Tumgik
#કતરગમન
gujarat-news · 3 years
Text
કતારગામના યુવાને સુંવાલીના દરિયા કિનારે જઇને આપઘાત કર્યો, Gujarat -News
કતારગામના યુવાને સુંવાલીના દરિયા કિનારે જઇને આપઘાત કર્યો, Gujarat -News
કતારગામના યુવાને સુંવાલીના દરિયા કિનારે જઇને આપઘાત કર્યો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પાનનો ગલ્લો ચલાવતા વિપુલ પ્રજાપતિએ  દરિયા કિનારે ઝેર પી લેતા સ્થાનિકની નજર પડી હતી          સુરત : કતારગામમાં રહેતા 35 વર્ષીય યુવાને હજીરાના સુંવાલી દરિયા કિનારે જઇને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ અમરોલીના રિલાયન્સનગરમાં રહેતો 35…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
કતારગામના ગજેરા વિદ્યાભવનમાં ધો-8 ના વર્ગો શરૃ કરી દેવાતા વાલીઓનો હંગામો, Gujarat -News
કતારગામના ગજેરા વિદ્યાભવનમાં ધો-8 ના વર્ગો શરૃ કરી દેવાતા વાલીઓનો હંગામો, Gujarat -News
કતારગામના ગજેરા વિદ્યાભવનમાં ધો-8 ના વર્ગો શરૃ કરી દેવાતા વાલીઓનો હંગામો #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – બે દિવસથી વિદ્યાર્થીઓને શિક્ષણ શરૃ કરાયું હતું, ત્રીજા દિવસે વાલીઓ વિફરતા પોલીસ બોલાવવી પડીઃ ડીઇઓ તંત્ર પણ દોડયું – સરકાર નિર્ણય કરે તે પહેલા સંચાલકોએ વિદ્યાર્થીઓને બોલાવી લીધા            સુરત રાજય સરકારના આદેશની ઐસીતેસી કરીને સુરતના કતારગામની ગજેરા…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
સુરત: કતારગામની ગજેરા સ્કૂલની મોટી બેદરકારી સામે આવી, Gujarat -News
સુરત: કતારગામની ગજેરા સ્કૂલની મોટી બેદરકારી સામે આવી, Gujarat -News
સુરત: કતારગામની ગજેરા સ્કૂલની મોટી બેદરકારી સામે આવી #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot – પરવાનગી વગર 6 થી 8ના વર્ગો શરૂ કરી દીધા: ડી.ઈ.ઓ એ આપ્યા તપાસના આદેશ સુરત,તા. 04 ઓગષ્ટ 2021,બુધવાર હાલમાં સરકાર દ્વારા માત્ર 9 થી 11 ના વર્ગો શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે ત્યારે સુરતના શહેરના કતારગામમાં આવેલી ગજેરા સ્કુલ દ્વારા 6 થી 8 ના વિદ્યાર્થીઓને બોલાવવા આવ્યાં…
Tumblr media
View On WordPress
0 notes
gujarat-news · 3 years
Text
કતારગામના ચકચારી પ્રભાબેન ખાંટ લૂંટ વીથ મર્ડર કેસમાં 3 આરોપીને આજીવન કેદ, Gujarat -News
કતારગામના ચકચારી પ્રભાબેન ખાંટ લૂંટ વીથ મર્ડર કેસમાં 3 આરોપીને આજીવન કેદ, Gujarat -News
કતારગામના ચકચારી પ્રભાબેન ખાંટ લૂંટ વીથ મર્ડર કેસમાં 3 આરોપીને આજીવન કેદ #gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot -સુરત 2011 માં ઈનામ આપવાના નામે નંદનવન એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘૂસીને પ્રભાબેનની હત્યા કરી રૃા.30 હજારની લુંટ કરી હતી સુરતના કતારગામના નંદનવન ફ્લેટમાં લુંટના ઈરાદે પ્રવેશીને પ્રભાબેન ખાંટની હત્યા કરી 30 હજારની લુંટના કારસામાં કતારગામ  પોલીસે જેલભેગા…
Tumblr media
View On WordPress
0 notes