જશોદાનગર પાસે કેનાલમાં ઠલવાતા ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ,લોકો ત્રાહીમામ, Gujarat -News
જશોદાનગર પાસે કેનાલમાં ઠલવાતા ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ,લોકો ત્રાહીમામ, Gujarat -News
જશોદાનગર પાસે કેનાલમાં ઠલવાતા ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ,લોકો ત્રાહીમામ
#gujarat #news #gujaratnews #ahemdabad #surat #jamnagar #vadodara #rajkot
અમદાવાદ,રવિવાર,11 જુલાઈ,2021
પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં રહેતા રહીશોની ગંભીર સમસ્યા
સપાટી ઉપર આવવા પામી છે.જેમાં જશોદાનગર પાસે
કેનાલમાં ઠલવાતા ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો ત્રાહીમામ બની ગયા
છે.એક તરફ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની…
View On WordPress
0 notes