#ખબર
Explore tagged Tumblr posts
Text
આ રચના જેની પણ હોય, જેણે લખી છે એ વ્યક્તિને દિલથી ભાવપૂર્ણ પ્રણામ 😃🤔😃 *જે લોકો પોતાના પરિવાર* *માટે 22 વર્ષ થી 58 વર્ષ* *કમાવવા માં વ્યસ્ત રહે છે* *આજે તેમને સમર્પિત છે* *આ નાનકડી રચના* *કેવી રીતે 22 વર્ષ થી 58 વર્ષ* *ની આ સફર પુરી કરી* *ખબર જ ના પડી* 😔 *શુ પામ્યા શુ ગુમાવ્યું* *ખબર જ ન પડી* 😒 *બચપણ ગયુ* *ગઈ જવાની* *ક્યારે પ્રોઢઃ થયા* *ખબર જ ના પડી* 🤔 *કાલ સુધી તો દીકરો હતો,* *ક્યારે સસરો થયો* *ખબર જ ના પડી* 😊 *કોઈ કહેતું ડફોળ છે* *કોઈ કહતું હોશિયાર છે* *શુ સાચું હતું* *ખબર જ ના પડી* 😉 *પહેલા માં બાપ નુ ચાલ્યું* *પછી પત્ની નુ ચાલ્યું* *પછી ચાલ્યું છોકરાઓ નુ* *મારું ક્યારે ચાલ્યું* *ખબર જ ના પડી* 😀 *દિલ કહે છે હજુ જવાન છુ,* *ઉમ્ર કહે છે સાવ નાદાન છુ* *બસ આ જ ચક્કર માં કયારે* *પગ ઘસાઈ ગયા* *ખબર જ ના પડી 😱* *વાળ જતા રહ્યા* *ગાલ લબડી ગયા* *ચશ્માં આવી ગયા* *કયારે સુરત બદલાઈ ગયી* *ખબર જ ના પડી 🧖🏽♂️* *કાલ સુધી કુટુંબ જોડે હતા* *કયારે કુટુંબ વિખરાયો* *કયારે નજીક ના દૂર ગયા* *ખબર જ ના પડી 😒* *ભાઈ બહેન સગા સબંધી* *ટાણે ત્યોહારે ભેગા મળે* *ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી* *ખબર જ ના પડી 😊* *જીંદગી ને જી ભરી જીવી લે* *પછી ન કહેતો કે............* *ખબર જ ના પડી*🙏 👏🏻🌹👏🏻 _*પોતાના ખિસ્સામાંથી ૫૦ ₹. ની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો 'માણસ' પોતાના જીવનમાંથી 58 વર્ષ નીકળી ગયા હોય, તો ય પરિવર્તિત થતો નથી ! છે ને કરૂણતા !*_ _*સ્મશાનનું સિક્યુરીટીનું ચેકીંગ એટલું કડક અને જોરદાર હોય છે ને સાહેબ કે ના પૂછો વાત ! અરે, પૈસા તો બહુ દુરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા ! ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ના હોય !*_ _*જીવન ની ગાગર પર બેઠો સમયનો કાગડો, દિવસ-રાત ઉંમર ને પી રહ્યો છે ! 'ને માણસ સમજે છે : હું જીવી રહ્યો છું !!*_ _*��ાણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા વધ્યા ! અને ઉપરવાળો હસતાં હસતાં માણસના શ્વાસ ગણે છે : કાલે આટલા હતા 'ને આજે આટલા બચ્યા !!*_ _*ચાલો, જીવન જે "શેષ" બચ્યું છે,*_ _*તે "અવશેષ" બની જાય તે પહેલા*_ _*તેને "વિશેષ" બનાવી લઈએ !*_ *"પાસબુક" અને "શ્વાસબુક" બંને ખાલી થાય ત્યારે ભરવી પડે છે !* *"પાસબુક" ને "રકમથી", અને* *"શ્વાસબુક" ને "સત્કર્મથી"* 🌹 *એટલે જ* *`એકબીજાનું માન રાખો```* *`ભૂલોને ભૂલી જાવ```* *`ઈગો ને એવોઇડ કરો.```* *```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.* *નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે...* 🙏Jay mataji🙏
5 notes
·
View notes
Text
1587.
કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ,આંગણું ન હોય તો પાદરમાં ઉત્સવ માણીએ… મનના મુંબઈની ગજબની હોય છે જાદુગરી…હોઈએ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ! માછલી થઈને ન લાગે જીવ દરિયામાં કશે,તો પછી ખુદ જળ બની ગાગરમાં ઉત્સવ માણીએ… ભીંજવી ભીંજાઇ જાવાના ગયા દિવસો હવે,ચાલને વરસ્યા વિના વાદળમાં ઉત્સવ માણીએ.. શ્રાપ છે કે છે કૃપા લેખણની અમને શું ખબર?માંડવે ગુમસુમ અને કાગળમાં ઉત્સવ માણીએ– અશરફ ડબાવાલા
View On WordPress
2 notes
·
View notes
Text
. હું છું તારી સાથે.
હું આવું છું તારી પાસે, તું ઉભી રેહજે
મને ખબર છે તને પ્રેમ છે મારાં થી
હું પણ જાણું છું એ વાત અને દુનિયા પણ જાણશે
તું ડરતી નઈ હું છું તારી સાથે.
પ્રેમ અઘરો પણ છે અને સેહલો પણ
પરંતુ સમયાંતરે બંનેનો અનુભવ થાય જ છે
પણ તું ચિંતા ના કર, તારી સાથે છું હું
ખબર બધી છે દુનિયા ને આપણી કશું કહેવાની જરૂર નથી.
આજે મળ્યા છે તો જણાવી દઉં છું તને
મને પ્રેમ તારા સ્વભાવ થી છે તારા શરીર કે સૌંદર્ય થી નઈ
તું ગમે તેવી હોઈશ મને ચાલશે, પણ હું કોઈ તારા માં ઓપ્શન નઈ રાખું.
હું આવું છું તારી પાસે તું ઉભી રેહજે
મને ખબર છે તને પ્રેમ છે મારાથી
હું પણ જાણું છું એ વાત અને દુનિયા પણ જાણશે
તું ડરતી નઈ હું છું તારી સાથે.
- પ્રદીપ
2 notes
·
View notes
Text
શું તમે તમારા બિઝનેસ ને આગળ લઈ જવા માંગો છો, પરંતુ સોસિયલ મીડિયા માર્કેટિંગ વિશે ખબર ના હોવાના કારણે આગળ નથી વધી શકતા? 🤔
અમારી પાસે તમારી બધી સમસ્યાઓનું સમાધાન છે.
- વ્યાપાર પોસ્ટ - પ્રોડક્ટ માર્કેટ - સારો વિચાર પોસ્ટ - ફેસ્ટિવલ પોસ્ટ - જન્મદિવસની પોસ્ટ - ગુડ મોર્નિંગ પોસ્ટ
વધુ માહિતી માટે સંપર્ક કરો + 91 9909991075 | [email protected]
2 notes
·
View notes
Text
🌳 તત્વજ્ઞાન શું છે ? ગીતા માંનું પરમ શાંતિ શાંતિ કયું છે ?
🙏🏻જાણવા માટે અવશ્ય વાંચો પવિત્ર ગ્રંથો પર આધારિત, સંત રામપાલ જી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક જ્ઞાન ગંગા. 🙏🏻
📚જ્ઞાન ગંગા પુસ્તક તમારા ઘર સુધી પહોંચવા માટે કૃપા કરીને નીચે આપેલ ફોર્મેટ પ્રમાણે તમારા પૂરા જાણો
🌺👇👇🌺
◾️અપના નામ :
◾️પૂરા ખબર :-
◾️પિવોડ (અનિવાર્ય):
◾️ મોબાઈલ નંબર(અનિવાર્ય):-
◾️જિલા :-
◾️ રાજ્ય :-
◾️पुस्तक ની ભાષા :-
ટિપ્પણી.
