ગુજરાતના 12 આદિવાસી વિસ્તારોની 20 ટકા વસતી ડિજિટલ દુનિયાથી વંચિત, Gujarat -News
ગુજરાતના 12 આદિવાસી વિસ્તારોની 20 ટકા વસતી ડિજિટલ દુનિયાથી વંચિત, Gujarat -News
ગુજરાતના 12 આદિવાસી વિસ્તારોની 20 ટકા વસતી ડિજિટલ દુનિયાથી વંચિત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
જ્યાં મોબાઇલ કનેક્ટિવિટી નથી ત્યાં 14 ટાવર ઊભા કરાશે, સરકારી યોજનાઓનો લાભ લઇ શકે તે માટે સરકાર 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે
ગાંધીનગર : ગુજરાતમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનનો ઉપયોગ વધતાં રાજ્ય સરકારે તેની પ્રજાલક્ષી સેવાઓ ઓનલાઇન અને ડિજીટલમાં રૂપાંતરિક કરી છે પરંતુ…
View On WordPress
0 notes
ચીખલી પોલીસ મથકમાં બાઇક ચોરીના બે શકમંદ આદિવાસી યુવાને ફાંસો ખાતા ચકચાર, Gujarat -News
ચીખલી પોલીસ મથકમાં બાઇક ચોરીના બે શકમંદ આદિવાસી યુવાને ફાંસો ખાતા ચકચાર, Gujarat -News
ચીખલી પોલીસ મથકમાં બાઇક ચોરીના બે શકમંદ આદિવાસી યુવાને ફાંસો ખાતા ચકચાર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-ડાંગના 19 વર્ષના સુનિલ પવાર અને રવિ જાદવે કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રીક સગડીના વાયરો પંખા
સાથે બાંધી આપઘાત કર્યો
-રાજકારણીઓને
પોલીસ મથકમાં જવા દેવાયા પણ મીડિયાના કર્મચારીઓને અટકાવી દેવાયા
-અગમચેતીના પગલા રૃપે ચીખલી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કુમક
ઉતારી…
View On WordPress
0 notes
મેઘરાજાને મનાવવા નારણદેવની પૂજા : આદિવાસી પુરૃષો ઘુંઘરૃ બાંધીને નાચે છે, Gujarat -News
મેઘરાજાને મનાવવા નારણદેવની પૂજા : આદિવાસી પુરૃષો ઘુંઘરૃ બાંધીને નાચે છે, Gujarat -News
મેઘરાજાને મનાવવા નારણદેવની પૂજા : આદિવાસી પુરૃષો ઘુંઘરૃ બાંધીને નાચે છે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
–વાંસદાના વાગણ ગામના લોકોએ ફાળો એકત્ર કરી પૂજાનું આયોજન કર્યું
–આદિવાસીઓમાં નારણદેવની પૂજા પરંપરાગત
વાંસદા
આદિવાસી સમાજ ખેતી ઉપર નિર્ભર હોય છે, ત્યારે ચાલુ વર્ષે હજી
સુધી મુશળધાર વરસાદ નહીં પડતા વાંસદા
તાલુકાના વાંગણ ગામે આદિવાસી પરંપરા મુજબ…
View On WordPress
0 notes
રાજ્યમાં 16 ટકા વસ્તી હોય તો આદિવાસી CM હોવા જોઇએ, Gujarat -News
રાજ્યમાં 16 ટકા વસ્તી હોય તો આદિવાસી CM હોવા જોઇએ, Gujarat -News
રાજ્યમાં 16 ટકા વસ્તી હોય તો આદિવાસી CM હોવા જોઇએ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ગાંધીનગરમાં આદિવાસી નેતાઓની બેઠક
પાટીદાર, કોળી, ઠાકોર બાદ આદિવાસીઓએ પણ મુખ્યમંત્રી પદ માટે માંગ બુલંદ કરી
અમદાવાદ : પાટીદાર, કોળી, ઠાકોર બાદ હવે આદિવાસીઓએ પણ રાજ્કીય પ્રભુત્વ મેળવવા બાંયો ચડાવી છે. એટલું જનહીં, ગુજરાતમાં 16 ટકા વસ્તી આદિવાસી સમાજની છે તો પછી આદિવાસી…
View On WordPress
0 notes
આદિવાસી મહિલાને માર મારી જાહેરમાં ઝાડ પર લટકાવી, Gujarat -News
આદિવાસી મહિલાને માર મારી જાહેરમાં ઝાડ પર લટકાવી, Gujarat -News
આદિવાસી મહિલાને માર મારી જાહેરમાં ઝાડ પર લટકાવી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરા તા.૧ આદિવાસી વિસ્તારમાં મહિલાઓ પર થતા અત્યાચારનો વધુ એક વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
છોટાઉદેપુર પંથકમાં એક મહિલાને જાહેરમાં માર મારતો વીડિયો બે દિવસ પહેલાં વાયરલ થયો હતો અને ત્યારબાદ આજે બીજો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક આદિવાસી મહિલાને…
View On WordPress
0 notes
વલસાડનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના વ્યાપ સાથે ધર્માંતરણ વધ્યુ, Gujarat -News
વલસાડનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના વ્યાપ સાથે ધર્માંતરણ વધ્યુ, Gujarat -News
વલસાડનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓના વ્યાપ સાથે ધર્માંતરણ વધ્યુ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
-હિન્દુત્વવાદી કહેવાતી ભાજપ સરકારના રાજમાં
-નાસિક જિલ્લાના ગુપ્ત
સ્થળોએ લઈ જઈ હિન્દુઓને ભરમાવી
-પ્રલોભનો આપી ધર્માંતરણ કરાવાતુ હોવાની
સહકાર ભારતીના વલસાડ જિલ્લા પ્રમુખની મુખ્યમંત્રીને ફરિયાદ
વલસાડ
વલસાડ
જિલ્લાના અંતરિયાળ આદિવાસી…
View On WordPress
0 notes
છેલ્લાં દોઢ વર્ષથી 14 આદિવાસી જિલ્લામાં દૂધ સંજીવની યોજના બંધ, Gujarat -News
છેલ્લાં દોઢ વર્ષથી 14 આદિવાસી જિલ્લામાં દૂધ સંજીવની યોજના બંધ, Gujarat -News
છેલ્લાં દોઢ વર્ષથી 14 આદિવાસી જિલ્લામાં દૂધ સંજીવની યોજના બંધ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભાજપ સરકારે ગરીબ આદિવાસી બાળકોનું દૂધ છિનવ્યું
અંબાજીથી માંડીને ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં 7,68,465 બાળકો દૂધ સંજીવની યોજનાના લાભથી વંચિત
અમદાવાદ : કુપોષિત આદિવાસી ગરીબ બાળકો માટે મોટાઉપાડે શરૂ કરાયેલી દૂધ સંજીવની યોજનાનું બાળમરણ થયુ છે.અંબાજીથી માંડીને…
View On WordPress
0 notes
બે આદીવાસી યુવકને ફોરેસ્ટના કર્મીઓએ માર મારવાના મુદ્દે ગુનો નોંધવા 48 કલાકનું અલ્ટીમેટમ, Gujarat -News
બે આદીવાસી યુવકને ફોરેસ્ટના કર્મીઓએ માર મારવાના મુદ્દે ગુનો નોંધવા 48 કલાકનું અલ્ટીમેટમ, Gujarat -News
બે આદીવાસી યુવકને ફોરેસ્ટના કર્મીઓએ માર મારવાના મુદ્દે ગુનો નોંધવા 48 કલાકનું અલ્ટીમેટમ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ, તા. 4
વિજયનગર તાલુકાના ખારીબેડી
ગામે આજે ઉત્તર ગુજરાતમાં આદિવાસી સમાજની પ્રથમ મહાપંચાયત સભા યોજાઇ હતી. તાજેતરમાં
બે આદિવાસી યુવકોને ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા માર મારવાના મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ
નહીં લેવાતા આ મહાસભાનું આયોજન…
View On WordPress
0 notes
એક હજાર વનૌષધોના જાણતલ આદિવાસી વેદુ ભગતો રાજકોટમાં, Gujarat -News
એક હજાર વનૌષધોના જાણતલ આદિવાસી વેદુ ભગતો રાજકોટમાં, Gujarat -News
એક હજાર વનૌષધોના જાણતલ આદિવાસી વેદુ ભગતો રાજકોટમાં
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સાંધાનો દુઃખાવો મટાડી દેતો ક્લિનિકલ મસાજ
રાજકોટ : કહેવાય છે કે, વર્ષભરના કોરોના કહેર વચ્ચે વયારસ ડાંગના સ્થાનિક રહેવાસીઓમાંથી અનેકનું કશું ગાડી જ શક્યો ન્હોતો, સુરત તરફથી આવેલા બહારના લોકોએ થોડું ઘણું સંક્રમણ ફેલાવ્યું એ વાત અલગ છે. વ્યાપક મહામારી છતાં તેમનાં સુરક્ષિત રહી…
View On WordPress
0 notes
કોઇ આદિવાસી મેચ જોવા આવ્યો ને, કોરોના થયો હોય તો દેખાડો
કોઇ આદિવાસી મેચ જોવા આવ્યો ને, કોરોના થયો હોય તો દેખાડો
નીતિન પટેલના નિવેદનથી ગૃહમાં હંગામો
તમે આદિવાસીઓનું અપમાન કરો છો તેમ કહી કોગ્રેસી ધારાસભ્યોએ વોકઆઉટ કર્યો
અમદાવાદ : વિધાનસભા ગૃહમાં કોરોનાનો મુદ્દે વિપક્ષે ભાજપ સરકારને ઘેરી હતી. વિપક્ષના ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ નહીં, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહેલી ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચને લીધે કોરોના વકર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો જવાબ આપ્યોકે, કોઇ…
View On WordPress
0 notes