#રચના
Explore tagged Tumblr posts
shaileshrathod · 7 months ago
Text
ખંભાતી કૂવાની રચના વિડીયો
ખંભાતી કૂવાની રચના વિડીયો -શૈલેષ રાઠોડ ખંભાતી કૂવો બન્યો જળ સંકટે રાહત : જળ સંગ્રહનો ઉત્તમ ઉપાય‘ખંભાતી કુવો’ ભારતભરમાં જળ સંગ્રહનો ઉત્તમ નમુનો : ઉનાળાના જળ સંકટમાં રાહતનો ઉત્તમ ઉપાયપાણી સાચવણીનો ઉત્તમ ઉપાય : ખંભાતી કુવો હાલમાં ખંભાતી કૂવા અમદાવાદ ગાંધી આશ્રમમાં ઉપલબ્ધ છે.વરસાદી પાણી ભરાવાથી મુકિતઃ જમીનના તળ પણ ઉંચા આવવાની શકયતા, ઉનાળે જળ સંકટમાં રાહતનો ઉત્તમ ઉપાય.હાલ ઉનાળાની મૌસમ ચાલે…
View On WordPress
0 notes
buzz-london · 3 months ago
Text
આ રચના જેની પણ હોય, જેણે લખી છે એ વ્યક્તિને દિલથી ભાવપૂર્ણ પ્રણામ 😃🤔😃 *જે લોકો પોતાના પરિવાર* *માટે 22 વર્ષ થી 58 વર્ષ* *કમાવવા માં વ્યસ્ત રહે છે* *આજે તેમને સમર્પિત છે* *આ નાનકડી રચના* *કેવી રીતે 22 વર્ષ થી 58 વર્ષ* *ની આ સફર પુરી કરી* *ખબર જ ના પડી* 😔 *શુ પામ્યા શુ ગુમાવ્યું* *ખબર જ ન પડી* 😒 *બચપણ ગયુ* *ગઈ જવાની* *ક્યારે પ્રોઢઃ થયા* *ખબર જ ના પડી* 🤔 *કાલ સુધી તો દીકરો હતો,* *ક્યારે સસરો થયો* *ખબર જ ના પડી* 😊 *કોઈ કહેતું ડફોળ છે* *કોઈ કહતું હોશિયાર છે* *શુ સાચું હતું* *ખબર જ ના પડી* 😉 *પહેલા માં બાપ નુ ચાલ્યું* *પછી પત્ની નુ ચાલ્યું* *પછી ચાલ્યું છોકરાઓ નુ* *મારું ક્યારે ચાલ્યું* *ખબર જ ના પડી* 😀 *દિલ કહે છે હજુ જવાન છુ,* *ઉમ્ર કહે છે સાવ નાદાન છુ* *બસ આ જ ચ��્કર માં કયારે* *પગ ઘસાઈ ગયા* *ખબર જ ના પડી 😱* *વાળ જતા રહ્યા* *ગાલ લબડી ગયા* *ચશ્માં આવી ગયા* *કયારે સુરત બદલાઈ ગયી* *ખબર જ ના પડી 🧖🏽‍♂️* *કાલ સુધી કુટુંબ જોડે હતા* *કયારે કુટુંબ વિખરાયો* *કયારે નજીક ના દૂર ગયા* *ખબર જ ના પડી 😒* *ભાઈ બહેન સગા સબંધી* *ટાણે ત્યોહારે ભેગા મળે* *ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી* *ખબર જ ના પડી 😊* *જીંદગી ને જી ભરી જીવી લે* *પછી ન કહેતો કે............* *ખબર જ ના પડી*🙏 👏🏻🌹👏🏻 _*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી 58 વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_ _*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_ _*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_ _*માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_ _*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_ _*તે "અવશેષ" બની જાય તે પહેલા*_ _*તેને "વિશેષ" બનાવી લઈએ !*_ *"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !* *"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"* 🌹 *એટલે જ* *`એકબીજાનું માન રાખો```* *`ભૂલોને ભૂલી જાવ```* *`ઈગો ને એવોઇડ કરો.```* *```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.* *નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે...* 🙏Jay mataji🙏
5 notes · View notes
alkabirislamic · 11 months ago
Text
#AlKabir_Islamic
#SaintRampalJi
કબીર સાહેબજી અલ્લાહ છે!
વિશ્વભરના મુસલમાન કુરાન નાઝીલ થયાની યાદમાં આખા રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે. આ રમઝાન મહિનામાં જાણો પવિત્ર કુરાન શરીફમાં પ્રમાણ છે કે, "અલ્લાહ કબીર છે જેણે પુરી કાયનાત ની પોતાના વચન દ્રારા રચના કરી".