◾️પુસ્તક 30 દિવસમાં વિતરિત કરવામાં આવશે
🙏આભાર 🙏
#sant rampal ji maharaj#jeene ki rah#kabir#spritualleader saintrampalji#new delhi#सत भक्ति संदेश#bengaluru#hyderabad#odisha#kabirisalmightygod#gujarat#gujarati
0 notes
Text
ઝીણું કાંતીને મોટું કાણું પકડતી એક રહસ્યમય ફિલ્મ : 'સૂક્ષ્મદર્શિની'
તમારામાંથી પણ ઘણાંએ 'દ્રશ્યમ' ફિલ્મના બંને ભાગો જોયા હશે.
એટલે તમનેય ખબર હશે કે 'ગુન્હો છુપાવવો' એ પણ 'આર્ટ' કહેવાય છે. અને જે વ્યક્તિ હજુ સુધી (તેની ગુનાહિત પ્રવૃત્તિ કરતી) પકડાઈ નથી તે 'સ્માર્ટ' ગણાય છે.
તો બસ ! દ્રશ્યમ ફિલ્મની સફળતાનો આંચલ પકડી બીજી એક જબરદસ્ત નસખેંચું મલયાલમ ફિલ્મ (ડિઝની-હોટસ્ટાર) પર આવી ચુકી છે:
'સૂક્ષ્મદર્શિની' (દેશીમાં કહીએ તો માઇક્રોસ્કોપ).
ફિલ્મ 'બદલા'માં જેમ અમિતાભ ખૂબ ભારપૂર્વક તાપસી પન્નુને હિન્ટ આપીને જણાવે છે કે:
"હમે જો સચ લગતા હૈ, વહ ઝરૂરી નહિ કી સબકો લગે. સબકા સચ અલગ-અલગ હોતા હૈ. ઔર જસ્ટિસ ઉસી કો સચ માનતા હૈ જિસે સાબિત કિયા જા સકે, જિસ પર ભરોસા કિયા જા સકે. ઔર ભરોસા જો હૈ....છોટી છોટી બાતોં સે બનતા હૈ, બારીકીયોં સે...ડિટેઈલ્સ ! જિસસે સબૂત બનતે હૈ."
સૂક્ષ્મદર્શિની ફિલ્મ આ વાતને તેના ડાયલોગ્ઝ દ્વારા સાબૂત રાખે છે.
જેમ આપણા દેશમાં 'પાડોશી' પણ એક ધર્મ ગણાય છે. આપણા કરતાં પણ જેઓ આપણા વિશેષ જાણકારી રાખવાનો ધર્મ નિભાવે છે. તેમ આ ફિલ્મમાં પણ પ્રિયા (પ્રિયદર્શિની) એક એવી પાડોશણ છે જેને તેની પાડોશમાં આવેલા નવા-સવા નેબર 'મેન્યુઅલ' પર 'માણસ ખાઉં ! માણસ ગંધાય'ની જેમ કાંઈક રંધાયાનો શક પડે છે.
જે શક ધીમેધીમે રંધાઈને યકીનમાં પલટાય છે. તેમાં કેટલાંક એવા પાત્રો છે, જેઓ આ શક (આઈ મીન શાક)માં કોળું, મરી-મસાલો અને વઘાર નાખવાનું કામ કરે છે.
આપણને સૌને લાગે કે 'ક્રૂર કતલ' થઇ છે. પણ પછી થાય "અરે ! ના રે યાર...આ તો જીવતું પાત્ર છે. તોયે આમ કેમ? આ નહિ દેખાતા ક્રાઇમમાં મારું હાળું કલ્પ્રિટ કોણ છે? અને કલ્પિત કોણ છે?
