સ્માર્ટ સિટી તંત્રનું આરોગ્ય કથળ્યું, ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટરમાં આઠ મહિનાથી સોનોગ્રાફી મશીન જ બંધ
સ્માર્ટ સિટી તંત્રનું આરોગ્ય કથળ્યું, ગોમતીપુર અર્બન હેલ્થ સેન્ટરમાં આઠ મહિનાથી સોનોગ્રાફી મશીન જ બંધ
અમદાવાદ,શુક્રવાર,22 એપ્રિલ,2022
સ્માર્ટ સિટી વહીવટી તંત્રની આપવામાં આવતી દુહાઈની વચ્ચે અમદાવાદ
પૂર્વના ગોમતીપુર વોર્ડમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં આઠ મહિનાથી સોનોગ્રાફી મશીન
બંધ હાલતમાં હોવા છતાં મ્યુનિ.નું આરોગ્ય વિભાગ ઘોરનિંદ્રામાં જોવા મળી રહ્યુ છે.તંત્રની
આ ગંભીર બેદરકારી મામલે મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
ગોમતીપુર વોર્ડમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ગોમતીપુર
ઉપરાંત…
View On WordPress
0 notes
ગોમતીપુર વોર્ડમાં ૭૫૦૦ ચોરસફૂટ જગ્યાનું પઝેશન મેળવાયું, Gujarat -News
ગોમતીપુર વોર્ડમાં ૭૫૦૦ ચોરસફૂટ જગ્યાનું પઝેશન મેળવાયું, Gujarat -News
ગોમતીપુર વોર્ડમાં ૭૫૦૦ ચોરસફૂટ જગ્યાનું પઝેશન મેળવાયું
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,બુધવાર,4 ઓગસ્ટ,2021
શહેરના પૂર્વ ઝોનમાં આવેલા ગોમતીપુર વોર્ડમાં એસ્ટેટ વિભાગે
દબાણો દુર કરી ૭૫૦૦ ચોરસફૂટ જગ્યાનું પઝેશન મેળવ્યુ છે.ઉપરાંત દબાણ કરવાવાળાઓ
પાસેથી રુપિયા ૬૫ હજારનો વહીવટી ચાર્જ પણ તંત્ર દ્વારા વસુલ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહીતી…
View On WordPress
0 notes
ગોમતીપુર વોર્ડમાં મોંઘવારીના વિરોધમાં રેલી યોજાઇ, Gujarat -News
ગોમતીપુર વોર્ડમાં મોંઘવારીના વિરોધમાં રેલી યોજાઇ, Gujarat -News
ગોમતીપુર વોર્ડમાં મોંઘવારીના વિરોધમાં રેલી યોજાઇ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,તા.17 જુલાઇ 2021, શનિવાર
મોંઘવારીના વિરોધમાં આજે શનિવારે ગોમતીપુર વોર્ડમાં કોંગ્રેસના ચારેય કોર્પોરેટરોની આગેવાનીમાં જન ચેતના રેલી કાઢવામાં આવી હતી.
અજિતમીલ ચાર રસ્તાથી નીકળેલી આ રેલીને રખિયાલ પોલીસે રોકી તમામની અટકાયત કરી હતી. મોંઘવારીના વિરોધમાં સુચક બોર્ડ બેનરો…
View On WordPress
0 notes
ગોમતીપુર વિસ્તારના જ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧૧માં પ્રવેશથી વંચિત, Gujarat -News
ગોમતીપુર વિસ્તારના જ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧૧માં પ્રવેશથી વંચિત, Gujarat -News
ગોમતીપુર વિસ્તારના જ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧૧માં પ્રવેશથી વંચિત
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,ગુરુવાર,8 જુલાઈ,2021
ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો
નિર્ણય કરવામાં આવ્યા બાદ પૂર્વ અમદાવાદના ગોમતીપુર સહીતના અન્ય વિસ્તારોમાં
ધોરણ-૧૧માં પ્રવેશ મેળવવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા હોવાથી
વર્ગો વધારવા અંગે…
View On WordPress
0 notes