ધો.૧૨ સાયન્સની રીપિટર પરીક્ષાનું ૧૫ ટકા પરિણામ : ૪૬૪૯ વિદ્યાર્થીઓ પાસ, Gujarat -News
ધો.૧૨ સાયન્સની રીપિટર પરીક્ષાનું ૧૫ ટકા પરિણામ : ૪૬૪૯ વિદ્યાર્થીઓ પાસ, Gujarat -News
ધો.૧૨ સાયન્સની રીપિટર પરીક્ષાનું ૧૫ ટકા પરિણામ : ૪૬૪૯ વિદ્યાર્થીઓ પાસ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ
ધો.૧૨
સાયન્સના રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ જાહેર
કરવામા આવ્યુ છે.જે ૧૫.૩૨ ટકા રહ્યુ છે.ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વિદ્યાર્થી
પાસ થયા છે.૩૨૪૬૫ વિદ્યાર્થીઓમાંથી ૩૦૩૪૩ વિદ્યાર્થી પરીક્ષા આપી હતી અને જેમાંથી
૪૬૪૯…
View On WordPress
0 notes
કોંગ્રેસે ગુજરાતના પ્રખ્યાત ધામ -1 વેન્ટિલેટર પર પ્રશ્નો ઉઠાવ્યા, કહ્યું - રાજ્ય સરકારે ટ્રાયલ અને પરિણામ વિના દત્તક લીધેલ - કોંગ્રેસે ગુજરાતના લોકપ્રિય વેન્ટિલેટર પર સવાલો ઉઠાવ્યા, કહ્યું - રાજ્ય સરકાર દ્વારા દાવો કર્યા વિના રાજ્ય સરકારે અપનાવ્યું
કોંગ્રેસે ગુજરાતના પ્રખ્યાત ધામ -1 વેન્ટિલેટર પર પ્રશ્નો ઉઠાવ્યા, કહ્યું – રાજ્ય સરકારે ટ્રાયલ અને પરિણામ વિના દત્તક લીધેલ – કોંગ્રેસે ગુજરાતના લોકપ્રિય વેન્ટિલેટર પર સવાલો ઉઠાવ્યા, કહ્યું – રાજ્ય સરકાર દ્વારા દાવો કર્યા વિના રાજ્ય સરકારે અપનાવ્યું
ડિજિટલ બ્યુરો, અમર ઉજાલા, નવી દિલ્હી
શનિવાર, 23 મે 2020 08:16 બપોરે સુધારેલ
અમર ઉજાલા ઇ-પેપર વાંચો
ગમે ત્યાં ગમે ત્યારે.
* ફક્ત 9 249 + વાર્ષિક સબ્સ્ક્રિપ્શન + Cou 200 ની કિંમતનું કુપન
સમાચાર સાંભળો
સમાચાર સાંભળો
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ એક સનસનાટીભર્યો મામલો ઉઠાવ્યો છે. તેમણે ગુજરાત સરકાર ઉપર રમેશ ભાઈ વિરાણીમાં મોટો હિસ્સો ધરાવતી કંપનીને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો…
View On WordPress
0 notes
UG-PG એક્સટર્નલ વિદ્યાર્થીઓનુ પરિણામ એસાઈમેન્ટથી તૈયાર થશે, Gujarat -News
UG-PG એક્સટર્નલ વિદ્યાર્થીઓનુ પરિણામ એસાઈમેન્ટથી તૈયાર થશે, Gujarat -News
UG-PG એક્સટર્નલ વિદ્યાર્થીઓનુ પરિણામ એસાઈમેન્ટથી તૈયાર થશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ
કોરોનાને
પગલે યુજી-પીજીના છેલ્લા સેમ.સિવાયના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ કરવામા આવન ી છે ત્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને મેરિટ બેઝ
પ્રમોશન અપાયુ છે પરંતુ એક્સટર્નલના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસ ન હોવાથી આ
વર્ષે પણ એસાઈમેન્ટના આધારે પરિણામ અપાશે.ગુજરાત…
View On WordPress
0 notes
વડોદરા શહેરની તમામ સીબીએસઈ સ્કૂલોનુ ૧૦૦ ટકા પરિણામ જાહેર થયુ, Gujarat -News
વડોદરા શહેરની તમામ સીબીએસઈ સ્કૂલોનુ ૧૦૦ ટકા પરિણામ જાહેર થયુ, Gujarat -News
વડોદરા શહેરની તમામ સીબીએસઈ સ્કૂલોનુ ૧૦૦ ટકા પરિણામ જાહેર થયુ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધો.૧૦નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ અનેે તેના પગલે વડોદરાના વડોદરા શહેરની તમામ સીબીએસઈ સ્કૂલોનુ ૧૦૦ ટકા પરિણામ જાહેર થયુ છે.મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેરની લગભગ ૩૦ જેટલી સ્કૂલોમાં ધો.૧૦માં અભ્યાસ કરતા…
View On WordPress
0 notes
ધોરણ-12 કોમર્સનું સુરતનું 100 ટકા પરિણામ : એ-2 ગ્રેડમાં વિદ્યાર્થીઓ ઘટયા, Gujarat -News
ધોરણ-12 કોમર્સનું સુરતનું 100 ટકા પરિણામ : એ-2 ગ્રેડમાં વિદ્યાર્થીઓ ઘટયા, Gujarat -News
ધોરણ-12 કોમર્સનું સુરતનું 100 ટકા પરિણામ : એ-2 ગ્રેડમાં વિદ્યાર્થીઓ ઘટયા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– એ-1 ગ્રેડમાં 187 વિદ્યાર્થી સાથે સુરતમાં રાજ્યમાં બીજા ક્રમેઃ 50 થી
80 ટકા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓ વધ્યા
સુરત
કોરોનાકાળ
વચ્ચે આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થવાની સાથેજ સુરતના ૧૮૭
વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉર્તીણ થઇને…