એની માઁ ને...પછી 'ધડામ' કરતુ રહસ્ય ખુલતી વખતે લાગે કે 'હ્ત્તતેરીકી લ્યા ડાયરેક્ટરીયા ! 'આપણા જ લોકો માટે' સાવ આવું કરવાનું યાર?!?! શયતાન પણ આ જાણી શરમથી ઝૂકી જાય એવું કરવાનું કોણે કહેલું તમને....ભ'ઈ ?"
એક સામાન્ય બાબતને પકડીને શું સૂક્ષ્મદર્શિની પ્લોટ બનાવ્યો છે !
દ્રશ્યમ પછી 'સૂક્ષ્મદર્શિની' ફિલ્મ આવો ઝટકો મારવામાં સફળ થઇ છે. (એટલે જ તેનું રેટિંગ પણ હાઈ છે.) તેના સાઉથ-કલાકારોની દાદુ એક્ટિંગને બાજુએ પર રાખી જેઓ પાછળ રહેલી સા��કોલોજીને આગળ રાખશે તો ફિલ્મ બરોબર 'માણી અને માની' શકશે.
તો હવે જો તમારામાંથી પણ જેમણે મારી આ પોસ્ટને તેમની 'સૂક્ષ્મદર્શિની' નજરથી વાંચી હશે તો હિન્ટ પકડી લેશે. અને પછી ફિલ્મ જોયા બાદ અહીં આવી મને જરૂર કહેશે કે "વાહ ! મુર્તઝાભાઈ, ખરેખર તમારી પોસ્ટથી તો 'માજજા' પડી હોં !" :-P
ખૈર, અત્યારે તો હું બીજી એક દિમાગ-ટચ કોરિયન વેબસિરીઝને પુરેપુરી જોયા પછીની એજન્સિક-અસરમાં લપેટાયો છું. જેની વાત આવનારી પોસ્ટમાં કરીશું.
મુવીનો 'મુવો' મોરલો:
"જેઓ અકારણે (ખુદને બદલે ) બીજે ઝાંખવાની કુટેવ રાખે છે, તેઓ જીવનમાં 'ઝાંખા' પડી જાય છે."
1 note
·
View note
Text
46. શું આ૫ણું છે અને શું નથી
શ્રીકૃષ્ણ કહે છે, "જયારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય (નિર્વેદં) પામીશ" (2.52). આનો અર્થ એ થાય છે કે આપણે જ્યારે મોહ પર વિજય મેળવી લઈએ છે ત્યારે આપણી ઇંદ્રિયોમાંથી આવતા સ્પંદનો આપણા પર અસર કરી શકતા નથી. અહીં શ્રીકૃષ્ણ સાંભળવું ને એક રૂપક તરીકે પ્રયોજે છે કારણ કે આપણે સા��ાન્ય રીતે અવારનવાર અન્ય લોકો દ્વારા બોલાયેલા શબ્દો પછી તે પ્રશંસા હોય કે નિંદા, ગપશપ હોય કે અફવા તેનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ.
યોગ્ય શબ્દોના અભાવ ને લીધે અહંકાર ની જેમ મોહનું વર્ણન કરવું મુશ્કેલ છે. મૂળ તો તે શું આપણું છે અને શું આપણું નથી એ બે બાબતો વચ્ચેનો ભેદ પારખવાની અક્ષમતા છે. એ વર્તમાન અને ભવિષ્યના ભૌતિક પદાર્થો કે લાગણીઓ ૫રનો માલિકી ભાવ છે. જ્યારે આપણે જે આપણું નથી તેને વળગી રહીએ છીએ ત્યારે જે ખરેખર આપણું છે – એ ‘દેહી કે આત્મા’ વિશે આપણને કશી ખબર જ પડતી નથી. આ સ્થિતિને શ્રીકૃષ્ણ ‘કલિલમ્’ એટલે કે આધ્યાત્મિક અંધકાર કહે છે.
