રાત્રી કરફ્યુના પાલન માટે પોલીસ ફરી સક્રિય-ટી પાર્લર ખુલ્લા રાખનાર સામે ગુનો, Gujarat -News
રાત્રી કરફ્યુના પાલન માટે પોલીસ ફરી સક્રિય-ટી પાર્લર ખુલ્લા રાખનાર સામે ગુનો, Gujarat -News
રાત્રી કરફ્યુના પાલન માટે પોલીસ ફરી સક્રિય-ટી પાર્લર ખુલ્લા રાખનાર સામે ગુનો
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદથી મોટી સંખ્યામાં યુવાનો પાર્લર ઉપર એકઠા થતા હતા-ત્રણ
સંચાલકો સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી
ગાંધીનગર : કોરોના સંક્રમણને
ધ્યાને રાખી આઠ જેટલા મહાનગરોમાં હજુ પણ રાત્રી કરફ્યુ યથાવત છે ત્યારે વૈષ્ણોદેવી
સર્કલ પાસે રાત્રે ટી પાર્લર ઉપર મોટી…
View On WordPress
0 notes
કરફયૂના પગલે રથયાત્રામાં ભગવાનના પ્રત્યક્ષ દર્શન નહી થાય, લોકોમાં નારાજગી, Gujarat -News
કરફયૂના પગલે રથયાત્રામાં ભગવાનના પ્રત્યક્ષ દર્શન નહી થાય, લોકોમાં નારાજગી, Gujarat -News
કરફયૂના પગલે રથયાત્રામાં ભગવાનના પ્રત્યક્ષ દર્શન નહી થાય, લોકોમાં નારાજગી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– ભગવાનની રથયાત્રા નિકળશે ત્યારે લોકોને ઘરમાં રહેવુ પડશે : રાજકીય કાર્યક્રમોમાં કોરોના મહામારી નથી નડતી તેવી લોકમુખે ચર્ચા : ના છુટકે લોકોને ભગવાનના ઓનલાઈન દર્શન કરવા પડશે
ભાવનગર
દર વર્ષે પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરમાં ભગવાન…
View On WordPress
0 notes
રાત્રિ કરફ્યુંના કારણે S.T. બસોના 400 શિડયુલ રદ, મુસાફરો રઝળ્યા, Gujarat -News
રાત્રિ કરફ્યુંના કારણે S.T. બસોના 400 શિડયુલ રદ, મુસાફરો રઝળ્યા, Gujarat -News
રાત્રિ કરફ્યુંના કારણે S.T. બસોના 400 શિડયુલ રદ, મુસાફરો રઝળ્યા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,તા.12 એપ્રિલ 2021, સોમવાર
અમદાવાદ શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ જેવી જાહેર પરિવહનની બસ સેવા છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડી હોવાથી બહારગામથી આવતા મુસાફરો માટે શહેરમાં અટવાઇ પડયાનો અનુભવ થાય છે. રાત્રે ૮ વાગ્યાથી રાત્રિ કરફ્યું હોવાથી એસ.ટી.બસ સેવા પણ બંધ થઇ…
View On WordPress
0 notes
મહેસાણા શહેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનાર ચાર શખસો સામે કાર્યવાહી, Gujarat -News
મહેસાણા શહેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનાર ચાર શખસો સામે કાર્યવાહી, Gujarat -News
મહેસાણા શહેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનાર ચાર શખસો સામે કાર્યવાહી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મહેસાણા તા.૧૧
મહેસાણા શહેરમાં રાત્રીના સમયે માત્ર લટાર મારવા નીકળીને
કફર્યુનો ભંગ કરનારા તત્વો સામે પોલીસે પગલાં ભરીને કાર્યવાહી શરૃ કરી છે. જુદા
જુદા વિસ્તારોમાં ફરતા ચાર શખસો સામે ગુનો દાખલ કરાયો છે. જ્યારે જિલ્લાના ૧૦
તાલુકાઓમાં ૨૫થી વધુ લોકો સામે…
View On WordPress
0 notes
કરફ્યુના બીજા દિવસે જાહેરનામા ભંગના ૭૦ જેટલા કેસ, Gujarat -News
કરફ્યુના બીજા દિવસે જાહેરનામા ભંગના ૭૦ જેટલા કેસ, Gujarat -News
કરફ્યુના બીજા દિવસે જાહેરનામા ભંગના ૭૦ જેટલા કેસ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ગાંધીધામ, તા. ૯
ગાંધીધામ અને ભુજમાં રાત્રી કરફ્યુના ભંગ સબંધે પોલીસે ૭૦ જેટલા શખ્સો વિરુધૃધ જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધ્યા હતા પરંતુ લોકો હજુ પણ જાગૃત બનતા નાથી તે આશ્ચર્યજનક બાબત છે.