View On WordPress
0 notes
ધો.12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ જાહેર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– ગ્રેડ વાઇઝ પરિણામ સાઇટ પર મુકાયું
– ભાવનગરમાં 17051 માંથી 31 અને બોટાદના 4536 માંથી 3 વિદ્યાર્થીને એ-1 ગ્રેડ
ભાવનગર : એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઇન માધ્યમથી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગરમાં ૩૧…
View On WordPress
0 notes
ધો.12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ એ-વન ગ્રેડમાં રાજકોટ નંબર વન, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ એ-વન ગ્રેડમાં રાજકોટ નંબર વન, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું 100% પરિણામ એ-વન ગ્રેડમાં રાજકોટ નંબર વન
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– રાજ્યમાં કુલ ૬૯૧ પૈકી રાજકોટ જિલ્લામાં ૨૩૧ વિદ્યાર્થીને એ-વન ગ્રેડઃ ખાનગી શાળાઓ દ્વારા ઓવરમાર્કિંગની ફરિયાદો ઉઠતા તપાસ હાથ ધરાશે
રાજકોટ
કોરોનાને કારણે ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષામાં આ વર્ષે માસ પ્રમોશન આપવાનું જાહેર કરવામાં આવ્યા બાદ શાળાઓ દ્વારા આપવામાં…
View On WordPress
0 notes
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર, Gujarat -News
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર, Gujarat -News
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– રાજ્યના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન 100% રિઝલ્ટ
– રાજ્યમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં એ ગ્રેડ મેળવવામાં રાજકોટ અગ્રેસર
– સમગ્ર રાજ્યમાં 691 વિદ્યાર્થીઓને a1 ગ્રેડ રાજકોટના 231 વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં પાસ
રાજકોટ શનિવાર
ગુજરાત…
View On WordPress
0 notes
CBSE માં ધો.૧૨ની અમદાવાદની ટોપ સ્કૂલોનું 100 ટકા પરિણામ, Gujarat -News
CBSE માં ધો.૧૨ની અમદાવાદની ટોપ સ્કૂલોનું 100 ટકા પરિણામ, Gujarat -News
CBSE માં ધો.૧૨ની અમદાવાદની ટોપ સ્કૂલોનું 100 ટકા પરિણામ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ
સીબીએસઈ દ્વારા
આજે ધો.૧૨નું પરિણામ જાહેર કરી દેવાયુ છે જેમાં ગુજરાતનું ઓવરઓલ પરિણામ ૯૫ ટકાથી વધુ
રહ્યુ છે જ્યારે અમદાવાદની ટોપ સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ રહ્યુ છે.અમદાવાદના ૯૫ ટકાથી
વધુ વિદ્યાર્થીઓને ૭૫ ટકાથી વધુ માર્કસ આવ્યા છે અને અનેક વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી…
View On WordPress
0 notes
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે બોર્ડની સાઇટ ઉપર મુકાશે, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે બોર્ડની સાઇટ ઉપર મુકાશે, Gujarat -News
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે બોર્ડની સાઇટ ઉપર મુકાશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ
– માસ પ્રમોશન પધ્ધતિના કારણે પરીણામ 100 ટકા આવશે : વિદ્યાર્થીઓને ગ્રેડ અપાશે
ભાવનગર : ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સામાન્ય પ્રવાહનું ઓનલાઇન રીઝલ્ટ આગામી તા.૩૧ના રોજ સવારે ૮ કલાકથી બોર્ડની સાઇટ પરથી જાહેર…
View On WordPress
0 notes
ગાંધીનગરના 15 હજાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું આજે 'નામપુરતું' પરિણામ, Gujarat -News
ગાંધીનગરના 15 હજાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું આજે 'નામપુરતું' પરિણામ, Gujarat -News
ગાંધીનગરના 15 હજાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું આજે 'નામપુરતું' પરિણામ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ધો.૧૦ અને વિજ્ઞાાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ એ-૧
ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની શક્યતા
