો, દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રી ને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે. અને બન્યું પણ એવું જ તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.
તો મિત્રો તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બાહડ મંત્રીના કારણે ગિરનાર ની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખુબ ખુબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથીયા બનાવડાવ્યા, જેના લીધે આપણે ખૂબ આસાનીથી શ્રી નેમિનાથદાદા, શ્રી અંબિકા માં તથા દત્તાત્રેયનાં દર્શન કરી શકીએ છીએ.
આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણ ની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણ ની અંદરટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો. આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ.
✍️ *સંકલન: લલિત ડી શાહ*
0 notes
24 ઓક્ટોબરના રોજ એક દિવસ માટે ગિરનાર રોપ-વેમાં પ્રથમ 100 વ્યક્તિ વિનામૂલ્યે સફર કરી શકશે. આ ઓફર માટે કોરોના રસીના બન્ને ડોઝ લીધેલા હોવા જરૂરી છે. ગીરનાર રોપ-વે એક વર્ષ પુર્ણ કરી રહ્યુ છે. અને 100 કરોડ વેક્શીનેશન ઉજવણીના ભાગરૂપે રોપ-વેની ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. #ropway #UshaBreco #oneyearanniversary #ropway🚠 #girnarropeway #junagadh #100crvaccinedoses #gujarat #saurashtra #ILOVE_RAJKOT03 (at Girnar Ropeway) https://www.instagram.com/p/CVQIgMfMSig/?utm_medium=tumblr
0 notes
સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે 15 ઇંચ સુધીની મેઘમહેર, Gujarat -News
સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે 15 ઇંચ સુધીની મેઘમહેર, Gujarat -News
સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે 15 ઇંચ સુધીની મેઘમહેર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– જામજોધપુરનાં સડોદર, નરમાણા સહિતનાં ગામોમાં ૧૦થી ૧૫ ઈંચ વરસાદ
– ગિરનાર પર્વત પરથી ધોધ વહ્યા, રાજકોટ સહિત તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી-નાળામાં પૂર, ચેકડેમો છલકાયા, ખેડૂતો ખુશખુશાલ
રાજકોટ
સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી એવી સાર્વત્રિક મેઘમહેર આજે વરસી…
View On WordPress
0 notes
girnar
ગિરનાર ઉંચાઇ ૩૩૮૩ મી. સ્થળ ભવનાથ, જૂનાગઢ , સૌરાષ્ટ્ર.૧ સ્થળ અને મહત્વ૨ ઇતિહાસ૩ ગિરનારની પરિક્રમા ૩.૧ પરિક્રમાનું મહત્વ ૩.૨ પરિક્રમાનાં સ્થળ ૩.૩ પરિક્રમામાં સેવાકીય પ્રવ્રૂતિ ૩.૪ પરિક્રમામાં યાત્રિકોએ ધ્યાનમાં રાખવા જેવી બ���બત૪ ભવનાથનો મેળો ૪.૧ પુરાણો ઇતિહાસ ૪.૨ મહત્વ અને વર્ણન ૪.૩ નાગાબાવાનું સરધસ ૪.૪ રાવટી અને ઉતારા૫ મંદિરો ૫.૧ નેમીનાથજીનાં દેરાસર ૫.૨ સહ્સાવાન્…
View On WordPress
0 notes
જુનાગઢ : ગિરનાર રોપવેમાં એક ટ્રોલીમાં આઠ-આઠ વ્યક્તિઓ બેસાડતા હોવાની રાવ ઉઠી - Oneindia Gujarati
જુનાગઢ : ગિરનાર રોપવેમાં એક ટ્રોલીમાં આઠ-આઠ વ્યક્તિઓ બેસાડતા હોવાની રાવ ઉઠી – Oneindia Gujarati
[ad_1]
By : Oneindia Video Team
Published : November 24, 2020, 04:00
Duration : 01:11
01:11
જુનાગઢ : ગિરનાર રોપવેમાં એક ટ્રોલીમાં આઠ-આઠ વ્યક્તિઓ બેસાડતા હોવાની રાવ ઉઠી
[ad_2]
Source link
View On WordPress
0 notes
મહાશિવરાત્રી | महाशिवरात्रि कब है 2022 में | Mahashivratri Date | જુનાગઢ | Girnar | મુર્ગી કુંડ ગિરનાર | Mahashivratri
મહાશિવરાત્રી | महाशिवरात्रि कब है 2022 में | Mahashivratri Date | જુનાગઢ | Girnar | મુર્ગી કુંડ ગિરનાર | Mahashivratri |
https://youtu.be/L5BB7m69mFo
0 notes
ગિરનાર રોપ-વેના ભાવમાં આ લોકોને મળશે સ્પેશિયલ ઓફર, બસ આધારકાર્ડ હશે એટલે તમને મળશે…. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગીરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે ગીરનાર રોપ-વેના ભાવોને લઈને લોકોએ વાંધો ઉઠાવ્યા હવે તેના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
0 notes