શ્રીકૃષ્ણ આગળ કહે છે કે જ્યારે આપણે આ અંધકાર પર નિયંત��રણ મેળવી લઇએ છીએ ત્યારે આપણે નિર્વેદં ની સ્થિતિ પ્રાપ્ત કર���એ છીએ. નિર્વેદં નો અર્થ ઉદાસીનતા થતો હોવા છતાં પણ તે અજ્ઞાનતામાંથી ઉત્પન્ન થયેલી નિષ્ક્રિયતા કે નકારાત્મકતા નથી. આ એક એવી ઉદાસીનતા છે કે જે જાગૃતિ, જીવંતતા અને વર્તમાન માંથી ઉદ્ભવે છે. એ રાગ કે દ્વેષ બંને થી પરની સ્થિતિ છે. એ કર્મમય રહીને ૫રિસ્થિતિનો કરેલો સ્વીકાર છે જેમાં કોઇ તોલમા૫ કે વિભાજન હોતું નથી.
જ્યારે આ૫ણું જીવન ૫રકેન્દ્રી હોય છે ત્યારે આ૫ણને આ૫ણા ઉ૫યોગના સાધનો, ક્ષમતાઓ, સિદ્ધિઓ, આ૫ણું વર્તન, આ૫ણો દેખાવ વગેરે વિશે આ૫ણી સ્વીકૃતિ, પ્રશંસા કે વખાણની સતત ભૂખ રહેતી હોય છે. આ બધી જ બાબતો ના મોહ પર જાગૃતિ પૂર્વક જ્યાં સુધી આપણે નિયંત્રણ નથી કેળવી લેતા ત્યાં સુધી જીવનભર આવી પ્રશંસા સભર સંવેદનાઓ મેળવવા પાછળ સખત મહેનત કરતા રહીએ છીએ.
એકવાર જ્યારે આપણે સંતુલિત અને નિશ્ચયાત્મક બુદ્ધિ દ્વારા આ મોહ રૂપી અંધકારને હરી લઈએ ત્યાર બાદ વર્તમાન કે ભવિષ્યને લગતી આવી કોઈ જ સંવેદનાત્મક ધારણાઓ આપણને અસર કરતી નથી.
#bhagavad gita#bhagwad gita#gita#gita acharan#gita acharan in gujarati#gita in gujarati#k siva prasad#spirituality
0 notes
Text
#Gujarati Poem "Nishani" on #PupleDay
પેલ્લા પેલ્લા તો મને ખબર નોતી હું શાક લેવા નીકળતી હતી થેલો લીધો ને ઈ બોલ્યા ડોબી મોઢું તો સરખું કર મેં થોડો પાવડર લગાવ્યો ગોગલ્સ ચડાવ્યા ને નીકળી ક્યારેક મૂડ હોય તો મને ક્યે કાલે રવિવાર છે નવું પિક્ચર આવ્યું છે મારે જોવું છે જમીને તૈયાર થઇ જજે ને મેકપ સરખો કરજે એમ તો બા એ બિચારાએ મને સમજાવી શું કરું છોડી મને હતું કે સમય જતા સારા વાના થઇ જાશે બાકી તો છેને તારી બા નથી એટલે હું બાની જગ્યાએ જ…
View On WordPress
0 notes
Text
હું જેટલા વર્ષ જીવી તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો
૦. કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે. તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.
૧…વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતી નથી.
૨… ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. મારા પરિવાર સાથે ખુદને પણ પ્રેમ કરવા લાગી છું.
૩… નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.
૪… ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.
૫… રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું. એમનો વેપાર કરવાનો ઉત્સાહ વધતો જોઈ આનંદ થાય છે.
૬… વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીય�� વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.
