૧૨ સાયન્સના રિઝલ્ટથી અસંતુષ્ટો માટે ૧૨મીથી પરીક્ષા :૧૦૦થી ઓછા વિદ્યાર્થી, Gujarat -News
૧૨ સાયન્સના રિઝલ્ટથી અસંતુષ્ટો માટે ૧૨મીથી પરીક્ષા :૧૦૦થી ઓછા વિદ્યાર્થી, Gujarat -News
૧૨ સાયન્સના રિઝલ્ટથી અસંતુષ્ટો માટે ૧૨મીથી પરીક્ષા :૧૦૦થી ઓછા વિદ્યાર્થી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ
ધો.૧૨
સાયન્સમાં માસ પ્રમોશનની ફોર્મ્યુલા મુજબ જાહેર કરાયેલા બોર્ડના પરિણામથી અસંતુષ્ટ
હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી
દેવાયો છે.જે મુજબ ૧૨મી ઓગસ્ટથી પરીક્ષા લેવાશે.જો કે ૧૦૦થી પણ ઓછા વિદ્યાર્થીએ…
View On WordPress
0 notes
ધો-12 સાયન્સના રિઝલ્ટથી અસંતુષ્ટ 15 વિદ્યાર્થીની 12 ઓગસ્ટથી પરીક્ષા, Gujarat -News
ધો-12 સાયન્સના રિઝલ્ટથી અસંતુષ્ટ 15 વિદ્યાર્થીની 12 ઓગસ્ટથી પરીક્ષા, Gujarat -News
ધો-12 સાયન્સના રિઝલ્ટથી અસંતુષ્ટ 15 વિદ્યાર્થીની 12 ઓગસ્ટથી પરીક્ષા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– માસ
પ્રમોશનના આધારે મળેલી માર્કેશીટ વિદ્યાર્થીઓએ શિક્ષણ બોર્ડમાં જમા કરાવી દીધી
સુરત
સુરત
શહેર અને જિલ્લામાંથી ધોરણ-૧૨ સાયન્સના ૧૫ વિદ્યાર્થીઓએ પરિણામથી નાખુશ થઇને બોર્ડમાં
જમા કરાવી દેતા આ વિદ્યાર્થીઓની આગામી ૧૨ મી ઓગસ્ટ થી પરીક્ષા શરૃ થનાર છે.
આ…
View On WordPress
0 notes
પરીક્ષા લેવાયા વગરના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ, Gujarat -News
પરીક્ષા લેવાયા વગરના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ, Gujarat -News
પરીક્ષા લેવાયા વગરના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
સુરત
પરીક્ષા
લેવાયા વગર સરકારે આપેલી ગાઇડલાઇન મુજબ તૈયાર થયેલા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના
રિઝલ્ટ બાદ વિદ્યાર્થીઓમાં ખુશી અને ગમ બંને જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કોરોના
કાળમાં પણ હિંમત હાર્યા વગર કરેલી મહેનતના આધારે તેમને પરિણામ મળ્યું છે. છતા
પરીક્ષા લેવાઇ હોત…
View On WordPress
0 notes