ગાંધીનગર:
કોરોનાને કારણે શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરિક્ષા લેવામાં આવી નથી ત્યારે
અગાઉના ધોરણના પરફોર્મન્સને આધારે વિદ્યાર્થીઓનુ માર્કિંગ કરવામાં…
View On WordPress
0 notes
આણંદ જિલ્લામાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થશે, Gujarat -News
આણંદ જિલ્લામાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થશે, Gujarat -News
આણંદ જિલ્લામાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થશે
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
– 14 હજાર વિદ્યાર્થીઓનુ ભાવિ ખુલશે
– જનરલ સ્ટ્રીમનુ પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે
વલ્લભવિદ્યાનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉં.બુનિયાદી પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની…
View On WordPress
0 notes
વડોદરાની તમામ સ્કૂલોનું ધો.૧૨નું સીબીએસઈનું ૧૦૦ ટકા પરિણામ, Gujarat -News
વડોદરાની તમામ સ્કૂલોનું ધો.૧૨નું સીબીએસઈનું ૧૦૦ ટકા પરિણામ, Gujarat -News
વડોદરાની તમામ સ્કૂલોનું ધો.૧૨નું સીબીએસઈનું ૧૦૦ ટકા પરિણામ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે ધો.૧૨ના વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.વડોદરા શહેરની લગભગ તમામ સ્કૂલોનુ પરિણામ ૧૦૦ ટકા આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.
વડોદરા શહેરમાં ૨૦ જેટલી સીબીએસઈ સ્કૂલમાં ધો.૧૨ના ૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓનુ…
View On WordPress
0 notes
મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન પ્રમાણેના ૭૦ ટકા પરિણામો જાહેર કરવાના બાકી, Gujarat -News
મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન પ્રમાણેના ૭૦ ટકા પરિણામો જાહેર કરવાના બાકી, Gujarat -News
મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન પ્રમાણેના ૭૦ ટકા પરિણામો જાહેર કરવાના બાકી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
વડોદરાઃ સરકારે કોરોનાની બીજી લહેરના કારણે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મેરિટ બેઝડ પ્રોગ્રેશનની ફોર્મ્યુલા પ્રમાણે પરિણામો જાહેર કરવા માટે આદેશ આપ્યો હતો.જોકે હવે નવુ શૈક્ષણિક વર્ષ ચાલુ થઈ ગયુ છે પણ યુનિવર્સિટીમાં મોટાભાગની…
View On WordPress
0 notes
બે દિવસનો સંયોગઃ ગુરૃ પૂર્ણિમા પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, Gujarat -News
બે દિવસનો સંયોગઃ ગુરૃ પૂર્ણિમા પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, Gujarat -News
બે દિવસનો સંયોગઃ ગુરૃ પૂર્ણિમા પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
ભુજ,શુક્રવાર
કચ્છમાં અષાઢ પૂર્ણિમા એટલે ગુરૃપૂર્ણિમા પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજન, આરતી, વિિધ અને કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બે દિવસ ગુરૃપૂર્ણિમાનો સંયોગ હોવાથી શનિવારે પણ વિવિાધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું…
View On WordPress
0 notes
તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ સૌરાષ્ટ્રમાં શનિવારે ઉજવાશે ગુરૂ પૂર્ણિમા, Gujarat -News
તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ સૌરાષ્ટ્રમાં શનિવારે ઉજવાશે ગુરૂ પૂર્ણિમા, Gujarat -News
તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ સૌરાષ્ટ્રમાં શનિવારે ઉજવાશે ગુરૂ પૂર્ણિમા
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
રાજકોટ, જુનાગઢ,મોરબી,જામનગર,ગોંડલ,સતાધાર,પરબધામ,ચલાલા, બગદાણા,ગધેથડ સહિત ગુરૂગાદી આશ્રમોએ ભાવિકો દર્શનાર્થે ઉમટશે : જુનાગઢના ભવનાથ તળેટીના ભારતીબાપુ,ગોરખનાથ સહિત આશ્રમોમાં આજે થશે ઉજવણી
રાજકોટ, : શનિવાર તા.૨૪ના અષાઢ સુદ પુનમના દિવસે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ…
View On WordPress
0 notes