કોરોનાના વાધતા કહેર વચ્ચે લોકોને સાચવી શકાય એ હેતુાથી રાત્રીના ભાગે સામાન્ય રીતે લોકો…
View On WordPress
0 notes
નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યુની અમલવારી વચ્ચે ફૂટપાથ સૂતા પરિવારો રઝળી પડયા, Gujarat -News
નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યુની અમલવારી વચ્ચે ફૂટપાથ સૂતા પરિવારો રઝળી પડયા, Gujarat -News
નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યુની અમલવારી વચ્ચે ફૂટપાથ સૂતા પરિવારો રઝળી પડયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરમાં એક તરફ રાત્રી કરફ્યુની કડક અમલવારી જોવા મળી રહી છે તો બીજી તરફ તેના કારણે ફૂટપાથો પર રહેતો ગરીબ વર્ગ રઝળી પડયો છે. શહેરના અનેક વિસ્તારો રૈનબસેરાની જેમ બેઘરો માટે રાત્રીરોકાણનું સ્થળ બનતા હતા તે છીનાવઈ…
View On WordPress
0 notes
મહેસાણા શહેરમાં રાત્રે 8 વાગ્યા પછી લગાડેલા કર્ફ્યુને લીધે પરેશાની, Gujarat -News
મહેસાણા શહેરમાં રાત્રે 8 વાગ્યા પછી લગાડેલા કર્ફ્યુને લીધે પરેશાની, Gujarat -News
મહેસાણા શહેરમાં રાત્રે 8 વાગ્યા પછી લગાડેલા કર્ફ્યુને લીધે પરેશાની
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મહેસાણા,
તા. 07
મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધતાં છેવટે
રાત્રે ૮થી સવારે ૬ વાગ્યા સુદી રાત્રી કર્ફ્યુ લાદવાની ફરજ પડી છે. જેના અમલ
કરાવવા પોલીસતંત્ર કામે લાગ્યું હતું. પરિણામે શહેરના માર્ગો ઉપર વાહન વ્યવહાર અને
લોકોની ચહલપહલ સુમસામ બની ગયા…
View On WordPress
0 notes
રાજકોટમાં વહેલી રાત્રિના કર્ફ્યુના પગલે દિવસના સમયે ચિક્કાર ભીડ, Gujarat -News
રાજકોટમાં વહેલી રાત્રિના કર્ફ્યુના પગલે દિવસના સમયે ચિક્કાર ભીડ, Gujarat -News
રાજકોટમાં વહેલી રાત્રિના કર્ફ્યુના પગલે દિવસના સમયે ચિક્કાર ભીડ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
બે કલાક ભારે ભીડ જામે સૂમસામ રાત્રે સોશ્યલ ડિસ્ટન્સનું પોલીસ કરાવે પાલન, ભીડ દિવસે થાય
રાજકોટ : રાજકોટમાં ૯ વાગ્યાના કર્ફ્યુ સામે પણ વ્યાપક વિરોધ છતાં સરકારે વિરોધ કચડીને ઉલ્ટુ રાત્રિના ૮ વાગ્યાથી અને તે રાજકોટ ઉપરાંત મોરબી,જામનગર સહિત ૨૦ શહેરોમાં પણ રાત્રિ…
View On WordPress
0 notes
કરફ્યુના પગલે સાંજે 7 વાગ્યા પછી અમદાવાદ તરફની બસો દોડશે નહીં, Gujarat -News
કરફ્યુના પગલે સાંજે 7 વાગ્યા પછી અમદાવાદ તરફની બસો દોડશે નહીં, Gujarat -News
કરફ્યુના પગલે સાંજે 7 વાગ્યા પછી અમદાવાદ તરફની બસો દોડશે નહીં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– સૌરાષ્ટ્ર તરફ જતી દ્વારકા-સોમનાથની બસોને બંધ કરવાનો
નિર્ણય લેવાયો
ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું
છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૃપે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે
ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં કરફ્યુ જાહેર…
View On WordPress
0 notes