૭… ખ્યાલ હોય કે વ્યક્તિ ખોટો છે તો એકાદ વાર સમજાવું પણ વારંવાર એની ભૂલ સુધારવાનું બંધ કરી દીધું છે. દરેકને ખોટું ન કરતા અટકાવવાનો ઠેકો નથી લીધો.
૮… ખોટ��� વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.
૯… સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.
૧૦… બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.
૧૧… હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતી કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.
૧૨… જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. હરિફાઈ ખુદ સાથે ખુદને કંડારવાની છે.
૧૩… લાગણીઓની અભિવ્યક્તિ કરતાં ક્યારેય શરમાવું નહી એ શીખી લીધું છે. એ લાગણીઓને દાબી રાખી મારી નાખવા કરતાં અભિવ્યક્તિ સરળ છે.
૧૪… હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.
૧૫… ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.
૧૬… પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખી છું.
૧૭… કટ્ટરતા કરતાં તર્કસંગતતા ગમવા લાગી છે. ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગી છું. બોલવા કરતાં વાંચવા લાગી છું. ખુદને પ્રેમ કરવા લાગી છું
૧૮. નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.
આપ પણ જરા વિચારી, યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.
5 notes
·
View notes
Text
1574.
બારણે મોરલા ચિતરું હું હવે,આંગણે આવવા નોતરું હું હવે, આવશે કે નહીં તું મને શું ખબર?રોજ દિલને ઘણું છેતરું હું…
View On WordPress
2 notes
·
View notes
Text
ત્રણ માછલિ
એક સરોવર હતું.તેમાં ત્રણ માછલીઓ રહેતી હતી. આ ત્રણ માછલીઓમાં એક માછલી ચતુર હતી.બીજી માછલી ભોળી હતી.અને ત્રીજી માછલી આળસુ હતી. એક દિવસ ચતુર માછલીને એક વિચાર આવ્યો કેઆ સરોવરના કિનારે માછીમારો આવે છેઅને કોને ખબર છે કે આ માછીમારો ક્યારે જાળ નાખી અમને પકડી લેશે.માટે તેણે બીજી બે માછલીઓને કહ્યું કે,‘ ચાલો બહેનો આપણે આ સરોવર છોડી બીજે જતાં રહીએ. ભોળી માછલી કહે,’ માછીમારો મારી નાખશે?આવશે ત્યારે જોયું…
0 notes
Text
લપેટાયેલું છે, તેથી આ બધા દુ:ખ દ્વારા પીવામાં આવે છે જો તમે મને પૂછશો, તો ખબર નથી કે ક્યાંથી શરૂ કરવું ગુસ્સો, પ્રેમ, મૂંઝવણ, એવા રસ્તાઓ જે ક્યાંય જતા નથી હું જાણું છું કે ક્યાંક વધુ સારું છે કારણ કે તમે હંમેશાં મને ત્યાં લઈ જાઓ છો ભાંગી પડેલી શ્રદ્ધા સાથે તમારી પાસે આવ્યો છું મને પકડવા માટે એક હાથ કરતાં વધુ આપ્યું હું જમીન પર પટકાઉં તે પહેલાં જ પકડાયો મને કહો કે હું સલામત છું, હવે તમે મને મેળવી ગયા છો શું તમે વ્હીલ લેશો જો હું કાબૂ ગુમાવી દઉં તો? જો હું અહીં લાઈઈન હોઉં તો શું તમે મને ઘરે લઈ જશો? શું તમે કાળજી લઈ શકો છો ભાંગી પડેલા આત્માનો? શું હવે તમ��� મને પકડી રાખશો? મારા માથા પર બંદૂક પકડો એક, બે, ત્રણ ગણો જો તે મને દૂર ચાલવામાં મદદ કરે છે તો તે મારે જેની જરૂર છે દરેક મિનિટ સરળ બને છે તમે મારી સાથે જેટલું વધારે વાત કરશો તમે મારા અંધકારમય વિચારોને તર્કસંગત બનાવો છો હા, તમે, તેમને મુક્ત કરો ભાંગી પડેલી શ્રદ્ધા સાથે તમારી પાસે આવ્યો છું મને પકડવા માટે એક હાથ કરતાં વધુ આપ્યું હું જમીન પર પટકાઉં તે પહેલાં જ પકડાયો મને કહો કે હું સલામત છું, હવે તમે મને મેળવી ગયા છો
0 notes
Text
📚🆓🆓📚🆓📚🆓📚
ઓનલાઈન પુસ્તક ઘરે બેઠા બિલકુલ ફ્રી મળશે
સંત રામપાલ જી મહરાજ દ્વારા લખેલી પવિત્ર પુસ્તક જ્ઞાન ગંગા
પુસ્તકો તો બહુ વાંચ્યા હશે પણ આટલું સુંદર પુસ્તક " જ્ઞાન ગંગા" નહિ વાંચ્યું હશે
📚🆓📚🆓📚
જ્ઞાન ગંગા' પુસ્તક તમારા ઘર સુધી પહોંચવા માટે કૃપા કરીને નીચે આપેલ ફોર્મેટ પ્રમાણે તમારા પૂરા જાણો
🌺👇👇🌺
◾️અપના નામ :
◾️પૂરા ખબર :-
◾️પિવોડ (અનિવાર્ય):
◾️ મોબાઈલ નંબર(અનિવાર્ય):-
◾️જિલા :-
◾️ રાજ્ય :-
◾️पुस्तक ની ભાષા :-
કૃપા કરીને કોઈપણ મફત પુસ્તક પ્રાપ્ત કરવા માટે તમારું પૂર્ણ વિવરણ આ ફોર્મેટમાં મોકલો.🙏ધન્યવાદ 🙏
#sant rampal ji maharaj#jeene ki rah#kabir#spritualleader saintrampalji#new delhi#सत भक्ति संदेश#bengaluru#hyderabad#odisha#kabirisalmightygod
1 note
·
View note
Text
ગાંધીબાપુની વાતું
જેલમાં મારો દૈનિક કાર્યક્રમ ગોઠવવાનો હું વિચાર કરતો હતો એટલામાં બાપુજી મારી આગળ આવીને કહે, “કાકા, મેં મારા વખતનો હિસાબ કરી જોયો. હું તમને રોજ અડધો કલાક આપી શકું. મને ખબર છે કે તમને પોતાને હાથે લખવાની ટેવ નથી; સ્વામી, જુગતરામ કે ચંદ્રશંકરને લખાવો છો. તમારે કાંઈ લખાવવું હોય તો હું જરૂર લખી આપું. રોજ અડધો કલાક.” સાંભળતાંવેંત હું તો પાણી પાણી થઈ ગયો. જ્યારે બોલવા જેવી હાલતમાં આવ્યો ત્યારે મેં…
0 notes
Text
37. એ જ અર્જુન એ જ બાણ
જ્યારે કોઈ સફળ કે સક્ષમ વ્યક્તિ નિષ્ફળ જાય છે ત્યારે એ સ્થિતિ વિશે એવું અવારનવાર કહેવાય છે કે વહી અર્જુન વહી બાણ.
એક યોદ્ધા તરીકે અર્જુન કદી કોઇ યુદ્ધ હાર્યો ન હતો. પરંતુ તેના જીવનના પૂર્વાર્ધમાં તે એક નાનું એવું યુદ્ધ હારી ગયો હતો કે જેમાં તેણે પરિવારના અમુક સભ્યોને લૂંટારાઓ થી બચાવવાના હતા. આ બાબત વિશે તે પોતાના ભાઈઓને કહે છે કે, ''મને ખબર ન પડી કે શું થયું. હું એ જ અર્જુન છું અને આ મારા બાણ પણ એ જ બાણ છે કે જેનાથી કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા હતા ૫રંતુ આ વખતે મારા બાણમાં ન તો એ શક્તિ હતી કે ન તો એ નિશાન પર લાગતા હતા”. તે જણાવે છે કે તેણે ત્યાંથી ભાગી જવું પડ્યું અને તે પેલા પરિવારનું રક્ષણ ન કરી શક્યો.
