Tumgik
#Raghavji Patel latest news
latestnews-posts · 3 months
Text
Tumblr media
અગ્નિકાંડ મામલે હવે મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ કે નાં ભ્રષ્ટાચારને ચલાવી લેવો જોઈએ. પીએમ મોદીની નેઈમ છે કે ભ્રષ્ટાચાર નહીં ચલાવવામાં આવે. આ સાથે જ તેમને જ્યારે SITના રિપોર્ટ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વેઇટ એન્ડ વોચ.
0 notes