Tumblr media
18 notes · View notes
cybergardenturtle · 7 months ago
Text
Tumblr media
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
3 notes · View notes
perfecttheoristbluebird · 8 months ago
Text
Tumblr media Tumblr media
🤔 પિંડ બ્રહ્માંડ ની ��ચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
6 notes · View notes
kirtidas2212 · 7 months ago
Text
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
Tumblr media
2 notes · View notes
ashokkumarsworld · 11 months ago
Text
#AlKabir_Islamic
#SaintRampalJi
કબીર સાહેબજી અલ્લાહ છે!
વિશ્વભરના મુસલમાન કુરાન નાઝીલ થયાની યાદમાં આખા રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે. આ રમઝાન મહિનામાં જાણો પવિત્ર કુરાન શરીફમાં પ્રમાણ છે કે, "અલ્લાહ કબીર છે જેણે પુરી કાયનાત ની પોતાના વચન દ્રારા રચના કરી".
Tumblr media
2 notes · View notes
phulsstuff · 1 day ago
Text
[2/2, 11:55 am] सावत भगत जी: 🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
[2/2, 11:55 am] सावत भगत जी: 🤔🙁 हम सब में क्रोध और बदले की भावना क्यों विद्यमान है ? 🙏🏻
🤔🙁 આપણા બધામાં ગુસ્સો અને બદલાની ભાવના શા માટે છે? 🙏🏻
🤔🙁 Why do feelings of anger and revenge exist in all of us?🙏🏻
💁🏻‍♀️ જાણવા માટે અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત, સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક જ્ઞાન ગંગા. 🙏🏻
✍🏻 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
[2/2, 11:55 am] सावत भगत जी: 💁🏻‍♀️ સાધુ, સંત, પંડિતો તેમજ મહારાજ દરેક ના મંતવ્યો અલગ અલગ છે, કોઈ કહે છે મહાદેવ જી પરમાત્મા છે....! કોઈ કહે વિષ્ણુ જી પરમાત્મા છે ....! અને કોઈ કહે બ્રહ્મા જી પરમાત્મા છે ....!
તો સત્ય શું છે ? 🤔
કોણ છે અવિનાશી પરમાત્મા?🤔
🙏🏻જાણવા માટે અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત, સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક જ્ઞાન ગંગા. 🙏🏻
📚📘પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes
alpeshsstuff · 3 days ago
Text
🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes
freeearthquakedaze · 4 days ago
Text
[31/1, 11:54 am] Savaj Ram: 🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
[31/1, 11:54 am] Savaj Ram: 🪷 પાંચ તત્વો અને ત્રણ ગુણ શું છે અને કેવી રીતે બન્યા ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
✍🏻 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes
pinkeshsposts · 6 days ago
Text
🪷 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ? 🤷🏻‍♂️
🫐 અવશ્ય વાંચો સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗 પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes
buzz-london · 2 years ago
Text
*અતિ સુદંર રચના 👌* *આભ વરસે તો હું છત્રી લઈ લઉ,* *પણ નયન - વરસે તો હું શુ કરું?* *સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,* *પણ કોઇક નો અહંકાર ગરજે તો હું શું કરું?* *પગમાં કાટો ખટકે તો કાઢી લઊં,* *પણ કોકની વાત મનમાં ખટકે તો હું શું કરું?* *પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,* *પણ વેદના છલકે તો શું હું કરું?* *રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉં,* *પણ તમે રસ્તો બદલી નાખો તો હું શું કરું?* *કવિ અજ્ઞાત*
2 notes · View notes
gitaacharaningujarati · 10 days ago
Text
49. સ્થિતપ્રજ્ઞતા એ આંતરિક સ્થિતિ છે
શ્રીકૃષ્ણ અર્જુનના પ્રશ્નના જવાબમાં એમ તો કહે છે કે સ્થિતપ્રજ્ઞ સ્વમાં જ સંતુષ્ટ હોય છે (2.55). પરંતુ રસપ્રદ બાબત એ છે કે શ્રીકૃષ્ણએ અર્જુનના પ્રશ્નના બીજા ભાગ નો જવાબ આપતા નથી કે જેમાં તે પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ કઈ રીતે બોલે છે, બેસે છે અને ચાલે છે.