આણંદમાં સાંજના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનો કડક અમલ, Gujarat -News
આણંદમાં સાંજના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનો કડક અમલ, Gujarat -News
આણંદમાં સાંજના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનો કડક અમલ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
આણંદ : ફેબુ્રઆરી માસ દરમ્યાન મંદ પડેલ કોરોના માર્ચ માસમાં બેકાબુ બન્યો હતો અને એપ્રિલ માસમાં પણ કોરોના કેસોમાં રોકેટ ગતિ વધારો નોંધાયો છે. ફેબુ્રઆરી માસમાં ફક્ત ૧૫૧ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા બાદ માર્ચમાં માસમાં આ આંકમાં ત્રણ ગણો વધારો થતા ૪૫૧ કોરોના પોઝીટીવ દર્દીઓ…
View On WordPress
0 notes
હાઇકોર્ટની લૉકડાઉનની ભલામણ : દિવસે રાબેતા મુજબનું જનજીવન, 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂનો સરકારનો નિર્ણય, Gujarat -News
હાઇકોર્ટની લૉકડાઉનની ભલામણ : દિવસે રાબેતા મુજબનું જનજીવન, 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂનો સરકારનો નિર્ણય, Gujarat -News
હાઇકોર્ટની લૉકડાઉનની ભલામણ : દિવસે રાબેતા મુજબનું જનજીવન, 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂનો સરકારનો નિર્ણય
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
માત્ર રાત્રિ કરફ્યૂ કોરોના માટેનો સંપૂર્ણ ઉપાય નથી
લગ્ન સમારોહમાં 100થી વધુ વ્યક્તિઓને આમંત્રણ નહિ આપી શકાય : એપ્રિલ, મે મહિનાના ચારે ચાર શનિ-રવિ સરકારી કચેરીઓ બંધ રહેશે : સરકારી મેળાવડાઓ પર પ્રતિબંધ
અમિત શાહ સાથેની વિડીયો…
View On WordPress
0 notes
કડીમાં કોરોના કેસ વધતા રાત્રીન�� દશ વાગ્યાથી સ્વંયભુ કરફ્યુનો નિર્ણય, Gujarat -News
કડીમાં કોરોના કેસ વધતા રાત્રીના દશ વાગ્યાથી સ્વંયભુ કરફ્યુનો નિર્ણય, Gujarat -News
કડીમાં કોરોના કેસ વધતા રાત્રીના દશ વાગ્યાથી સ્વંયભુ કરફ્યુનો નિર્ણય
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
મહેસાણા,તા.04
કડી નગરપાલિકામાં પાલિકાના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર સાથે વેપારી એસોસીએશન સાથે મળેલ બેઠકમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે રવિવારે રાત્રીના દશ વાગ્યાથી સવાર સુધી ધંધા રોજગાર બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના…
View On WordPress
0 notes
ચરોતર પંથકમાં જનતા કર્ફ્યુનું 1 વર્ષ પૂર્ણ, Gujarat -News
ચરોતર પંથકમાં જનતા કર્ફ્યુનું 1 વર્ષ પૂર્ણ, Gujarat -News
નડિયાદ : કોરોનાને પગલે લદાયેલા ૨૨ માર્ચ ૨૦૨૦ના જનતા કરફ્યુને આજે એક વરસ પૂરું થયું છે. ખેડા જિલ્લામાં કોરોનાના આ એક વરસ પહેલાં અને પછીની સ્થિતિની ચર્ચા હાલ ચોરે ને ચોટે થતી જોવા મળી રહી છે.
ડિસેમ્બર ૨૦૧૯માં ચીનમાં કોરોના વાયરસના પહેલા કેસો મળ્યા એ પછી આખું વિશ્વ ચિંતામાં મૂકાઈ ગયું હતું. ગણતરીના દિવસોમાં આ ચીની વાયરસ વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો અને માર્ચ ૨૦૨૦માં તો ભારતીય તંત્ર પણ કોરોના સામે…
View On WordPress
0 notes