જીવનના અનુભવો આપણને જણાવે છે કે આવી ઘટના દરેકના જીવનમાં ઘટી શકે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક ખૂબ જ કુશળ રમતવીર કોઈક સમયે પોતાની શ્રેષ્ઠ રમત દાખવી શકતો નથી અને હારી જાય છે. એ જ રીતે કોઈ અભિનેતા કે ગાયક પણ અચાનક જ નિષ્ફળતા પામે છે. ત્યારે વ્યક્તિનું ભાગ્ય કે તેનો સમય ખરાબ છે એવું કહેવાય છે પરંતુ તેમ છતાં એવું નિશ્ચિત પણે કોઈ નથી કહી શકતું કે આવું શા માટે થાય છે. અમુક અનુમાનો કે અટકળો સિવાય આવી બાબતોનો ભાગ્યે જ કોઈ વૈજ્ઞાનિક ખુલાસો મળી શકે છે.
આ સંદર્ભે કર્મ અને કર્મફળ વચ્ચેના સંબંધો વિશે કહેતી વખતે શ્રીકૃષ્ણ કહે છે કે કર્મની પૂર્ણતા પાછળ જે અનેક પરિબળોનો ફાળો હોય છે તેમાંનું એક પરિબળ છે દૈવમ (ભગવાનના આશીર્વાદ, ઇચ્છા કે તેમનો ફાળો) (18.14). દૈવમ એ એક એવું અકળ તત્ત્વ છે કે જેને આ વ્યક્ત જગતના દ્રષ્ટિકોણથી જાણી શકાતું નથી. અને એટલા માટે જ શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર કર્મ પર છે, પણ કર્મફળ પર નથી.
હસ્તરેખા વિજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર અને રાશિફળ જેવી અમુક ક્રિયા વિધિઓ છે પરંતુ તેમાંનું એક પણ દૈવમ ન કહી શકાય. એ જ રીતે એવી કોઈ વૈજ્ઞાનિક સંકલ્પના પણ નથી કે જેના આધારે દૈવમ વિશે ધારણા બાંધી શકાય.
શ્રીકૃષ્ણ કહે છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ, સર્વશક્તિમાન પરમાત્માની આ વિરાટ રચનાના એક નાનકડા ભાગ સમાન (11.33). આ૫ણે જો આપણી સફળતાઓને આપણામાં અહંકાર લાવવા નહીં દઈએ તો આપણી નિષ્ફળતાઓ ૫ણ આપણને દુઃખ નહીં પહોંચાડી શકે, કારણ કે આ બંને દૈવમ ને આધીન છે.
#bhagavad gita#bhagwad gita#gita#gita acharan#gita acharan in gujarati#gita in gujarati#k siva prasad#spirituality
0 notes
Text
ડર
ના, પેલી srk વાળી નહિ. પહેલાં આ વીડિયો જોઈ લો. આ વીડિયો જોઈને ખાલી રિશી સમજશે કે ગુલાબી ટીશર્ટ વાળી છોકરી જે અનુભવી રહી છે, એવું જ એકવાર અમારી જોડે બન્યું હતું અને હું હતો એ ગુલાબી ટીશર્ટ વાળી છોકરીની જગ્યાએ. વાત એમ હતી કે ગણિતનો પીરીયડ હતો અને મને એ પણ ખબર નહોતી કે કયું પેપર (એ વર્ષે ગણિતમાં અમારે ૩ પેપર ભણવાના આવતા હતા) પ્રજાપતિ સાહેબ ભણાવી રહ્યાં છે. હું બસ કાળા પાટિયા પર જે લખે એ મારી…
View On WordPress
0 notes