 'સ્વમાં સંતુષ્ટિ' એ સંપૂર્ણપણે આંતરિક સ્થિતિ છે તેને બહારના વર્તનથી કોઈપણ રીતે માપી શકાતી નથી. એવું બની શકે કે કોઈ એક ૫રિસ્થિતિમાં એક અજ્ઞાની વ્યક્તિ અને એક સ્થિતપ્રજ્ઞ સમાન શબ્દો બોલે, બેસે અને ચાલે પણ એક જ રીતે. અને આ બાબત આપણી સ્થિતપ્રજ્ઞ વિશેની સમજણને વધારે અઘરી બનાવે છે.
શ્રીકૃષ્ણનું પોતાનું ��ીવન જ એક સ્થિતપ્રજ્ઞના જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેઓને જન્મ સમયે જ તેમના માતાપિતાથી અળગા કરી નાખવામાં આવ્યા હતા. તેઓને 'માખણ ચોર' એવું ઉપનામ અપાયું હતું. તેમનો પ્રેમ, તેમનું નૃત્ય અને તેમની વાંસળી તો જાણે દંતકથા સમાન છે પરંતુ તેમણે એક વાર જ્યારે વૃંદાવન છોડ્યું પછી તેઓ કદી કોઈ લીલા માટે પરત આવ્યા નથી. તેઓએ જરૂર પડી ત્યારે યુદ્ધ કર્યું અને પ્રતિદ્વંદીઓને માર્યા પણ ખરા તો અમુક સમયે તેઓ યુદ્ધ કરવાનો અસ્વીકાર કરવાથી રણછોડ પણ કહેવાયા. તેઓએ અનેક ચમત્કારો ૫ણ કર્યા અને તેઓ મિત્રોના ૫રમમિત્ર પણ રહ્યા. જ્યારે લગ્ન કરવાનો સમય હતો ત્યારે તેમણે લગ્ન કર્યા અને પરિવારનું પાલન-પોષણ કર્યું. ચોરીના ખોટા આરોપને સામે તેઓએ સામંતક મણિ પણ શોધી કાઢ્યો અને જ્યારે ગીતા જ્ઞાન આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે ગીતા જ્ઞાન પણ આપ્યું. એમનું મૃત્યુ પણ એક સામાન્ય મનુષ્યની જેમ જ થયું.
પહેલી નજરે જોતા તેમના જીવનમાં કોઈ બાહ્ય રચના જોવા મળતી નથી પરંતુ આંતરિક સ્થિતિમાં તેઓ સતત વર્તમાન ક્ષણમાં જ જીવ્યા. બીજું કે તેઓનું જીવન મુશ્કેલીઓ વચ્ચે પણ સતત આનંદ અને ઉત્સવોથી ભરેલું હતું, તેમના માટે આ સર્વ કંઈ અનિત્ય (ક્ષણિક) જ હતું. ત્રીજી વાત એ કે શ્લોક 2.47 માં જણાવ્યા મુજબ તેમના માટે સ્વમાં જ સંતુષ્ટ હોવાનો અર્થ નિષ્ક્રિયતા ન હતો બલ્કે તેમાં કર્તાપણું અને કર્મફળની ઇચ્છા રહિત નું કર્મ હતું.
મૂળભૂત રીતે એ જીવન વર્તમાન ક્ષણમાં જીવાતું જીવન હોય છે જેમાં ન તો કોઈ ભૂતકાળનો ભાર હોય છે કે ન તો કોઈ ભવિષ્યની અપેક્ષાઓ. સાચી શક્તિ વર્તમાન ક્ષણમાં છે અને આયોજન હોય કે અમલીકરણ બધું વર્તમાનમાં જ થતું હોય છે.
0 notes
cybergardenturtle · 9 months ago
Text
Tumblr media
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
6 notes · View notes
perfecttheoristbluebird · 7 months ago
Text
Tumblr media
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
2 notes · View notes
shivam123456 · 2 months ago
Text
🤔 પિંડ બ્રહ્માંડ ની રચના કેવી રીતે થઇ ❓
👉🏻 અવશ્ય વાંચો પવિત્ર સદ્ગ્રંથો પર આધારિત પુસ્તક જ્ઞાન ગંગા.
📗સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક, મફત પ્રાપ્ત કરવા માટે તમારું નામ, પૂરું સરનામું અને મોબાઇલ નંબર અમને નીચે આપેલ લિંક પર મોકલો ⤵️⤵️
https://docs.google.com/forms/d/e/1FAIpQLScUKlQeWsaqn97xH4N6hA-YCWUp8QzUbPlfQNEh_SVtzMaaxA/viewform?usp=sf_link
0 notes